Gujarati International News 430

ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
0

મને મોતનો ડર નથી-બેનઝીર

શનિવાર,ઑક્ટોબર 20, 2007
0
1

મુશરફને મનમોહનસિંહનો પત્ર

શનિવાર,ઑક્ટોબર 20, 2007
પ્રધાનમંત્રી મનમોહનસિંહે કરાચીમાં ગુરુવારે થયેલ બોમ્બ વિસ્ફોટના સિલસિલામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફને મોકલેલ પત્રમાં જણાવ્યું હતું કે હિંસા અને આતંકવાદને સહન ન કરી શકાય. સિંહે કરાચીના બોમ્બ વિસ્ફોટ પર ભારે ચિંતા વ્યક્ત કરતાં...
1
2

ચોકલેટ પર જીસસની નગ્ન આકૃતિ

શુક્રવાર,ઑક્ટોબર 19, 2007
અમેરીકામાં સાત મહિના સુધી ચાલેલ વિવાદ બાદ ઈસુ મસીહની ચોકલેટથી બનાવેલ માણસના કદની નગ્ન મૂર્તિ છેલ્લે ન્યૂયોર્કમાં પ્રદર્શિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હમણાં જ રોમન કેથોલીક ચર્ચની આપત્તિઓને કારણે આ મૂર્તિના પ્રદર્શનને રોકી દેવામાં આવ્યું
2
3

હમલા માટે ગુપ્ત એજંસી જવાબદાર

શુક્રવાર,ઑક્ટોબર 19, 2007
કરાચીમાં પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના કાફલા પર થયેલ વિસ્ફોટના વિશે બેનઝીરના પતિ મહોમ્મદ આસીફ જરદારીએ આરોપ લગાવ્યો હતો કે આના માટે ગુપ્ત એજંસી જવાબદાર છે. જરદારીએ જીયો ન્યુઝને જણાવ્યું હતું કે અમે માનીએ છીએ...
3
4
કરાચીમાં ગુરુવારે થયેલ બે ભીષણ ધમાકાઓના મામલે એક સનસનીખેજ સામે આવી છે. એનડીટીવીની સંવાદદાતા સુશ્રી જહાંગીરે જણાવ્યું હતું કે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રીનો કાફલો જીન્નાની મજાર માટે જઈ રહ્યો ત્યારે લગભગ સાડા બાર વાગ્યાની બાદ એક ધડાકો થયો હતો....
4
4
5
આઠ વર્ષ બાદ પોતાના સ્વદેશ પાછી ફરેલ પાકિસ્તાનની પૂર્વ પ્રધાનમંત્રી બેનરજી ભુટ્ટોની રેલીમાં ગુરુર્વારે રાત્રે થયેલ બે ધડાકાઓમાં 138 લોકોના મૃત્યું થયાં હતાં અને 600 કરતાં પણ વધું ઘાયલ થયાં હતાં. આ વિસ્ફોટ તે સમયે થયો હતો....
5
6

આંખોમાં આઁસૂ અને દિલમાં અરમાન

શુક્રવાર,ઑક્ટોબર 19, 2007
રાષ્ટ્ર પરવેઝ મુશર્રફના વતન પરત ફરવાને ટાળવા જોડાયેલો આગ્રહ અને અલકાયદાનો આત્મધાતી હુમલાની ધમકીયોને બાજુ પર મુકી પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોએ ગુરૂવારે આખોમાં આસુ સાથે આઠ વર્ષ પછી પાકિસ્તાનની જમીન પર પગ મુક્યો.
6
7

કરાચીમાં બોમ્બ વિસ્ફોટની નિંદા

શુક્રવાર,ઑક્ટોબર 19, 2007
સંયુક્ત રાષ્ટ્ર - પાકિસ્તાનમાં થયેલા બે વિસ્ફોટની સંયુક્ત રાષ્ટ્ર અને દુનિયાભરના દેશોએ આકરી નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ આ વિસ્ફોટના સમાચાર સાંભળી દુ:ખી થયા છે. મહસચિવે આ આતંકવાદીના હુમલાની નિંદા કરીને પીડિતોના પરીવાર વાળાઓ પ્રત્યે
7
8
સ્વનિર્વાસના આઠ વર્ષ બાદ પાકિસ્તાન પાછી ફરેલ પૂર્વ પ્રધાનમંત્રી બેનરજી ભુટ્ટોના કાફલામાં ગુરુવારે રાત્રે થયેલ બે જબરજસ્ત બોમ્બ ધડકા બાદ ઘટના સ્થળે જોરદાર નાસભાગ મચી ગઈ હતી. રોડ પર બધી જ જગ્યાએ કાચના ટુકડા, મૃત શરીર, લોહી...
8
8
9

બેનર્જી ભુટ્ટો સ્વદેશ ફરી

ગુરુવાર,ઑક્ટોબર 18, 2007
પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન પાર્ટીની અધ્યક્ષ બેનર્જી ભુટ્ટો આઠ વર્ષન સ્વનિર્વાસન બાદ ગુરૂવારે ભારતીય સમયાનુસાર બપોરે 2.15 વાગે કરાંચી પહોંચી ગયાં......
9
10
લગભગ આઠ વર્ષના સમયગાળા બાદ પાકિસ્તાન પાછી ફરી રહેલી પૂર્વ પ્રધાનમંત્રી બેનરજી ભુટ્ટોની સુરક્ષા માટે રેડિયો જૈમરની પ્રૌધ્યોગિકીવાળી ઓછામાં ઓછી બુલેટ પ્રુફ ગાડિઓનો ઉપયોગ કરવામાં આવશે. આવી ગાડીઓનો ઉપયોગ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફની સુરક્ષા માટે...
10
11
રૂસે અંતરમહાદ્રીપી મિસાઇલના સફળ પરિક્ષણની આજે ઘોષણા કરી છે.ઇંટરફેક્સ અએ ઇતરતાસ સમાચાર એંજસીઓએ જણાવ્યું હતુ કે ઉત્તરપશ્વિમ આખાઁગેલસ્ક વિસ્તારના એક અડ્ડા પરથી પ્રશાંત તટ પાસે સુદુર પૂર્વી કામચટ્કા વિસ્તારમાં મહાદ્રિપીય આરએસ 12 એમ ટોપોલ મિસાઇલ છોડી....
11
12
વિદેશી ભાષાની સર્વશ્રેષ્ઠ ફિલ્મ આવતા વર્ષે ઓસ્કર એવોર્ડ પ્રાપ્ત કરવાની દોડમાં રેકોર્ડ 63 દેશોમાં શામેલ છે.....
12
13
આ સુપર જંબોની ગ્રાહક સિંગાપુર એયરલાઈંસે કહ્યુ કે 'આ દુનિયાનું સૌથી મોટુ સવારી જેટ વિમાન છે. આ સુપર જંબોની ગઈકાલે પૂર્તિ કરવી એ એયરબસ માટે ઉત્સાહ વધારનારી મીલનો પત્થર હતો.
13
14
પાકિસ્તાનની સંસદીય બાબતોમાં મંત્રી શેર અફગાન નિયાજીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં બુધવારે જનરલ પરવેઝ મુશરફના રાષ્ટ્રપતિ ચુંટણીની વિરુધ્ધ નિર્ણય આવવા પર દેશમાં ..માર્શલ લા.. લગવાની સંભાવના છે. જનરલ મુશરફની....
14
15

દેવ આનંદ સુંદર છોકરીની શોધમાં

મંગળવાર,ઑક્ટોબર 16, 2007
સદાબહાર અભિનેતા અને ફિલ્મ નિર્માતા દેવ આનંદ પોતાની આગામી ફિલ્મ માટે યૂરોપની અતિસુંદર છોકરીની શોધમાં છે.....
15
16
શ્રીલંકાના દક્ષિણી અશાંત વિસ્તારમાં મંગળવારે તમિલ ટાઈગરો અને સૈનિકોની વચ્ચે થયેલા જોરદાર ઘર્ષણમા ઓછામાં ઓછા 24 તમિલ વિદ્રોહીઓ અને એક સૈનિકનું મૃત્યું થયું હતું તેમજ વિદ્રોહીઓએ બે પોલીસ કર્મીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી....
16
17
ન્યૂઝીલેંડના દક્ષિણ ભાગમાં ભુકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતાં. આની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી. ભૂકંપથી હાલમાં જાનમાલને નુકશાન થયાનાં કોઇ જ સમાચાર મળ્યાં નથી. ન્યૂઝીલેંડની જીયોલોજીકલ એજેંસીના રિપોર્ટ અનુસાર સ્થાનીક સમય...
17
18
અમેરીકાના અર્થશાસ્ત્રી લિયોનિડ હુરવિક્જ, એરીક માસ્કીન અને રોજર માયરસનને આ વર્ષનો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવાની ઘોષણા સોમવારે કરવામાં આવી હતી. આ ત્રણેયને બજારની ખુબ જ સારી રીતથી કામ કરવાની પરિસ્થિતિયોને સમજવાનાં યોગદાન માટે સન્માન કરવા...
18
19

ઇરાકમાં આત્મઘાતી હુમલો - 4ના મોત

મંગળવાર,ઑક્ટોબર 16, 2007
ઇરાકની રાજધાની બગદાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક સાર્વજનિક પાર્કમાં આત્મઘાતી હુમલામાં ચાર લોકોના મૃત્યું થયાં હતાં અને અન્ય 25 ઘાયલ થયાં હતાં. પોલીસના જણાવ્યાં અનુસાર ઈદ ઉઅલ ફિતરની રજાના છેલ્લાં દિવસે...
19