0
આજનો સુવિચાર
ગુરુવાર,જાન્યુઆરી 28, 2021
0
1
સોમવાર,જાન્યુઆરી 25, 2021
ગુજરાતી લવ શાયરી
1
2
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોસનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત ...
2
3
સોમવાર,જાન્યુઆરી 18, 2021
પ્રસ્તાવના: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. 25 માર્ચથી જૂન સુધી સંપૂર્ણ લોકડાઉન રહ્યું તે સમય અને ત્યારબાદ અનલોક શરૂ થયું આ બધુ કોરોના કાળ કહેવાયું. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. ...
3
4
સોમવાર,જાન્યુઆરી 18, 2021
એક રાજાએ પોતાના મંત્રીઓને 3 સવાલ પૂછ્યા. પહેલો સૌથી સારો મિત્ર કોણ છે ? બીજો સૌથી સારો સમય કયો છે ? અને ત્રીજો સૌથી સારુ કામ કયુ છે. કેટલાક મંત્રીઓએ કહ્યુ કે જે સમય અને કામ જયોતિષી બતાવે છે એ જ સૌથી સારો હોય છે. કેટલાક લોકો બોલ્યા કે રાજાનો સૌથી ...
4
5
શનિવાર,જાન્યુઆરી 16, 2021
જીવનમાં જે રીતે લક્ષ્ય મેળવવા માટે દ્રઢ નિશ્ચય, મહેનત, એકાગ્રતા વગેરે જેવી અનેક વસ્તુઓની જરૂર હોય છે, એ જ રીતે અનુભવ અને આત્મજ્ઞાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અનુભવ તમને નિષ્ફળ થતા બચાવે છે અને આત્મજ્ઞાન તમને સાચી પરખ શિખવાડે છે. આવો જાણીએ આ અંગેની પ્રેરક ...
5
6
મંગળવાર,જાન્યુઆરી 12, 2021
જીવનકાળ-12 જાન્યુઆરી 1863 થી 4 જુલાઈ 1902 સુધી
વાસ્તવિક નામ- નરેંદ્રનાથ દત્ત
6
7
સોમવાર,જાન્યુઆરી 11, 2021
Swami Vivekanand Jayanti-સ્વામી વિવેકાનંદ
7
8
રવિવાર,જાન્યુઆરી 10, 2021
ગુજરાતી લવ શાયરી
8
9
કોઈ પણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે જ આહલાદક જ હોય છે, પરંતુ હેમંતના પરોઢ તો અપૂર્વ આનંદદાયક હોય છે. હેમંતના પરોઢની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ ઓર જ હોય છે. હેમંતના પરોઢનુ ફુલ ગુલાબી વાતાવરણ એટલે તો બાર મહિના ચાલે એટલો શક્તિસ્ફૂર્તિનો ...
9
10
શુક્રવાર,જાન્યુઆરી 8, 2021
જે સાચી વાત પર રિસાયે તેને મનાવવું નહી
જે નજરથી પડે તેને ઉઠાવવું નહી
10
11
લોહડીનો ઈતિહાસ વર્ષો જૂનો છે. પણ કેટલાક લોકો તેના વિશે નહી જાણતા, આ તહેવાર પંજાબી ખેડૂતો માટે વધારે મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ખેતર ઉપજ લહરાવે છે અને મોસમ સુહાવનો થવા લાગે છે. લોહડીની રાત સૌથી લાંબી રાત ગણાય છે. તેના આવતા દિવસે ધીમે-ધીમે વધવા લાગે ...
11
12
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
ચેહરો કેટલું પણ સુંદર હોય
પણ જો વાણી કડવી હોય તો
12
13
14
મંગળવાર,ડિસેમ્બર 22, 2020
જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. ઘણા ખ્રિસ્તીઓ માને છે કે આ મોસમ દરમિયાન ધાર્મિક નાટકોમાં ભાગ લેવો તે નાતાલનો ...
14
15
16
શુક્રવાર,નવેમ્બર 13, 2020
પ્રીંસિપલ સર/મેડમ, આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રોને નમસ્કાર... આપણે બધા ખૂબ જ ઉલ્લાસપૂર્વક અહી બાળદિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. હુ બાળ દિવસ પર મારા વિચારો મુકવા માંગુ છુ. બાળકો પરિવારમાં, ઘરમાં સમાજમાં ખુશીનુ કારણ હોવાની સાથે જ દેશનુ ...
16
17
શુક્રવાર,ઑક્ટોબર 30, 2020
ગુજરાતના બે સપૂત અને આઝાદીના ઘડવૈયા અને લડવૈયા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ આજે પણ આપણી સ્મૃત્તિપટલ પર અંકિત છે. બંનેએ અભયને જીવનનો મંત્ર બનાવ્યો હતો. એકે માનવતાના પૂજારી તરીકે ઉમદા કાર્ય કરી વિશ્વમાનવી, વિશ્વવંદનીય વિભૂતિ તરીકેની અનેરી ...
17
18
ભારત કૃષિપ્રધાન દેશ ચે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક , સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે , કોઈ ...
18
19
જેમ બંગાળમાં "દુર્ગાપૂજા" ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં "અંબા બહુચરા-કાળકા" જેવી મહાશક્તિશાળી દેવીઓઅની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે. વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી ...
19