Gujarati International News 423

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

પાકમાં પીપીપીના નવા અધ્યક્ષ બિલાવલ

સોમવાર,ડિસેમ્બર 31, 2007
0
1
પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા કોણે અને કેમ કરી આ મુદ્દાઓનું રહસ્ય અધારે ઉંડુ થતું જાય છે જ્યારે કે અલ કાયદાએ આ હત્યાની પાછળ તેને જવાબ્દાર ઠેરવવાના પાકિસ્તાન સરકારના આ દાવાને માનવાથી સ્પષ્ટ રીતે મનાઈ કરી દિધી...
1
2
વર્ષ 2007માં હોલીવુસ અભિનેત્રી એજીંલીના જોલી માટે ખુબ જ સારૂ રહ્યું. તાજેતરમાં જ કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં એજીંલીનાને વર્ષની સૌથી સર્વશ્રેષ્ઠ સેલીબ્રિટી માનવામાં આવી છે જેનો આધાર વર્ષ દરમિયાન જોલી દ્વારા...
2
3
અલકાયદા સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકવાદી બૈતુલ્લાહ મહસુદે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યામાં તેનો હાથ નથી તેવી ચોખ્ખી રીતે મનાઈ કરી દિધી હતી....
3
4
બેનઝીર ભુટ્ટોની હત્યા માટે પાકિસ્તાની શાસકને જવાબદાર ઠેરવતાં તેમના પતિ આસિફ જરદારીએ સરકારના આ દાવાને અર્થ વિનાનો ઠેરવ્યો હતો. આ ઘટનાની પાછળ આતંકવાદી અલકાયદા સંગઠનનો હાથ છે. જરદારીએ જણાવ્યું...
4
4
5
પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોને શુક્રવારે લરકાનામાં તેમના પૈત્રુક ગામ ગઢી ખુદા બખ્શમાં પુશ્તૈની કબ્રગાહમાં પિતા જુલ્ફીકાર અલી ભુટ્ટોની કરબની પાસે દફનાવવામાં આવ્યા હતાં...
5
6

પાકમાં તોફાન-સૂટ એંડ સાઇડનો આદેશ

શુક્રવાર,ડિસેમ્બર 28, 2007
બેનઝિર ભુટ્ટોની હત્યા થયા બાદ ભડકી ઉઠેલી હિંસાની આગ આજે અન્ય શહેરોમાં પણ ફેલાતા સરકારે લશ્કરને તોફાન કરનારાઓને દેખો ત્યાં ઠાર(સૂટ એંડ સાઇડ)ના આદેશ આપી દીધા છે....
6
7

અમે બેનઝીરને મારી - અલકાયદા

શુક્રવાર,ડિસેમ્બર 28, 2007
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદાએ બેનઝીર ભુટ્ટોની હત્યાની જવાબદારી લીધી છે. આ સંગઠને જણાવ્યું હતું કે, એક પંજાબી આતંકવાદીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
7
8
પાકિસ્તાનના રાવલપિંડીમાં થયેલા આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટના હુમલામાં પાકિસ્તાનના ભૂતપુર્વ વડાપ્રઘાન અને વિરોધ પક્ષના નેતા બેનઝિર ભુટ્ટોને ગળામાં ગોળી લાગવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે અને આ આત્માઘાતી હુમલામાં અન્ય 15 લોકોના...
8
8
9
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે ગુરૂવારે થયેલા એક બોંબ વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત ચાર વ્યક્તિઓના કરૂણ મોત નિપજયાં હતા. એક પ્લાસ્ટિક બેગમાં સંતાડીને રાખવામાં આવેલા આ વિસ્ફોટકમાં રિમોટ કંટ્રોલ મારફતે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
9
10
અમેરિકામાં અલાસ્કા ખાડીને જોરદાર ભૂકંપે ધ્રુજાવી નાખી હતી.આજે વહેલી સવારે 3.45 કલાકે ત્રાટકેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6.5 માપવામાં આવી હતી. જ્યારે તુર્કીની રાજધાની અંકારામાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા...
10
11

શ્રીલંકાના 40 લીટ્ટે વિદ્રોહી ઠાર

ગુરુવાર,ડિસેમ્બર 27, 2007
શ્રીલંકાના ઉત્તરી જાફના વિસ્તારની નજીક સમુદ્રની અંદર થયેલ ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 40 તમિલ વિદ્રોહીઓના મૃત્યું થયાં હતાં. શ્રીલંકાઈ નૌસેનાએ લીટ્ટેની છ નૌકાને તે સમયે ધ્વંસ કરી દિધી હતી...
11
12
ઈશુ મસિહાના જન્મસ્થળ પવિત્ર શહેર બેથલેહમમાં ઉલ્લાસપૂર્વ કરવામાં આવેલ આયોજનોથી અહીંયા ક્રિસમસના સમયે વર્ષોથી છવાયેલ ઉદાસી દૂર થઈ ગઈ અને મધ્યરાત્રિએ થનાર વિશેષ પ્રાર્થના માટે હજારો ખ્રિસ્તી શ્રધ્ધાળુઓ એકઠાં થયાં હતાં...
12
13

એલીયંસનું અસ્તિત્વ છે

મંગળવાર,ડિસેમ્બર 25, 2007
અંતરિક્ષ વૈજ્ઞાનિક આ નિષ્કર્ષ પર પહોચી ગયાં છે કે પૃથ્વી સિવાય બીજા ગ્રહ પર પ્રાણીઓનું અસ્તિત્વ છે. એલીયંસ ટેકનીકી વિકાસમાં મનુષ્યોથી ઘણાં આગળ છે અને તે અમારી ગતિવિધિઓથી આગળ છે. સ્પેનના ઈન્સ્ટીટ્યુટ એસ્ટોફીસીયા...
13
14

બ્રિટની સ્પીયર્સની ભયાનક માઁ

રવિવાર,ડિસેમ્બર 23, 2007
હમણાં જ થયેલા એક ઓનલાઈન સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે કે બ્રિટનીના વધારે પડતાં પ્રશંસક તેમની આ દશાના જવાબદાર તેમની માઁ લાઈને સ્પીયર્સને માને છે. યૂએસમેગેઝીન.કોમ નામની વેબસાઈટ દ્વારા કરાવવામાં...
14
15

અલકાયદા ફરી સંગઠિત - ગેટ્સ

શનિવાર,ડિસેમ્બર 22, 2007
ગેટ્સે કહ્યુ કે એમા કોઈ શક નથી કે પાકિસ્તાનના કબાયલી ક્ષેત્રોમાં અલ કાયદાએ એક વાર ફરી પોતાની જાતને સંગઠિત કરી લીધી છે. જો કે પાકિસ્તાનમાં તેની ગતિવિધિયોથી અફગાનિસ્તાનની સ્થિતિમાં હમણાં સુધી કોઈ ફરક પડ્યો નથી.
15
16
મોહમ્મદ હનીફે ઓસ્ટ્રેલિયામાં કાનૂની લડાઈ જીતી લીધી છે અને હવે તે વર્ક વીઝા ઉપર ઓસ્ટ્રેલિયામાં કામ કરી શકશે. ગયા શુક્રવારે તે મેલબોર્નની કોર્ટમાં આ અંગેનો કેસ જીતી ગયો હતો.
16
17
આજના બકરી ઇદના પવિત્ર તહેવારના દિવસે પાકિસ્તાનમાં સુબા એ સરહદના ચારસદ્દા જિલ્લામાં સવારે એક મસ્જિદમાં થયેલા જોરદાર બોમ્બ વિસ્ફોટમાં લગભગ 12 લોકોના મોત નિપજ્યાં છે અને ઘણા બધા લોકો ઘાયલ થયા છે.
17
18

'તારે જમીન પરનું પ્રીમિયર દુબઈમાં'

શુક્રવાર,ડિસેમ્બર 21, 2007
આમિરે કહ્યુ ફિલ્મ પછી મારા બાળકો પ્રત્યે મારો વ્યવ્હાર બદલાઈ ગયો છે. તેમણે કહ્યુ કે ફિલ્મ બાળકો પ્રત્યે લોકોની દ્રષ્ટિમાં બદલાવ લાવશે. બાલ અભિનેતાના કામના વખાણ કરતા આમિરે કહ્યુ કે ભારતીય સિનેમામાં દર્શિલનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ ફિલ્મના વિતરણ
18
19

વર્દી છોડ્યા પછી મુર્શરફ મજબૂત

ગુરુવાર,ડિસેમ્બર 20, 2007
એક પાકિસ્તાની સમાચાર પત્રએ મુશર્રફના હેવાલથી કહ્યુ કે જનરલ અશફાક પરવેઝ મુશર્રફ કિયાનીના નેતૃત્વમાં પાકિસ્તાનની સેના મજબૂત થશે અને તેમણે જનરલની કિયાની પર પૂરો ભરોસો છે.
19