પરિવાર એટલે કે કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે અને તે બધા સભ્યો પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારા સાથે જીવન જીવે છે. સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે કોઈપણ સુખી અને સમૃદ્ધ પરિવારના ગુણ હોય ...
પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા વેદોમાં કરવામાં આવે એછે. ઋગ્વેદ ઉપરાંત અર્થર્વવેદના બારમા મંડળના ભૂમિક સૂક્તમાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે બતાવ્યુ છે. બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને કારણે પૃથ્વી પ્રગટ થઈ. આ સૂક્તમાં પૃથ્વીને માતા નએ મનુષ્યને તેની ...
આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની પુણ્યતિથિ છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના પ્રણેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ 1952 માં ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા અને 1962 માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા; તેમણે ...
ક્રિકેટનો ઈતિહાસ
ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના દેશોમાં રમાય છે. ક્રિકેટ એ બેટ અને બોલ દ્વારા રમાતી રમત છે જે મુળ દક્ષિણ ઈંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના ...
Savitribai phule- ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા જેના પર દલિત છોકરીઓને ભણાવતા પર પત્થર, કાદવ ફેંકાયા
કવિયિત્રી અને ભારતની મહાન સમાજ સુધારક સાવુત્રીબાઈ ફુલેનો જન્મ મહારાષ્ટ્રમાં 3 જાન્યુઆરી 1831ના એક ખેડૂત પરિવારમાં થયું હતું. તેમના પિતાંપ નામ ...
મુદ્દા- 1. રાષ્ટ્રીય એકતા એટલે શું? 2. લોકશાહી ભારતમાં રાષ્ટ્રીય એકતાનુ મહત્વ 3. રાષ્ટ્રીય એકતાના વિઘાતક પરિબળ 4. રાષ્ટ્રીય એકતાંના પરિબળ 5. પ્રત્યેક ફરજ અને જવાબદારી 6. ઉપસંહાર
22 જુલાઈ 2019 ચંદ્રયાન 2ની લાંન્ચિંગ થઈ. ભારતનું ચંદ્ર પર જવાનું મિશન ચંદ્રયાન-2 22 જુલાઈ 2019ના બપોરે 2.43 વાગ્યે લૉન્ચ થયું હતું. એક અઠવાડિયા પહેલા તે લાંચ થવાનુ હતુ પણ ટેકનિકલ કારણસર ચંદ્રયાન લૉન્ચ થઈ શક્યું નહોતું.
સંસ્કૃતમાં એક શ્લ્ક છે. "યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા:" એટલે કે જ્યાં નારીની પૂજા હોય છે. ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે. પણ વર્તમાનમાં જે હાલાત જોવાય છે, તેમાં નારીના દરેક જગ્યા અપમાન જ ...
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક અને લોકપ્રિય સ્વતંત્રતા સૈનાની ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના ભાબરા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનુ નામ પંડિત સીતારામ તિવારી અને માતાનુ નામ જગદની દેવી હતુ. તેમના પિતા ...