0
જન્માષ્ટમીમાં ધાણાની પંજરીનો પ્રસાદ, જાણો બનાવવાની Recipe
મંગળવાર,ઑગસ્ટ 6, 2024
0
1
હવે તિરંગાને રાત્રે પણ ફરકાવી શકાશે. કેંદ્ર સરકારે ફ્લેગ કોડમાં ઘણા ફેરફાર કર્યા છે. હકીકતમાં કેંદ્ર સરકાર અમૃત મહોત્સવ હેઠણ 13 થી 15ની વચ્ચે "હર ઘર તિરંગા" કાર્યક્રમની શરૂઆત કરી રહી છે. તેને ધ્યાનમાં રાખતા ઝંડો ફરકાવવાના નિયમોમાં ફેરફાર કરાયો છે. ...
1
2
Krishna Janmashtami 2024: ભગવાન કૃષ્ણ એવા ભગવાન છે જેમણે બાળપણથી જ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું હતું. બાળકના રૂપમાં તેમણે અધર્મીઓને પાઠ ભણાવ્યો હતો, સાથે સાથે માખણની ચોરી કરીને અને ઘડા તોડીને પોતાની હરકતોથી બ્રિજના લોકોના હૃદયમાં ...
2
3
Sawan Mangalwar: ભગવાન શિવનો પ્રિય મહિનો સાવન, સોમવાર, 22 જુલાઈ 2024 થી શરૂ થયો છે અને 19 ઓગસ્ટ 2024 ના રોજ સમાપ્ત થશે. સાવનનો આખો મહિનો પૂજા, ઉપવાસ વગેરે માટે ખૂબ જ શુભ છે. આ ઉપરાંત સાવનને હિંદુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો પણ માનવામાં આવે છે.
3
4
Shravan no pehlo divas : ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ 5 ઓગસ્ટ થી શરૂ થઈ રહ્યો છે. પહેલા જ દિવસે અનેક શુભ યોગો બનવાને કારણે તેનું મહત્વ વધી ગયું છે. આવો જાણીએ આ દિવસે કયા શુભ સંયોગો બની રહ્યા છે.
4
5
તમારા દુઃખ માટે દુનિયાને દોષ ન આપો. તમારા મનને સમજાવો કે તમારા મનમાં પરિવર્તન એ તમારા દુ:ખનો અંત છે.!!
5
6
શ્રાવણ મહીનામાં ઘરમાં લગાવો આ એક છોડ, જીવનભર ધનવાન રહેશો! ચારેબાજુ લાભ થશે
6
7
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુ. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરત-જીવરતની કથા આ પ્રમાણે છે.
7
8
Janmashtami 2024 - સનાતન પરંપરામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્ર અને વૃષ રાશિના ચંદ્રમાં માં થયો હતો. આવામાં દુનિયાભરના કૃષ્ણભક્ત આ દિવસે કનૈયાના નામ પર વ્રત કરે ...
8
9
Raksha Bandhan Not Celebrated : પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોધાણા ગામમાં ગોધનશાપીર દાદાનું મંદિર છે અને ગ્રામજનોને પણ દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે.
9
10
Shravan 2024 Somwar Upay: 5 ઓગસ્ટ, 2024 ના રોજ શ્રાવણના પ્રથમ સોમવારે ઉપવાસ કરવામાં આવશે. આ દિવસે દેવાધિ દેવ મહાદેવની વિશેષ કૃપા મેળવવા અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય.
10
11
1 તિરંગો જ આન છે
તિરંગો જ શાન છે
અને તિરંગો જ
હિન્દુસ્તાનીઓની ઓળખ છે
સ્વતંત્રતા દિવસની શુભેચ્છા
11
12
Vrat Recipe- બટાકાનો શીરો
12
13
Krishna bhagwan ka Pasad- 26 ઓગસ્ટ સોમવારે કૃષ્ણનો જનમદિવસા ઉજવાશે. મથુરા અને વૃંદાવનમાં બાળ-ગોપાલને હિંડોળામાં બેસાડીને 56 પ્રકારના ભોગ લગાવીને તેમની આઠ સમયે પૂજા કરાશે. આવો જાણીએ કે ભગવાન બાળ ગોપાલને કયુ ભોગ લગાવવામાં આવે છે અને કઈ પ્રસાદ અર્પણ ...
13
14
જન્મોનુ આ બંધન છે
સ્નેહ અને વિશ્વાસનો
વધુ ગાઢ થઈ જાય છે આ સંબંધ
જ્યારે બંધાય છે તાંતણો પ્રેમનો
હેપી રક્ષાબંધન
14
15
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.
15
16
ધાર્મિક ગ્રંથોમાં સુખ-સમૃદ્ધિ ધન પ્રાપ્તિ માટે અથવા જો તમારુ કોઈ મહત્વપૂર્ણ કાર્ય રોકાયેલુ છે તો તમે એક સરળ પરંતુ અત્યંત પ્રભાવશાળી ઉપાયો બતાવ્યા છે જેને તમે અપનાવી શકો છો
16
17
Sawan Prasad Recipe: શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બનાવો પંચામૃત
17
18
Womens DoNot Wear Clothes In Himachal Pradesh-આસ્થાનો સૌથી પવિત્ર માસ શ્રાવણનો પ્રારંભ થયો છે. આવી સ્થિતિમાં જે લોકો (હિન્દુ) ધર્મનું પાલન કરે છે તેઓ તેમની પરંપરાઓ અનુસાર આ પવિત્ર મહિનામાં ઘણી પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓનું પાલન કરે છે
18
19
Shivling Puja Niyam: શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે? આજે આપણે એ પણ જાણીશું કે મહિલાઓ શિવલિંગની પૂજા કેવી રીતે કરી શકે છે.
19