0
સૂતા પહેલા પીવો આ 9 ડ્રિંક, પેટની ચરબી ઘટવા માંડશે
બુધવાર,ઑક્ટોબર 25, 2017
0
1
રસોડામાં કામ કરતી વખતે, ફટાકડાથી સ્કિન દઝાતા જ તેના પર પાણી નાખવાનુ કહેવામાં આવે છે જે બિલકુલ ખોટુ છે. તેને બદલે દઝાય જતા આ નુસ્ખા અપનાવશો તો જલ્દી રાહત મળશે.
હળદર - જે સ્થાન પર ત્વચા દઝાય ગઈ છે ત્યા હળદર અને પાણીનુ ઘટ્ટ પેસ્ટ બનાવીને લગાવી લો. ...
1
2
કોલ્સ્ટ્રોલ ઓછુ કરવા - આખા ધાણાને રાતે પલાળી સવારે એ પાણી પી જાવ અને ધાણાને પણ ચાવી જાવ. આવુ કરવાથી કોલેસ્ટ્રોલનુ લેવલ ઓછુ થશે. એસીડીટીમાં રાહત માટે - દસ દસ ગ્રામ લીલા નારિયળનો ટુકડો, ખસખસ અને સફેદ ચંદનને અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખો, સવારે આ પાણી ...
2
3
આજકાલ દરેક 5માંથી 3 લોકો આંખોની રોશની ઓછી થવાને કારણે પરેશાન છે. મોટી વયના લોકો જ નહી પણ નાના-નાના બાળકો પણ ચશ્મા લગાવેલ જોવા મળે છે. ખાન-પાનમાં પૌષ્ટિક તત્વોની કમી આખો દિવસ મોબાઈલ કે ટીવી જોવાથી પણ આંખોની રોશની નબળી પડવા માંડે છે. ગાજર આંખો માટે ...
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 28, 2017
- સ્કિન ડ્રાય કે નિસ્તેજ લાગે તો જવનો લોટ, હળદર, સરસિયાનુ તેલ પાણીમાં ભેળવી ઉબટન બનાવી લો. રોજ શરીરમાં માલિશ કરી કુણા પાણીથી નાહી લો. દૂધને કેસરમાં મિક્સ કરીને પીવો. રૂપ નીખરી જશે.
- માથાનો દુ:ખાવા થાય તો લવિંગ વાટીને માથા પર તેનો લેપ લગાડવાથી ...
4
5
બુધવાર,સપ્ટેમ્બર 20, 2017
1. ફ્લૂ- જો તમને ફ્લૂ થઈ ગયું હોય તો , આ પેય તમને લાભ આપે છે અને જલ્દી ઠીક થવાની શક્તિ આપે છે.
5
6
સોમવાર,સપ્ટેમ્બર 11, 2017
આજના સમયમાં અમે કલાકો સુધી કંપ્યૂટર અને મોબાઈલ પર કામ કરીને ગાળે છે. જેના કારણે આંખો પર તેનું ગહરો અસર પડે છે. જેનાથી ઘણા પ્રકારના રોગ આંખોમાં થઈ રહ્યા છે. આંખ અમારા શરીરનો અમૂલ્ય અને સંસારને જોવાનો ઉપહાર છે. તેથી અમે આંખોની દેખરેખ કરવામાં બેદરકારી ...
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 8, 2017
ઉનાળાની ઋતુમાં વધારે થી વધારે પાણી પીવું જોઈએ. તમારા શરીરને હાઈડ્રેટ માટે તરળ પદાર્થ ખૂબ જરૂરી છે. પાણીના સિવાય જ્યૂસ અને છ્શ પણ લઈ શકો છો. છાશ તમારી સેહત માટે ખૂબ લાભકારી છે , આ તમને હાઈડ્રેટ રાખવાની સાથે-સાથે હેલ્દી પણ રાખે છે.
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 5, 2017
હાવર્ડ હેલ્થ પબ્લિકેશનના અભ્યાસ મુજબ એક કપ ટામેટાના સૂપમાં 13.3 મિગ્રા. લાઈકોપિન હોય છે જે અનેક બીમારીઓના સારવારમાં લાભકારી છે. કંસલ્ટેંટ ક્રિટિકલ કેયર એંડ ઓબેસિટી ન્યૂટ્રીશિયન સ્પેશલિસ્ટ મુજબ રોજ ટામેટાનુ સૂપ પીવાથી 10 પ્રકારના ફાયદા થાય છે. ...
8
9
પાણીના વગર જીવન શક્ય નથી. સારા આરોગ્ય માટે રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવુ ખૂબ જ જરૂરી છે. આ સાથે જ જો સવારે ખાલી પેટ પાણી પીવામાં આવે તો તેનુ મહત્વ વધી જાય છે. પથારીમાંથી ઉઠતા જ ઓછામાં ઓછા 4 ગ્લાસ પાણી પીવુ જોઈએ. તેનાથી પાચન ક્રિયા ઠીક રહે છે. સાથે જ ...
9
10
આ છે પ્રાકૃતિક માઉથ ફ્રેશનર - 1. ઇલાયચી - ભોજન બાદ, તમે એક ઇલાયચી દાણો ખાઇ શકો છો અને તેને લાંબા સમયના રૂપમાં 20 મિનિટ માટે શ્વાસની વાસ ભગાડવા માટે ચાવી શકો છો. 2. કોથમીરના પાંદડા - ભોજન બાદ દુર્ગંધ દૂર કરવા માટે તમે તાજા કોથમીરના પાંદડા ચાવીને ખાઇ ...
10
11
મોર્ડન લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો જાડાપણાથી પરેશાન થાય છે. જાડાપણા પાછળ અનેક કારણ હોઈ શકે છે. જેવી કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ. લોકો વજન ઓછુ કર્વા માટે અનેક રીત અપનાવે છે. કેટલાક ઘરેલુ ઉપાયથી પણ વજન ઓછુ કરી શકાય છે. લીંબૂ પણ વજન ઓછુ કરવામાં મદદરૂપ છે. ...
11
12
શિયાળામાં શરદી, ખાંસી જેવી સમસ્યાઓ દરેકને રહે છે. ઘણીવાર તમે આ માટે દવાઓ લો છો પણ તેનાથી શરદી સારી થવાને બદલે સુકાય જાય છે. જો તમે કોઈ કારગર ઉપાય શોધી રહ્યા છો તો કિચનમાં મુકેલી હીંગને જરૂર અજમાવો. આયુર્વેદમાં હિંગને શ્વાસ નળીમાં સંક્રમણ, શરદીથી ...
12
13
લીંબૂ પાણીમાં રહેલ અલ્કલાઈન ગુણ બોડીના પીએચ લેવલને બેલેંસ કરે છે અને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવે છે. તેમા વિટામિન્સ, મિનરલ્સ, એંટીઓક્સીડેંટ્સ, ફાઈબર્સ ઉપરાંત બીમારીઓ સામે લડવાની તાકત હોય છે. જાણો બે અઠવાડિયા સુધી રોજ સવારે કુણા પાણીમાં લીંબૂ ...
13
14
થાયમોલ, મેથોલ, કૈફર(કપૂર) ને બરાબર માત્રામાં ભેળવીને તૈયાર 'યુ વાયરલ' ના મિશ્રણના ટીંપાને જો રૂમાલ કે ટીસ્યુ પેપર પર નાંખીને લોકો સુંઘે તો ભીડમાં માસ્ક પહેરીને જવાની કોઈ જરૂરત નથી પડતી.
14
15
જ્યુસને શરીર માટે ખૂબ સારુ માનવામાં આવે છે. તેથી પ્રાકૃતિક ચિકિત્સામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી બીમારીઓની સારવાર થઈ શકે છે. તેમા જુદા જુદા ફળો અને શાકભાજીઓનો રસ આપવામાં આવે છે. જેવા કે કારેલા જાંબુ કે દૂધીના જ્યુસમાં સ્વાદ નથી હોતો. પણ ...
15
16
બ્લેક કોફી હેલ્થ માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. જો આપણે રેગ્યુલર દિવસમાં 2 વાર બ્લેક કોફી પીવીએ છીએ તો તેનાથી વજન ઘટવામાં ખૂબ મદદ મળે છે. સાથે જ તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ, કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય ન્યૂટ્રિએંટ્સ અનેક પ્રકારની હેલ્થ પ્રોબલેમ્બથી ...
16
17
પાઈલ્સ એટલે કે બવાસીર, ખૂબ આપનાર આ રોગ છે. લોકો હમેશા શર્મના કારણે આ રોગને બીજાને જણાવવાથી હિચકિચાવે છે. જો આ રોગને અનજુઓ કરાય
17
18
માથાનો દુ:ખાવો, હાઈ બીપી, લોહીની ઉણપ, જાડાપણું. બેહોશી, શ્વાસની બીમારી, ખાંસી, લીવરની નબળાઈ, પેશાબની બીમારી, ગેસ, કબજીયાત, એસીડીટી, નબળાઈ, આંખની બીમારી, માનસિક રોગ, મહિલાઓને થનારી બીમારીઓ અને શરીરમાં ઉભી થનારી વિવિધ નવી જૂની બીમારીઓને દૂર કરવા માટે ...
18
19
- લાંબી અને ગોળ બંને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્ત અને કફનાશક અને ઘાતુને પુષ્ટ કરનારી હોય છે. - કોલેરા થતા 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ધીરે ધીરે પીઓ. આનાથી મૂત્ર સારુ આવે છે. - દૂધી શ્લેષમા રહિત આહાર છે. તેમા ખનિજ લવણ સારા ...
19