0
શુ આપ જાણો છો ઘરને ખરાબ નજરથી બચાવવા દુનિયામાં લોકો શુ ઉપાયો કરે છે
શનિવાર,ઑગસ્ટ 9, 2014
0
1
સામાન્ય રીતે જોવાય છે કે બાળકો રમવામાં વધારે રૂચિ રાખે છે અને અભ્યાસથી દૂર ભાગે છે.જો તમારા બાળકોનો પણ આવું છે તો તરત જ એક પોસ્ટર લઈ આવો જેના પર લીલો પોપટના ફોટા હોય .
વાસ્તુશાસ્ત્ર મુજબ ઉતર દિશામાં આ ફોટા લગાવવાથી બાળકોના અભ્યાસનો મન થાય છે ...
1
2
એક બિલ્ડિંગમાં બાલકનીનુ ખૂબ મહત્વ છે. બાલકની મોટાભાગે બેડરૂમ કે અન્ય રૂમ સાથે જોડાયેલ હોય છે. બાલકની બનાવવાનો ઉદ્દેશ્ય હોય છે કે લોકો સહેલાઈથી બેસીને તાજી હવામાં એંજોય કરી શકે. બાલકની એક છત પર નથી હોતી. બાલકની મકાનમાં રહેનારા લોકોને વરસાદ તાપ અને ...
2
3
માછલીઓને તમે સામાન્ય જળીય જીવ માનવાની ભૂલ ન કરશો. માછલીઓમાં એવી શક્તિઓ હોય છે જે ઘરમાં રતેલ વર્તમાન નકારાત્મક ઉર્જાને દૂર કરીને સુખ અને સમૃદ્ધિ લાવે છે.
આ તમને સંકટથી બચાવે છે. આ જ કારણ છે કે વાસ્તુ અને ફેંગશુઈમાં એક્વેરિયમ મતલબ માછલીઘર મુકવાની ...
3
4
શું તમે એવું લાગે છે કે કોઈ તમારાથી ઇર્ષ્યા કરે છે . તમારા ઘણા દુશ્મનો છે.હમેશા અસુરક્ષા અને ડરના વાતાવરણમાં રહો છો .તો ઘરની દક્ષિણ બાજુ પર જો કોઈ જળનો સ્થાન છે તો તેને ત્યાંથી દૂર કરો.
4
5
જે રીતે સમાજમાં મહિલાઓ સામે ક્રાઈમ વધી રહ્યો છે તેમાં મહિલાઓને પોતે સજાગ અને સાવધાન રહેવા જરૂરી છે. અને સાવધાનીની શરૂઆત જો મહિલાઓ તેમના ઘરથી કરે તો આ વધું સારું રહેશે .કારણ કે મહિલાઓ સામે ગુનાનો એક મુખ્ય કારણ ઘરમાં જ હાજર છે.
5
6
1. મોરપીંછને જો મકાનની અંદર હાથવડે ઉપરથી નીચે ફેરવશો તો તમારા ઘરની આસપાસની નકારાત્મક ઊર્જા ઘરથી દૂર થઈ જશે.
2. વાંસળી સૌભાગ્ય અને ભવ્યતાની સૂચક છે. એને ઘરમાં થોડી આડી કરીને કોઈપણ દિશામાં લગાવશો તો ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે .
3. ...
6
7
ભટકશો નહી... ઘરમાં લાવો ખુશી - જીવનમાં અનેકવાર ઉતાર ચઢાવની સ્થિતિનો સામનો કરવો પડે છે. વ્યક્તિ આર્થિક મુશ્કેલી અને માનસિક તણાવને કારણે પરેશાન રહે છે. આવામા કેટલાક લોકો વાસ્તુશાસ્ત્રીને મળે છે તો કેટલાક લોકો જ્યોતિષીઓની સલાહ લે છે.
જો તમે પણ આ ...
7
8
- જમણો કાન ફડકે તો, સારા સમાચાર મળે છે, અને ઈચ્છા પૂર્ણ થાય છે .
- પુરુષોની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ઝપકે તો અશુભ ફળ હોય છે, પરંતુ બંનેને તેનાથી વિપરીત હોય તો શુભ છે.
- કોઈ પણ કાર્ય કરવા જતી વખતે ચા પીવાનુ પુછવામાં આવે તો કાર્ય નિષ્ફળ ...
8
9
માનવીની સમૃદ્ધિમાં ભાગ્ય અને વાસ્તુનો બરાબરીનો સંબંધ હોય છે. દેવી દેવતાઓની પૂજા-પ્રાર્થના અને પ્રયાસો ઉપરાંત માનવીએ એક વધુ વિષય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તે છે તેના ઘર અને દુકાનનું વાસ્તુ. જો વાસ્તુ દોષના કારણે તમે કષ્ટમાં છો, ધનનો અભાવ ...
9
10
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ.
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે.
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો ...
10
11
- મકાનની બહાર વૃક્ષોને લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તે મકાનથી એટલા દૂર લગાડવામાં આવે કે સવારે નવ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી વૃક્ષનો પડછાયો મકાન પર ન પડે.
- પિલરવન ઉત્તરમાં, વટ વૃક્ષ પૂર્વમાં, ગૂલર દક્ષિણમાં અને પીપળો પશ્ચિમમાં તમારા ...
11
12
1. રહેવાસી મકાનમાં વાસ્તુદોષ હોય તો પારિવારિક કે વ્યક્તિગત સંબંધોમાં મતભેદ અને તણાવ ઉતપન્ન થાય છે. વાસ્તુના માધ્યમથી પિતા-પુત્રના સંબધોને મધુર બનાવી
12
13
વાસ્તુની સ્થાપના ગણેશજીની પૂજાના સિવાય અકલ્પનીય છે. ગણેશજી વગરની પૂજાથી શારીરિક માનસિક અને આર્થિક નુકશાન થાય છે. ગણપતિજીની આરાધનાથી તમામ વાસ્તુ દોષો સમાપ્ત કરી શકાય છે. રોજ ગણેશજીનું ધ્યાન કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. ...
13
14
દ્વાદશ નામ: ગણપતિના દ્વાદશ નામનું જે વ્યક્તિ વહેલી સવારે સ્મરણ કરે છે. તેને વિઘ્ન અને અવરોધોનો સામનો કરવો પડતો નથી. . આ નામ છે - ગણપતિ ,વિઘ્નરાજ, લમ્બતુંડ, ગજાનન, દ્વૈમાતુર, હૈરબ, એકદંત, ગણાધિપ ,વિનાયક,ચારુકર્ણ, પશુપાલ અને ભવાત્મજ.
મૂર્તિ : ...
14
15
સૃષ્ટિના આરંભમાં એક ધ્વનિનું ગૂંજન થયુ ૐ અને આખા બ્રહ્માંડમાં આની ગૂંજ ફેલાય ગઈ. આ શબ્દથી ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા પ્રકટ થયા. આથી ૐ ને બધા મંત્રોના બીજ મંત્ર રૂપે અને ધ્વનિયો અને શબ્દો ની જનની કહેવાય છે.
15
16
જો તમને ફૂલછોડ લગાવવાનો શોખ છે તો વાસ્તુની માહિતી પણ જરૂર રાખો. કારણ કે વાસ્તુના નિયમ મુજબ છોડ ન લગાવવાથી ઘરમાં રહેનારા લોકોની આર્થિક, શારીરિક અને માનસિક હાલતને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બાગકામ કરતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે ઝાડ છોડ એવા હોય ...
16
17
- વાસ્તુશાસ્ત્ર કહે છે કે કોઈ પણ નવા ફ્લેટ મકાન કે બંગલામાં પેંટિંગ અને કોઈ કલાકૃતિને સમજ્યા વિચાર્યા વગર ન લગાવો. - ઘરમાં સોનેરી અને મનગમતા પશુ-પક્ષીઓની ચિત્રકારી લગાવવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને ઘનનું આગમન થાય છે. બીજી બાજુ યુદ્ધના ચિત્રો અને ઘેરા ...
17
18
મે કોઈ પણ કામ કરો અને તેમા લાભ મળવા લાગે. પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે તો એવુ કહેવાય છે કે તમારા ઘરમાં લક્ષ્મીનો નિવાસ છે. લક્ષ્મી માતા તમારા ઘરમાં આવી શકે છે અને તમારા ઘરમાં પણ સુખ શાંતિ કાયમ રહેશે. પણ એ માટે સૌથી જરૂરી છેકે તમે ગમારા ઘરનુ ...
18
19
બુધવાર,જાન્યુઆરી 22, 2014
આપણે નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તુશાંતિ કરીએ છીએ. એ માટે ઘરમાં હોમ હવન યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો કરીએ છીએ. આવી રીતે વાસ્તુશાંતિ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. વાસ્તુશાંતિ કર્યા પછી ઘરનો શુભ પ્રભાવ આપણી પર પડે છે. તે કારણે આપણા ...
19