0
Makar Sankranti 2021: મકર સંક્રાતિના બીજા દિવસે પ્રગટાવો દિવો, બીમારી અને શત્રુઓથી મળશે મુક્તિ
શુક્રવાર,જાન્યુઆરી 15, 2021
0
1
શુક્રવાર,જાન્યુઆરી 15, 2021
એક સ્ત્રીનો પતિ જેમાં તેનામાં 3 ગુણો જોવા મળે છે, તે ચોક્કસપણે ધનિક બને છે
જો તમે પુરુષ અથવા સ્ત્રી હો, તો તમારું મન સ્વચ્છ છે, તમારું શુદ્ધિકરણ નિશ્ચિત છે, તમારી પાસે સખત મહેનત, સખત મહેનત અને સત્ય છે, નસીબ તેજસ્વી છે, તમને પૈસા મળે છે, પરંતુ તે પણ ...
1
2
મંગળવાર,જાન્યુઆરી 12, 2021
અમાવસ્યાએ સૂર્ય અને ચન્દ્રનું મિલન થાય છે અને બન્ને એક જ રાશિમાં પ્રવેશ કરે છે . જ્યોતિષની નજરે ચન્દ્ર્માને મનનો કારક દેવ માન્યો છે. અમાવસ્યાની રાતે ચન્દ્રમા લુપ્ત થઈ જાય છે. જે જાતકોની નકારાત્મક વિચારધારા હોય છે એવા જાતકો પર નકારાત્મક શક્તિયા ...
2
3
મંગળવાર,જાન્યુઆરી 12, 2021
નવા વર્ષની પ્રથમ અમાવસ્યા એટલે કે દર્શ અમાવાસ્યા 12 જાન્યુઆરી 2021 ને મંગળવારે આવી રહી છે. અમાવસ્ય તિથિ 12 જાન્યુઆરીની બપોરે 12.22 થી શરૂ થશે અને અમાવસ્યા તિથિ 13 જાન્યુઆરી બુધવારે સવારે 10.30 વાગ્યે સમાપ્ત થશે.
3
4
મંગળવાર,જાન્યુઆરી 12, 2021
કળયુગમાં માત્ર હનુમાનજીના નામ માત્રથી જ વ્યક્તિના કષ્ટ દૂર થઈ જાય છે. કહેવાય છે કે- ‘કળિયુગ કેવલ નામ અધારા, સુમિર-સુમિર નર ઉતરહિં પાર. ભગવાન રામે ભક્તોની રક્ષા અને તેમના કલ્યાણ માટે હનુમાનજીને પૃથ્વી લોકમાં વાસ કરવા માટે કહ્યું હતું. ત્યારથી ...
4
5
મંગળવાર,જાન્યુઆરી 12, 2021
પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તિથિને પોષ અમાવસ્યા (Paush Amavasya 2021) કહે છે. પોષ મહિનાની આ અમાવસ્યાનુ શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવ્યુ છે. હિંદુ ધર્મની માન્યતાઓ મુજબ, આ દિવસે દાન-સ્નાનનુ વિશેષ મહત્વ છે. પોષ અમવસ્યાનુ શુભ મુહૂર્ત (shubh muhurt) પર ...
5
6
સોમવાર,જાન્યુઆરી 11, 2021
વાર પ્રમાણે સટીક શુભ ઉપાય, મનમુજબ ધન જોઈએ તો રોજ જરૂર અજમાવો..
જો તમે અઠવાડિયાના કેટલાક ખાસ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આ નિમ્ન ઉપાયની સાથે તમારા દિવસની શરૂઆત કરવી. આ ઉપાયથી તમારા કાર્યની સફળતાના યોગ મજબૂત થશે.
6
7
રવિવાર,જાન્યુઆરી 10, 2021
સાંઈ બાબા કોણ છે ? શુ તેઓ ભગવાનના અવતાર છે કે પછી કોઈ સાધારણ મનુષ્ય જેને લોકોએ ભગવાન બનાવી દીધા છે. આ સવાલ ઉઠવાનું કારણ એ છે કે દ્વારકા
શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. જેમા તેમણે કહ્યુ કે શિરડીના સાંઈ ...
7
8
રવિવાર,જાન્યુઆરી 10, 2021
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | ...
8
9
રવિવાર,જાન્યુઆરી 10, 2021
રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે. દર રવિવારે સૂર્ય ઉપવાસ કરવાથી વ્રત કરનાર વ્યક્તિ નોકરીમાં ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મેળવે છે. આ સિવાય રવિવારે ઉપવાસ કરવાથી તમને આંખ અને ત્વચાના રોગોથી મુક્તિ મળે છે.
9
10
જયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે.
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય....
લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય....
ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....
10
11
સફલા એકાદશી આજે એટલે કે 09 જાન્યુઆરી, 2021 ના રોજ છે. આ વર્ષની પ્રથમ એકાદશી છે. હિન્દુ કેલેન્ડર મુજબ, પોષ મહિના, કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સફલા એકાદશીના દિવસે, જે લોકો વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની ...
11
12
શુક્રવાર,જાન્યુઆરી 8, 2021
પોષ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 2021 માં સફલા એકાદશી નવ જાન્યુઆરીના રોજ શનિવારે આવી રહી છે. પોષ મહિનામાં પડવાને કારણે આને પોષ એકાદશી પણ કહે છે આ દિવસે ભગવાન વિષ્ણૂની પૂજા કરવાનુ વિધાન છે.
12
13
શુક્રવાર,જાન્યુઆરી 8, 2021
મિત્રો ધનવાન બનવા કોણ નથી માંગતુ. એ માટે લોકો કશુ પણ કરવા તૈયાર રહે છે. પણ યાદ રાખજો જે ધન નસીબ અને મહેનતથી મળે છે એ જ ધન ફળે છે. મા લક્ષ્મી ને ધનની દેવી માનવામા આવે છે. માતા લક્ષ્મીનુ
13
14
શુક્રવાર,જાન્યુઆરી 8, 2021
લક્ષ્મી પવિત્રતા અને સાત્વિકતાના પ્રતીક છે. મહાલ્ક્ષ્મી પવિત્ર ઉદ્દેશ્ય , પરિશ્રમ અને મન સાથે સમાજ-હિતને ધ્યાનમાં રાખતા અર્જિત સંપત્તિ કે ધનની દેવી છે.
14
15
ગુરુવાર,જાન્યુઆરી 7, 2021
દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી.
આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ.
15
16
જ્યોતિષ મુજબ બુધવારનો સ્વામી બુધ ગ્રહ છે જે બુદ્ધિ, ડહાપણ, સંદેશાવ્યવહાર, વાણી વગેરેનું પરિબળ છે. બુધવારે ભગવાન ગણેશ અને બુધની પૂજા કરો શાંતિનાં પગલાં લઈને બુધ ગ્રહોની કુંડળીમાં બળવાન બને છે અને વતનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. પરંતુ બુધવારે કેટલાક ...
16
17
મંગળવાર,જાન્યુઆરી 5, 2021
શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણે દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે કળયુગમાં હનુમાનજીની પૂજાથી બધા દુખ દૂર થઈ શકે છે. બજરંગ બલીની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવાયા છે. તેને ...
17
18
ધાર્મિક માન્યતા અનુસાર, સોમવારનો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે, તેથી આ દિવસે શિવજી માટે સોમવારનું વ્રત રાખવામાં આવે છે. જ્યોતિષ મુજબ સોમવાર એ ચંદ્ર ગ્રહનો દિવસ છે. આ દિવસે ચંદ્ર ગ્રહની શાંતિ માટે ઉપાય કરવામાં આવે છે. સોમવારે ભગવાન શિવને લગતા ...
18
19
પૂજાના અંતમા આરતી કરવામાં આવે છે. જ્યોતિષનુ માનીએ તો પૂજાના અંતમા આરતી એટલા માટે કરવામાં આવે છે જેથી ભગવાન પાસે પૂજા દરમિયાન દરેક ભૂલ માટે ક્ષમા માંગી શકાય. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવો ઉપાય જેના દ્વારા તમારા બધા બગડેલા કામ બનવા માંડશે. આ ...
19