0
ચાણક્ય નીતિ - ઔષધિયોમા ગિલોય છે સર્વશ્રેષ્ઠ, આરોગ્યપ્રદ રહેવા માટે જાણી લો આચાર્ય ચાણક્યની આ વાતો
બુધવાર,મે 5, 2021
0
1
ચાણક્ય નીતિ: મનુષ્યનો સ્વભાવ છે કે તેને ક્યારેય સંતોષ થતો નથી. તેની ઈચ્છાઓ ઘણી હોય છે. તે દિવસો દિવસ વધુને વધુ મેળવવાની ઈચ્છા રાખે છે. ચાણક્ય કહે છે કે કેટલીક વસ્તુમાં વ્યક્તિને સંતોષ કરવો જોઈએ. જો આ વસ્તુઓમાં આપણે સંતોષ નહી કરીએ તો જીવન કષ્ટકારી ...
1
2
ગુજરાતી વાર્તા- ઝૂઠની ઉમ્ર કેટલી - એક ગરીબ ધોબી હતો. તેની પાસે એક ગધેડા હતો. ગધેડા બહુ નબળો હતો કારણ કે તેને ખૂબ ઓછું ખાવા -પીવા મળતો હતો.
2
3
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલા તમામ પ્રકારની સમસ્યાઓનો હલ બતાવ્યો છે. આચાર્ય ચાણક્યે જીવનના દરેક પરિસ્થિતિનો ઝીણવટાઈથી અભ્યાસ કર્યો હતો. આ જ કારણ છે કે તેમની વાતો આજના પરિવેશમાં પણ સટકી બેસે છે. કહેવાય છે કે ચાણક્યની નીતિઓને ...
3
4
બાળકોની સફળતામાં માતા-પિતાનુ ખૂબ વધુ યોગદાન રહે છે. માતા-પિતાના સારા માર્ગદર્શનને કારણે જ બાળકો સફળતા મેળવી શકે છે. દરેક માતા પિતા બાળકોને સારી ટેવ શીખવાડવી જોઈએ. આ આદતો જીવનભર કામ આવે છે. બાળકોને આપણે જેવા બનાવવા માંગે છે તેવા બનાવી શકીએ છીએ. ...
4
5
સફળતા પ્રાપ્ત કરવા માટે લોકો સખત મહેનત કરે છે, પરંતુ ઘણી વખત સફળતા પ્રાપ્ત થતી નથી. જીવનનો દરેક વ્યક્તિ સફળ બનવા માંગે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે, કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે, જેમ કે સફળતા મેળવવા માટે આપણે આપણી મંઝીલ જાતે નક્કી કરવાની ...
5
6
આચાર્ય ચાણક્યની ગણતરી મહાન અર્થશાસ્ત્રીઓ, રાજકારણીઓ અને કૂટનીતિજ્ઞમાં થાય છે. આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં એવી ઘણી નીતિઓ વર્ણવી છે જે આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યએ જીવનના દરેક પરિસ્થિતિનો ઝીણવટાઈથી અભ્યાસ કર્યો. એવું કહેવામાં આવે છે કે ચાણક્યએ ...
6
7
સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવાની હોય છે. જે વ્યક્તિ મહેનત કરે છે તેને ક્યારેક ને ક્યારેક સફળતા જરૂર મળે છે. આળસ કરનારા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળ નથી થઈ શકતા. સફળતા મેળવવા માટે આળસને છોડીને સતત મહેનત કરતા રહેવુ જોઈએ. અમે તમને એક પ્રેરણાદાયક ...
7
8
એકવાર તમે કોઈ કામ શરૂ કરો છો તો
નિષ્ફળતાથી ગભરાશો નહી અને
એ કાર્યને કરવાનુ છોડશો નહી
8
9
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય. તેમા કોઈ શક નથી કે અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરનુ પુસ્તક 'ઈનકંવીનિએટ ટૂથ' અને 2007માં તેમને સંયુક્ત ...
9
10
સંસાર જરૂરિયાતના નિયમથી ચાલે છે,
શિયાળામાં જે સૂરજની રાહ જોઈએ છીએ
એ જ સૂરજનો ઉનાળામાં તિરસ્કાર પણ થાય છે
તમારી કિમંત ત્યારે થશે જ્યાર તમારી જરૂર હશે
10
11
ચાણક્ય નીતિ, ગુજરાતી સુવિચાર, સુવિચાર, ચાણક્યના સુવિચાર, quotes in gujarati, chanakya niti, life magagement tips by chanakya
11
12
જીવનમાં અનેકવાર પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. કોઈપણ અન્ય કેવી પણ પરીક્ષા હોય જો સકારાત્મક વિચાર રાખવામાં આવે તો સફળતા જરૂર મળે છે. જો તમે જીવનના મુશ્કેલ સમયમાં પણ સકારાત્મકતા બનાવી રાખશો તો તમે હારી નથી શકતા. સફળતાનો રસ્તો જ સકારાત્મકતામાંથી પસાર ...
12
13
પ્રસ્તાવના: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળ કરતા
900 ગણો નાનો છે, પરંતુ કોરોનાનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાય ગયુ છે.
13
14
જો એક દેડકાને ઠંડા પાણીના વાસણમાં નખાય અને ત્યારબાદ પાણીને ધીમેધીમે ગરમ કરાય તો દેડકાને પાણીના તાપમાન મુજબ તેમના શરીરના તાપમાન એડજસ્ટ કરી લે છે.
14
15
ગ્રીષ્મનો મધ્યાહન/ઉનાળાનો બપોર / બળબળતા જામ્યા બપોર
મુદ્દા- પ્રકૃતિનું રોદ્ર રૂપ 2. નિર્જનત અને શાંતિ 3. પશુપંખી અને માનવીની હાલત 4. ગરમીની અસરથી બચવાની પ્રયુક્તિઓ 5. મધ્યાહનનો વૈભવ
15
16
આ 6 કામ તમારું જીવન બર્બાદ કરી નાખે છે ક્યારે ન કરવું
16
17
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે,માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.આ વર્ષે ૭મી માર્ચ,૨૦૧૨ના રોજ આવતા આ હોળીના પર્વનું સ્વાગત છે.
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ...
17
18
એક રસ્તો લો, ચાલચલ પા જાન મધુશાલા '- કવિ હરિવંશરાય બચ્ચનની કવિતા "મધુશાલા" ની લીટી આપણને ઘણી સફળતા સૂચવે છે. બચ્ચને આ પ્રખ્યાત કવિતા દ્વારા જીવનના ઉતાર-ચઢાવનું વર્ણન કર્યું છે.
18
19
દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે
પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે
આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે
19