Hanuman Jayanti 6

મંગળવાર, 7 એપ્રિલ 2026
0

હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે

સોમવાર,એપ્રિલ 11, 2016
0
1
હિન્દી પંચાગ મુજબ શુક્રવારે 22 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. આ દિવસે કરવામાં આવેલ હનુમાનજીના ઉપાયોથી બધી પરેશાનીઓ અને દરિદ્રતા દૂર થઈ શકે છે. અહી જાણો હનુમાન જયંતી પર કરવામાં આવતા 15 વિશેષ ઉપાય... હનુમાનજીની મૂર્તિ પર તલના તેલમાં સિંદૂર મિક્સ ...
1
2
રામ ભક્ત હનુમાન ખોબ બુદ્ધિમાન , તાકતવર અને વિદ્યાવાન છે. તેના પાસે અસીમિત શક્તિઓ છે. હનુમાન શ્રીરામથી પ્રેમ કરે છે. રામને એ પોતાના વામી અને પોતે એના સેવન ગણે છે. દેવી સીતા તેને પોતાન પુત્ર માનતી હતી.
2
3
ઘરની પવિત્રતા માટે હનુમાન જયંતી પર અને પછી નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારના રોજ હનુમાન મંદિર જાવ અને સુંદરકાંડનો પાઠ કરો. ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્રનો ...
3