0
Guru Purnima- ગુરુ પૂર્ણિમા વિશે પંક્તિઓ
મંગળવાર,જુલાઈ 8, 2025
0
1
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને ...
1
2
જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે
2
3
અષાઢ મહિનાના છેલ્લા દિવસે પૂર્ણિમા હોય છે, જેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ, આ વખતે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈ 2024, રવિવારના રોજ હશે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, ગુરુ પૂર્ણિમાનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ...
3
4
ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. 'ગુરુ' શબ્દનો અર્થ થાય છે - જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ગુરુ ...
4
5
એક સમયે, એક પંડિત કાશીમાં ઘણા વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પોતાના ગામ પાછો ફર્યો. આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયું કે તે કાશીથી શિક્ષિત થઈને પાછો ફર્યો છે અને ધર્મ સંબંધિત કોઈપણ કોયડો ઉકેલી શકે છે. તેની ખ્યાતિ સાંભળીને એક ખેડૂત તેની પાસે આવ્યો ...
5
6
ગૌરી વ્રત એક ખાસ હિન્દુ વ્રત છે જે મોટેભાગે ગુજરાતમાં યુવતીઓ કરે છે. આ વ્રત માતા ગૌરી ને સમર્પિત છે. તેનાથી સારો પતિ મેળવવો અને શિવ-પાર્વતી જેવા સારા લગ્નની કામના માટે રાખવામાં આવે છે.
6
7
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
7
8
Ashadhi Bij શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27 જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27 જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ ...
8
9
Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે આ એક દિવ્ય ઉત્સવ છે. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલી છે
9
10
Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages: આખા દેશમાં 10 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનુ વ્રત ઉજવાશે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનુ વ્રત કરે છે. આ વ્રત અખં સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિની ...
10
11
નિર્જલા એકાદશીના પાવન તહેવાર પર શુ મોકલવાનુ વિચારી રહ્યા છો. અહી જુઓ નિર્જલા એકાદશીની શુભકામનાઓ અને સંદેશ ગુજરાતીમાં.
11
12
૨૦૨૭માં યોજાનારા નાસિક કુંભ મેળાની તૈયારીઓએ વેગ પકડ્યો છે. રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાસિક પહોંચ્યા હતા અને વ્યક્તિગત રીતે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી જેમાં ૧૩ અખાડાઓના અગ્રણી પ્રતિનિધિઓ, ...
12
13
આ વર્ષે 27 મે 2025 ના રોજ શનિ જયંતિ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ જેઠ મહિનાની અમાસ તિથિના રોજ સૂર્ય અને છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો
13
14
આજે શનિ જયંતિ છે અને આ શુભ દિવસ પર શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક કાર્ય તમારે કરવા જોઈએ. આ કાર્યોને કરવાથી શનિ પ્રસન્ન થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા તમને મળે છે..
14
15
Shani Jayanti: શનિ જયંતિનો દિવસ આ રાશિઓ માટે ખાસ છે જે શનિની સાડેસાતી અને ઢૈયાથી પીડિત છે. ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ છે અને તેઓ શનિના અશુભ પ્રભાવથી પોતાને બચાવવા માટે કયા ઉપાય કરી શકે છે.
15
16
Buddha Purnima Wishes 2025: આ વખતે 12 મે 2025 ના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવાય રહી છે. આ દિવસે મુખ્ય રૂપથી ભગવાન બુદ્ધનુ સ્મરણ અને પૂજા પાઠ, હવન અને દાન-દક્ષિણા જેવા પુણ્ય કાર્ય કરવામાં આવે છે.
16
17
હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે ગાયત્રી જયતિ ઉજવાય છે. આ જ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે. આ દિવસે ગાયત્રીની વિધિ વિધાનથી પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
17
18
ગુજરાતના પ્રવાસ સ્થળો વિશે જાણવા માટે
શિવરાજપુર બીચ, shivrajpur beach, પીરોટન બેટ, Pirotan island, saputara, કૈલાશ માનસરોવર યાત્રા, Kailash mansarovar yatra, Diu, દીવ
18
19
Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે ખરીદીની સાથે, કેટલાક ઉપાયો પણ તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
19