0
Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
0
1
બુધવાર,ફેબ્રુઆરી 19, 2025
શિવરાત્રીના દિવસે શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરવાની પણ માન્યતા છે.
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 14, 2025
Mahashivratri 2025: મહાશિવરાત્રીનો તહેવાર આ વર્ષે 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું તફાવત છે.
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
Maha Shivratri Date: મહાશિવરાત્રિની વિશેષ ધાર્મિક માન્યતા હોય છે. આ દિવસે પૂરા મનોભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. જાણો આ મહિને ક્યારે કરવામાં આવશે મહાશિવરાત્રિનુ વ્રત
3
4
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Maha Shivratri 2025 Lucky Zodiac: વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ પર દુલભ સંયોગ બનવા જઈ રહ્યો છે.. આ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ શુભ સંયોગ 3 રાશિઓ માટે એકદમ શુભ અને લાભકારી છે.
4
5
બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
Mahakumbh 2025: મહા કુંભ દરમિયાન માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ કરવામાં આવી રહ્યું છે. આજે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે
5
6
સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી ...
6
7
સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
મહાશિવરાત્રી પર કેવી રીતે કરીએ વ્રત અને પૂજન, વાંચો 10 ખાસ વાતોં Shivratri puja vidhi
7
8
સોમવાર,ફેબ્રુઆરી 10, 2025
મહાકુંભ માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે જેના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઈ છે. ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. જો તમે પણ જતા હોવ તો સાવધાની સાથે જાવ.
8
9
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
Bhutan King In Mahakumbh: ભૂતાન કિંગ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુકે આજે (4 ફેબ્રુઆરી) પ્રયાગરાજમાં ડુબકી લગાવી. આ દરમિયાન તેઓ કેસરિયા કપડામાં જોવા મળ્યા.
9
10
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગભગ એક કલાકનો મહાકુંભ નગરમાં કાર્યક્રમ પ્રસ્તાવિત થયો છે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર કાળમાં પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ પીએમ મોદી સંગમના કિનારે ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓની સુખાકારી ...
10
11
મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિને કારણે, કેટલીક રાશિઓને શુભ ફળ મળી શકે છે. આવો જાણીએ તેના વિશે..
11
12
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
Maha Kumbh Stampede Prayagraj - પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવાર-બુધવાર દરમિયાન રાત્રે ફક્ત સંગમ પર જ નહી પણ ઝુંસીમાં પણ નાસભાગ મચી હતી.
12
13
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
પ્રયાગરાજમાં મહાકુંભનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અહીં એક છોકરી ટુવાલમાં લપેટીને સંગમમાં ડૂબકી મારવા આવી હતી.
13
14
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
Basant Panchami 2025: વસંત પંચમીની સાથે જ વસંત ઋતુનુ આગમન માનવામાં આવે છે. માન્યતા મુજબ વસંત પંચમીના દિવસે વિદ્યા અને વાણીની દેવી મા સરસ્વતી (Ma Saraswati) નો પ્રાગટ્ય થયુ. કેલેન્ડર મુજબ, વસંત પંચમી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં ...
14
15
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
Mahakumbh 2025: મમતા કુલકર્ણીને કિન્નર અખાડાએ તાજેતરમાં જ મહામંડલેશ્વર બનાવી હતી. ત્યારબાદથી સતત વિરોધ થઈ રહ્યો હતો. હવે અખાડાની સંસ્થાપક અજય દાસે પૂર્વ અભિનેત્રીને આ પદ અને અખાડામાંથી બહારનો રસ્તો બતાવી દીધો.
15
16
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
28 જાન્યુઆરીની મોડી રાત્રે પ્રયાગરાજના સંગમ નોઝ વિસ્તારમાં ભગદડ મચવાથી હડકંપ મચી ગયો. સરકારના મુજબ આ દુર્ઘટનામાં 30 લોકોનુ મોત થયુ. આવો જાણીએ મહાકુંભમાં કેમ મચી ભગદડ ? કયા ઓફિસરોથી થઈ ચુક.
16
17
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
વસંત પંચમી પર ટ્રેડિશનલ લુક મેળવવા માટે આ ડિઝાઇનર પીળા સૂટ શ્રેષ્ઠ રહેશે, તેને આ રીતે સ્ટાઇલ કરો
17
18
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
ઝારખંડના એક પરિવારે બુધવારે દાવો કર્યો હતો કે તેમને પ્રયાગરાજના કુંભ મેળામાં તેમનો એક ખોવાયેલ સંબંધી મળી ગયો છે અને આ સાથે જ તેમના સંબંધીઓની 27 વર્ષની લાંબી શોધ હવે સમાપ્ત થઈ ગઈ છે. ખોવાયેલા સ્વજનો ગંગાસાગર યાદવ હવે 65 વર્ષના છે
18
19
બુધવાર,જાન્યુઆરી 29, 2025
મહાકુંભમાં નાગા સાધુઓ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. કારણ તેમની રહસ્યમય દુનિયા અને તેમની જીવનશૈલી છે. કોઈને ખબર નથી કે તેઓ કુંભમાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આવી સ્થિતિમાં, ચાલો તેમના વિશે થોડી વધુ માહિતી આપીએ...
19