હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસના દિવસે ગાયત્રી જયતિ ઉજવાય છે. આ જ દિવસે નિર્જલા એકાદશી પણ ઉજવાય છે. આ દિવસે ગાયત્રીની વિધિ વિધાનથી પૂજા સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.
ૐ ભૂર્ભુવ: સ્વ તત્સવિતુવરિણ્યં
ભર્ગો દેવસ્ય: ધીમહી ધિયો યો ન: પ્રચોદયાત
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા
ગાયત્રી માતાના પાંચ મુખ અને દસ ભુજાઓ છે તેમના ચાર મુખ ચાર વેદોના પ્રતિક માનવામાં આવે છે. અને તેમનુ પાંચમુ મુખ સર્વશક્તિમાન શક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. ગાયત્રી મંત્રનો જાપ સવારે જ નહી પણ બપોરે અને સાંજે પણ કરી શકાય છે.
1 હિન્દુ સંસ્કૃતિની જન્મદાત્રી
બધી વેદોની માતા જ્ઞાનદાયિની
માં ગાયત્રી જયંતીની અનંત શુભેચ્છા
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા
જેવી રીતે ગંગા શરીરના પાપોને ધોઈને
તન મનને નિર્મલ કરે છે
એ જ રીત ગાયત્રી રૂપી બ્રહ્મ ગંગાથી
વ્યક્તિની આત્મા પવિત્ર થઈ જાય છે
ગાયત્રી જયંતીની શુભેચ્છા
3. તમને બધાને વેદમાતા
ગાયત્રી જયંતીની શુભેચ્છા
જગત જનની માતા આપણા
બધા પર પોતાની કૃપા બનાવી રાખે
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા
4. ૐ ભૂર્ભુવ: સ્વ તત્સવિતુવરિણ્યં
ભર્ગો દેવસ્ય: ધીમહી ધિયો યો ન: પ્રચોદયાત
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા
5. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ
ત્રિદેવોની આરાધ્ય
દેવમાતા અને વેદમાતા
ગાયત્રી જયંતીની બધાને શુભકામનાઓ
6. વેદોની માતા, વેદો દ્વારા સ્તુત,
બુદ્ધિ અને મેઘાને આપનારી અને
દ્વિજત્વ પ્રદાન કરનારી માં ગાયત્રીને નમન
ગાયત્રી જયંતિની હાર્દિક શુભેચ્છા