ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
હિન્દુ
ગુજરાતી પંચાંગ
Written By
Last Modified:
બુધવાર, 5 નવેમ્બર 2014 (10:18 IST)
આજનુ પંચાગ
તા. ૫-૧૧-૨૦૧૪, બુધવાર
કારતક સુદ તેરસ (ચૌદશનો ક્ષય)
વૈકુંઠ ચતુદર્શી- જૈન ચોમાસી ચૌદશ
પંચક સાંજના ૪ ક ૫૭ મિ. સુધી
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
જન્મ રાશિ : આજે સાંજના ૪ ક. ૫૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવશે.
નક્ષત્ર : રેવતી સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા (સ્વા) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર-તુલા, શનિ- વૃશ્ચિક, રાહુ-કન્યા, કેતુ- મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન ચંદ્ર- સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ શાકે : ૧૯૩૬, જય સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક /૧૪/
માસ-તિથિ-વાર : કારતક સુદ તેરસ બુધવાર (ચૌદસનો ક્ષય) વ્રજ માસ : કારતક
- વૈકુંઠ ચર્તુદશી. વિષ્ણુપૂજન
- ચૌદશનો ક્ષય છે. અશુભ.
- પંચક સાંજના ૪ ક. ૫૭ મિ. સુધી
- જૈન ચોમાસી ચૌદશ.
- મૃત્યુયોગ સાંજના ૪ ક. ૫૭ મિ. થી શરૃ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?
ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે ભારત 75મો સેના દિવસ ઊજવી રહ્યું છે. ભારતમાં આ દિવસ ઊજવવાનું એક ખાસ કારણ છે. આ દિવસ ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એકની યાદ અપાવે છે.
Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ
Jalaram Bapa birth date- કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799 દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા
વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત
Way To Use Conditioner: કંડીશનર કોઈ ફેન્સી પ્રોડક્ટ નથી, પરંતુ તે વાળની સંભાળનો એક જરૂરી ભાગ છે. જો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો, તે વાળ તૂટતા અટકાવવા, વાળને નરમ બનાવવામાં અને કાંસકો કરવાનું સરળ બનાવવામાં મદદ કરી શકે છે.
Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો
આજની ભાગદોડ ભરેલી જીંદગી, અનિયમિત ખાન-પાન અને શારીરિક ગતિવિધિઓની કમીને કારણે અનેક ગંભીર બીમારીઓને જન્મ આપે છે. તેમા સૌથી સામનય અને ખતરનાક સમસ્યાઓ છે બ્લડ શુગર અને વધતુ કોલેસ્ટ્રોલ. ભારતમા ડાયાબિટિસ ઝડપથી મહામારીનુ રૂપ લઈ રહ્યુ છે. આવામા લોકો હવે પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉપાયો તરફ વળી રહ્યા છે. તેમાથી એક જે મોરિંગા (સરગવા) ના પાન
પોંગલ વિશે નિબંધ
પોંગલ વિશે નિબંધ pongal nibandh in gujarati
નવીનતમ
અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે
સાંઈ બાબા કોણ છે ? શુ તેઓ ભગવાનના અવતાર છે કે પછી કોઈ સાધારણ મનુષ્ય જેને લોકોએ ભગવાન બનાવી દીધા છે. આ સવાલ ઉઠવાનું કારણ એ છે કે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. જેમા તેમણે કહ્યુ કે શિરડીના સાંઈ બાબા અવતાર નથી.
જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨) રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)
વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati
વસંત પંચમી પર નિબંધ -વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે.
Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ
એકાદશીનુ વ્રત મહિનામાં બે વાર ઉજવાય છે. આજે (18 જાન્યુઆરી 2023) ષટતિલા એકાદશી છે. માઘ મહિનાના કૃષ્ણપક્ષને ષટતિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. અન્ય એકાદશીની જેમ આ એકાદશીનુ પ્ણ વિશેષ મહત્વ છે
શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati
ૐ નમસ્તે ગણપતયે. ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ ત્વમેવ કેવલં કર્તાઽસિ ત્વમેવ કેવલં ધર્તાઽસિ