Gujarati Vastu 33

શુક્રવાર, 10 એપ્રિલ 2026
0

પરીક્ષાના દિવસ, સ્ટૂડેંટસ માટે વાસ્તુ ટિપ્સ

સોમવાર,ફેબ્રુઆરી 13, 2017
0
1
1. ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂઢ ઉઠાવીને ઉભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મુકવી. જે રૂમમાં તિજોરી મુકો તે રૂમનો રંગ ક્રીમ અથવા સફેદ રાખો. 2 . ઘરને નકારાત્મક ઉર્જાથી મુક્ત રાખવા માટે પૂર્વ દિશામાં માટીના એક નાના ...
1
2
આજના મોંઘવારીના જમાનામાં લોકો કર્જના બોજ હેઠળ દિવસો દિવસ ફસાતા રહે છે. જો તમે પણ કર્જથી પરેશાન હોય તો નીચે લખેલ કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવીને કર્જથી મુક્તિ મેળવી શકો છો.
2
3

ઘરમાં સુખ શાંતિ જોઈએ તો કરો આ કામ

બુધવાર,ફેબ્રુઆરી 8, 2017
ઘર કે ઑફિસ જો વાસ્તુના હિસાબે બધા કામ કરાય તો જીવનમાં ખુશહાળી અને સુખ શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા નિયમ જણાવ્યાછે જેને અજમાવવાથી તમારા ભાગ્ય ખુલી જશે અને પરેશાનીઓ ખત્મ થઈ જશે.
3
4
સવારની દોડધામથી થાકેલું દરેક માણસને જ્યારે રાત્રે ઉંઘના આગોશમાં જવા માટે પથારી પર સૂએ છે તો એને ઉંઘ નથી આવતી, ઘણી વાર અજાણું ડર સતાવે છે કે પછી ખરાબ સપનાના ડર એમની ઉંઘમાં બાધા ઉભી કરે
4
4
5
જો ઘરમાં વાસ્તુ દોષ દૂર થઈ જાય તો પરિવાર ખુશીઓથી ચહકી ઉઠે છે. સફળતા મળવું પણ નક્કી થઈ જાય છે. યોગ્ય સમય પર યોગ્ય રીતે કરાયેલા કાર્ય ઉન્નતિના રાસ્તા ખોલે છે.
5
6
દરિદ્રતાની માનસિકતાનો સૌથી મોટું લક્ષણ આત્મવિશ્વાસનો અભાવ છે. દરિદ્રતાનો દુખાવા સંસારમાં સૌથી વધારે દુખદાયી છે.
6
7
ઘણીવાર એવું હોય છે કે વગર વાસ્ત્ય્નો ધ્યાન રાખી બનાવી લે છે અને ઘરમાં શિફ્ટ થયા પછી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. એવા ઘરમાં વાસ્તુના હિસાબથી પરિવર્ત્ન કરવા માટે તોડ-ફોડ અને ફેરફારની જરૂરત હોય છે. તોડફોડથી આર્થિક નુકશાન તો થાય છે, કીમતી સમય પણ બરબાદ થાય છે. ...
7
8
ઘરમાં વાસ્તુ દોષ થતા હંમેશા પૈસાની કમી બની રહે છે. એવુ કહેવાય છે કે તેનાથી જો ઘરમાં પિતૃદોષ છે તો હંમેશા ધનની કમી બની રહે છે. આવામાં લોકોના હાથમાં પૈસા રોકાય પણ છે. અને આ લોકોના ખર્ચ વધુ થાય છે. વાસ્તુ મુજબ આજે અમે બતાવી રહ્યા છે આવા 5 ઉપાય જે ...
8
8
9

પંચભુતોનું ઘરમાં સ્થાન

સોમવાર,જાન્યુઆરી 30, 2017
જળનું સ્થાન ઉત્તર-પુર્વ દિશામાં બતાવવામાં આવ્યું છે. જળનું સંગ્રહસ્થાન, કુવો, ટાંકી વગેરે પુર્વ ઉત્તર દિશામાં હોવા જોઈએ જેથી કરીને સુર્યના સવારના કિરણો તેની પર પડે અને કિટાણું નષ્ટ થઈ જાય. આ સિવાય આ તરફ જળનું સંગ્રહસ્થાન હોવાથી ઘરના સ્વામીને ખુશી
9
10
વ્યક્તિ અનેકવાર ખૂબ મહેનત કરે છે છતા પણ તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ આ પરેશાનીઓનુ કારણ ઘરની અંદર જ હોય છે. જે તરફ આપણે ધ્યાન આપતા નથી અને મુશ્કેલીઓનો સામનો કરતા રહીએ છીએ. કેટલીક વાતોનુ ધ્યાન રાખવાથી વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. ...
10
11

વાસ્તુદોષને દૂર કરતો દિવ્ય છોડ

રવિવાર,જાન્યુઆરી 29, 2017
ગૃહદોષ હોય કે વાસ્તુદોષ તેને દૂર કરવા માટે લોકો કેવા કેવા ઉપયો કરે છે. પરંતુ માહિતગારોની વાત માનીએ તો છિંદવાડા જિલ્લાના સો ટકા આદિવાસી વસ્તીવાલા પાતાલકોટના ગામમાં એક એવો દિવ્ય છોડ જોવા મળે છે, જેની અંદર વાસ્તુદોષના નિરાકરણની બધી ખૂબીઓ જોવા મળે છે. ...
11
12
વાસ્તુ મુજબ ઘરમાં સકારાત્મક ઉર્જાના રહેવાથી બધું સહી રહે છે પણ જો વાસ્તુ મુજબ કોઈ ભૂલ થઈ જાય તો કેટલાક નુકશાન પણ ઉઠાવવું પડી શકે છે ખાસકરીને ઘરમાં પાણીના સ્ત્રોત બનાવતા સમયે અને દીવાર બનાવતા સમયે જો આ વસ્તુઓ પર ધ્યાન ન અપાય તો તમારા હાથમાં આવેલું ...
12
13
વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક રીતે વ્યાપારની તેમની એક જુદી એનર્જી હોય છે. જેનો સહી રીતે પ્રયોગ કરતા પર માણસને તેમના વ્યાપારમાં ક્યારે પૈસાની સમસ્યા નહી આવે. આજે અમે તમને જણાવી રહ્યા છે બિજનેસમાં હમેશા સારા અને ધન બનાવી રાખવા માટે કયાં વેપારીને તેમના ...
13
14
જ્યોતિષ વાસ્તુ અને પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી જ દૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનુ કાર્ય કરે છે. સાવરણી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે.
14
15
ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનથી સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન મળી શકે છે. આ લેખના માધ્યમથી પતિ-પત્નીના સંબંધોથી સંકળાયેલા કેટલક નિયમો વિશે જણાવી રહ્યા છે જે પ્રાકૃતિક પણ ખોટા
15
16
1.તુલસીના છોડને જો ઉત્તર-પૂર્વ બાજુ મુકવામાં આવે તો તે સ્થાન પર અચલ લક્ષ્મીનો વાસ રહે છે. એટલે કે ઘરમાં આવતી લક્ષ્મી ટકી રહે છે . 2 ઘરની પૂર્વ દિશામાં ફૂલના છોડ વગેરે, લીલા ઘાસ, મોસમી ફુલછોડ વગેરે લગાવવાથી તે ઘરમાં ભયાનક રોગોનો પ્રકોપ રહેતો નથી
16
17
મોટાભાગે દરેક ઘરમાં પૂજાસ્થાન હોય છે અને આ અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ડ્રોઈન્ગ રૂમમાં ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ પણ મૂકી શકાય. -ઘરના રસોડાને દક્ષિણ પૂર્વ ભાગ અગ્નિ ખૂણામાં બનાવવુ શુભ માનવામાં આવે છે. જો ...
17
18
દુનિયામાં બધા લોકો ધનવાન બનવાની ઈચ્છા રાખીએ છે. તેના માટે તે દિવસ -રાત મેહનત પણ કરે છે પણ પછી તેના મનમુજબ સફળતા નહી મળતી.
18
19
બધાના ઘરમાં કોઈને કોઈ ટૂટેલી ફૂટેલી વસ્તુ હોય જ છે. પણ છતા પણ તેને ફેંકવાને બદલે ઘરના કોઈ ખૂણામાં મુકી દઈએ છીએ. આવી વસ્તુઓથી ઘરની સુંદરતા જ બગાડતી નથી પણ દેવી લક્ષ્મીને પણ નારાજ કરે છે. જો તમારા ઘરમાં આ 10માંથી કોઈ સામાન છે તો નવુ વર્ષ આવતા પહેલા આ ...
19