0
તમે પણ મુકો આ 14 વસ્તુઓ, જેને ઘરમાં રાખવાથી ધન વરસે છે
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2015
0
1
સોમવાર,ફેબ્રુઆરી 16, 2015
વિવિધ સામગ્રીથી બનેલા શિવલિંગનુ મહત્વ જુદુ છે અને તેના દ્વારા તમારી મનગમતી ઈચ્છાઓ પુર્ણ કરી શકાય છે.
ફુલોથી બનેલ શિવલિંગ પુજનથી ભુ-સંપત્તિ પ્રાપ્ત થાય છે.
અનાજથી બનેલ શિવલિંગ સ્વાસ્થ્ય અને સંતાન પ્રદાયક છે.
1
2
મંગળવાર,ફેબ્રુઆરી 10, 2015
ઘરમાં ઘન વૃદ્ધિ માટે ઘણા ઉપાય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં બતાવાયા છે. આ ઉપાયોમાંથી વાસ્તુશાસ્ત્રના મુજબ કેટલાક ઉપાય છે જે ખૂબ જ સરળ છે. તેને કરીને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ઘનવૃદ્ધિનો લાભ લઈ શકે છે.
2
3
શનિવાર,જાન્યુઆરી 10, 2015
ઘર બનાવતી વખતે જાણા અજાણતા એવી ભૂલ થઈ જાય છે જેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉભો થાય છે. જો ઘરનુ નિર્માણ વાસ્તુશાસ્ત્રીની સલાહથી કરાવો છો તો ઘર વાસ્તુ દોષથી મુક્ત થઈ શકે છે. પણ અનેક વાર ઘરની સાજ સજાવટ અને ઘરમાં મુકેલ સામાનોથી પણ વાસ્તુ દોષ ઉભો થાય છે.
3
4
ગુરુવાર,જાન્યુઆરી 8, 2015
અમે અમારા આસ-પાસ ઘણા એવા વિદ્યાર્થિઓ નજર આવે છે. જે હમેશા રમતા રહે છે અને વધારે ભણતાં નજર નથી આવતા પરંતુ પાસ હમેશા સારા નંબરથી હોય છે. એના વિપરીત ઘણા વિદ્યાર્થીઓ હમેશા ભણતા રહે છે પણ તે પછી એના ઓછા નંબર આવે છે કે ફેલ થઈ જાય છે. આ અંતર હોય છે તે ...
4
5
તમે જોયુ હશે કે લોકો પૂજા સ્થાનમાં અથવા કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિકનું નિશાન બનાવે છે. તેની પાછળ માન્યતા છે કે સ્વસ્તિક શુભ અને લાભમાં વધારો કરનારો હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્વસ્તિકનો સંબંધ અસલમાં વાસ્તુ સાથે છે.
5
6
શુક્રવાર,ડિસેમ્બર 12, 2014
ઘરનું નિર્માણ જો સમગ્ર જમીન પર થયુ છે તો આ ઘરમાં રહેનારાઓ માટે હાનિકારક હોય છે. ઘરના કુલ ક્ષેત્રફળમાંથી જેટલો વધુ ભાગ ખુલ્લો રહે એટલો જ ઉત્તમ માનવામાં આવે છે. તેથી ખુલ્લા આંગણના વિકલ્પના રૂપમાં આજકાલ બાલકનીનો પ્રયોગ કરવામાં આવે છે. દરેક વ્યક્તિની ...
6
7
ગુરુવાર,ડિસેમ્બર 11, 2014
1. વેપારની પ્રગતિ માટે લક્ષ્મી, ગણેશ, કુબેર, સ્વસ્તિક, ઓમ, મીન અને શુભ સાઇન(માંગલિક ચિહ્ન) ઘર, દુકાન, ઓફિસના મુખ્યદ્વાર પર સ્થાપિત કરો.
2. દુકાનની શુભ્રતા વધારવા માટે પ્રવેશદ્વ્રારના બન્ને તરફ ગણપતિની મૂર્તિ કે સ્ટીકર લગાવો. એક ગણપતિની દૃષ્ટી ...
7
8
ગુરુવાર,ડિસેમ્બર 11, 2014
કોઈ પણ માણસનનો આજ અને કાલ તેના ધંધા પર ટકેલું હોય છે.કારણ કે તેનાથી જ નેમ અને ફેમ કમાવી શકાય છે. સફલતાના શિખરે પર પહોંચાડવામાં વાસ્તુશાસ્ત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે.એમની દુકાન ,આફિસ કે બીજા વ્યવસાયિક સ્થળને વાસ્તુશાસ્ત્રના મુજબ બનાવો. જેથી તેમની ...
8
9
1. લક્ષ્મીનું પ્રતિક કોડીઓ - પીળી કોડીની દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. થોડી સફેદ કોડીઓને કેસર કે હળદરના પાણીમાં ડૂબાડી તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં આવેલ તિજોરીમાં મુકો. કોડીઓ ઉપરાંત એક નરિયળની વિધિ-વિધાનથી પૂજા કરી તેને ચમકતા લાલ કપડામાં ...
9
10
પૈસાની બચત માટે ઉત્તર દિશાનું વાસ્તુ બરાબર હોવું જરૂરી છે. જે લોકોનુ મકાન પૂર્વમુખી અને ઉત્તરમુખી દ્વાર વાળું હોય છે તે શુભ ગણાય છે. ધન ક્યારેય વાયવ્ય દિશામાં રાખવું જોઇએ નહીં. આ ખૂણામાં રખાયેલ ધન અત્યંત ચંચળ બનીને વપરાય જાય છે. સ્થાયી સંપત્તિ, ...
10
11
વાસ્તુ વિજ્ઞાનનો માનવું છે કે ઘર સિવાય ઘરની આસ-પાસની વસ્તુઓ પણ તમારા ઘર અને ઘરમાં રહેતાલોકોને અસર કરે છે.
આથી ઘરને વાસ્તુ અનૂકૂળ બનાવવાથી કામ ન ચાલે . વાસ્તુની અનૂકૂળતાથી લાભ મેળવવા માટે ઘરમાં મુખ્ય દ્વ્રારના સામે વસ્તુઓને પણ ધ્યાન રાખવું જોઈએ.
11
12
શુક્રવાર,નવેમ્બર 21, 2014
ફેંગશુઈમાં વિંડ ચાઈમને ખુશહાળી લાવતી ધ્વનિ તરંગોનો સાધન માન્યું છે. આ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવામાં ખૂબસૂરત શો પીસ છે. એની ધ્વનિથી ઘરમાં
સુખ્-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.આથી એને લગાવવાથી પહેલા આ વાતોનો ધ્યાન જરૂર રાખો.
1. વિંડ ચાઈમ હમેશા ...
12
13
સંપૂર્ણ બ્રહ્માંડનો આધાર સૂર્ય છે. જેની ઉર્જા આખા બ્રહ્માડને જીવન પ્રદાન કરે છે. સૂર્યની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. આ કારણે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ કે ઉત્તરની દિશાઓને વધુ મહત્વ આપવામાં આવે છે. કારણ કે સૂર્યમાંથી મળનારી સકારાત્મક ઉર્જાનુ મુખ્ય ...
13
14
ઘરની દક્ષિણ દિશા સમ્માન અને સમૃદ્ધિથી સંકળાયેલી છે. વાસ્તુ મુજબ એક ઘર પાંચ તત્વો જળ ,વાયુ ,અગ્નિ પૃથ્વી અને આકાશથી બને છે. અગિન તત્વના વાસ ઘરના દક્ષિણી ભાગમાં હોય છે.
14
15
તમને જાણીને આશ્ચર્ય લાગશે કે એક જ દિવસની સજવટ તમને શ્રીમંત બનાવી શકે છે. પણ આ સત્ય છેકે જો તમે ફક્ત દિવાળીના જ દિવસે વાસ્તુ મુજબ સજાવટ કરી લો તો તમારા પર ધનલક્ષ્મી ખુશ થઈ જશે. આવો જાણીએ વાસ્તુ મુજબ ઘરની સજાવટ
- દિવાળીના થોડા દિવસ પહેલા ઘરના ...
15
16
ઘર જો વાસ્તુદોષથી દૂર હોય તો અઅનેક મુશ્કેલીઓ તમારાથી દૂર થઈ શકે છે. આપણે ઘર તો બનાવીએ છીએ પણ તેમા વાસ્તુદોષો પર વિચાર નથી કરતા.
અહી તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમારા ઘરના માત્ર વાસ્તુદોષ દૂર થવા ઉપરાંત્ર તમારા વંશની ઉન્નતિ પણ થશે.
16
17
પોતાનુ મકાન હોય એવુ સપનુ દરેક વ્યક્તિનું હોય છે. જ્યા તેઓ પોતાનુ ઘર બનાવે છે એ સ્થાનનું વાતાવરણ પર્યાવરણની સ્થાયી અને અસ્થાયી રૂપે રહેનારા પર અસર પડે છે. જીવનને આનંદમય સુખી અને સમૃદ્ધ બનાવવા માટે આમ તો કોઈ નિશ્ચિત ફોર્મુલા નથી. પણ ક્યારેક ખૂબ વધુ ...
17
18
ફેગસૂઈ પદ્ધતિ નકારાત્મક ઉર્જા ખત્મ કરી કે ઓછી કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે. ફેંગશૂઈમાં ઉપાયોગ થતાં નાના-નાના યંત્રોથી વાસ્તુ દોષનો ઉકેલ નિકળે છે.
લાફિંગ બુદ્ધા કે હસતાં બુદ્ધની મૂર્તિ ને સંપન્નતા સફળતા અને સૌભાગ્ય લાવતી માન્યું છે. ...
18
19
પૂજાઘરની સ્થિતિ ઈશાનકોણ માની છે ,મંદિર પૂર્વાભિમુખી હોવું જોઈએ.
પૂજાઘર પૂર્વાભિમુખી કે ઉતરામુખી સારો ગણાય છે ,ભગવાનનો મુખ પૂર્વ તરફ હોવો શુભ ગણાય છે.
પૂજાઘરને નેઋત્યકોણમાં ઘરના પહેલાં માણે , મુખ્યદ્વ્રાર સામે ઢાબા ઉપર રૂમમાં કે ...
19