મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

શુ આપનો જન્મ મે મહિનામાં થયો છે ?

ગુરુવાર,મે 17, 2012
0
1
ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, ર૧ મેના રોજ ભારતમાં આંશિક સૂર્યગ્રહણ દેખાશે. આ સૂર્યગ્રહણ કુંડળના આકારનું હશે અને સૂર્યોદય બાદ પૂર્વોત્તર ભારતમાં ખૂબ જ ઓછા સમય માટે દેખાશે.
1
2
- ગુજરાતનો ર૬ જાન્યુઆરીનો ભૂકંપ પણ ગુરુની આ જ ચાલ દરમિયાન આવ્યો હતો. • પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં તબાહી વેરનાર તોફાન અને ચક્રવાત પણ આનું જ પરિણામ. • અલસલ્વાડોરમાં આવેલો ભૂકંપ, અમેરિકાની વિમાન દુર્ઘટના પણ ગુરુના આ ભ્રમણ દરમિયાન જ થયાં હતાં. ગુરુ ...
2
3
સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય 21મેના રોજ દુનિયાને આંશિક સૂર્યગ્રહણનું રોમાંચક દ્રશ્ય દેખાડશે. આ ગ્રહણ આ વર્ષનું પહેલું ગ્રહણ હશે જે ખાસકરીને ભારતના પૂર્વી હિસ્સામાં જોવા મળશે. ઉજ્જૈનની પ્રતિષ્ઠિત જીવાજી વેધશાળાના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાજેન્દ્ર ...
3
4
ખગોળીય ઘટનાઓમાં રસ દાખવનારા લોકો માટે છ મેની રાત કંઇક ખાસ હશે કારણ કે આ રાતે ચંદ્રમા આખા વર્ષ દરમિયાનનો સૌથી વધુ ચમકદાર અને મોટો ચંદ્ર હશે. આ દિવસે પૂનમ છે અને ચંદ્ર ધરતીની સૌથી નજીક પણ હશે.
4
4
5
અક્ષય તૃતીયાના દિવસે કુંભનુ દન અને પૂજન અક્ષય ફળ આપે છે. ધર્મશાસ્ત્રની માન્યતા મુજબ જો આ દિવસે નક્ષત્ર અને યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો હોય તો આના મહત્વમા વધારો થાય છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર અને સૌભાગ્ય યોગની સાથે આવી રહેલ અખાત્રીજ પર આપવામાં આવેલ ...
5
6

તમારી સમસ્યા અને તેનો ઉકેલ

શનિવાર,એપ્રિલ 21, 2012
આર્થિક સમસ્યા દૂર કરવા માટે જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો આ માટે તમારે શુક્રવાર કરવા યોગ્ય રહેશે. 21 શુક્રવાર કરવા, જેમા 9 વર્ષથી નાની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો જો તમે તમારા ઘરમાં કે વેપારમાં લક્ષ્મીની કૃપા થાય તેવુ ઈચ્છતા હોય ...
6
7
યંત્રનું વિધિવત પૂજન કરવાથી અશુભ ગ્રહણ પણ શુભ ફળ દેવા લાગે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો આપને સાડાસાતી કે અઢીયા ચાલી રહી હોય કે કુંડળીમાં શનિ અશુભ હોય તો આવી સ્થિતિમાં શનિયંત્રની પૂજા પ્રતિષ્ઠી કરવાથી અનેક લાભ મળે છે. 21 એપ્રિલના શનિશ્વરી અમાસ છે. ...
7
8
પૌરાણિક માન્યતા છે કે શનિદેવનો જન્મ અમાસ તિથિની શુભ ઘડીમાં જ થયો હતો. એટલે હિન્દુ પંચાગમાં દર મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ ઉપર શનિ ભક્તિ ઘણી સંકટમોચક હોય છે. ખાસ કરીને સાડાસાતી, ઢૈય્યા, મહાદશા કે કુંડળીમાં બનતા શનિના ખરાબ પ્રભાવની અસર દૂર કરવા ...
8
8
9
તમારો જન્મ કોઈપણ વર્ષના એપ્રિલ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ સુંદર, રૂઆબદાર અને હસમુખ હશો. કલાત્મક વસ્તુઓનુ કલેક્શનનો શોખ રાખનારા અને એંડવેચર પસંદ કરનારા હશો. તમારી અંદર એક વિશેષ પ્રકારનુ ઝનૂન જોવા મળે છે. તમે સ્વભાવથી વિચિત્ર ...
9
10
તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય ...
10
11
તમારો જન્મ કોઈપણ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ છે. તમારામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક અંતર્બાધ ક્ષમતા મતલબ ઈંટ્યૂશન પાવર અને બીજી ગ્રહણ કરવાની ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહે છે. ...
11
12
તમે ખાંસી, દમ, કમળો, બ્લડપ્રેશર કે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાતા હોવ તો આમાં રાહત મેળવવાનો એક સરળ માર્ગ એ છે તમે દરરોજ શંખ વગાડો. કહેવાય છે કે શંખનાદ તમારી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શંખથી ...
12
13
આગામી 26મી જાન્યુઆરીની સાંજે ચંદ્ર અને શુક્ર 'એકસાથે' દેખાશે. નેહરુ તારામંડળના ડાયરેક્ટર અરવિંદ પરાંજપેએ જણાવ્યું કે હાલના દિવસોમાં સાંજ પડતા અંધારું થતાં શુક્રને પશ્ચિમી ક્ષિતિજ પર શાનદાર રીતે ચમકતો જોઇ શકાય છે.
13
14
મહામૃત્યુંજય જપનું ઘોર સંકટની અવસ્થામાં વિશેષ મહત્વ છે. વિશેષ રૂપે મૃત્યુંજય કષ્ટમાં તેનુ પારંપારિક અનુષ્ઠાન કરવામાં આવે છે. બાર જયોતિર્લિંગમાં ખાસ જેનુ થોડુ વધુ મહત્વ છે એવા શ્રી મહાકાળેશ્વર ભગવાનનો આ મંત્ર દ્વારા અભિષેક અર્ચન વગેરે કરવામાં આવે છે. ...
14
15

શુ આપનું મકાન આપ માટે ફળદાયી નથી ?

ગુરુવાર,જાન્યુઆરી 12, 2012
હંમેશા વિધ્નહર્તા ગણપતિ ભગવાન બધાની કામના પૂરી કરતા આવ્યા છે. જો તમે નવુ મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છોત અને તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે નિમ્ન ઉપાય અજમાવો. ભગવાન ગણેશ તમારી બધી સમસ્યાઓને દૂર કરીને તમને નવુ મકાન અપાવવામાં જરૂર ...
15
16
ભારે ઉમંગ અને આશાવાદ વચ્ચે આરંભાયેલું વર્ષ-2011 ગજબની ગમગીની સાથે વિદાય થયું છે. બજારે બધાયને ખોટા પાડ્યા છે. વર્ષારંભે લગભગ તમામ બજાર વિશ્લેષકો અને બ્રોકરેજ હાઉસ ડિસેમ્બરના અંતે 21000થી 24000નો સેન્સેક્સ અંદાજતા હતા. માર્કેટ ઉલટું 25 ટકા ગગડી 15450 ...
16
17
નવું વર્ષ..નવી આશાઓ..નવા ઉમંગો..નવો ઉત્સાહ...નવા લક્ષ્ય અને નવા પડકારો. આ બધાનું પરિણામ પરિવર્તન અને પુનરાવર્તન વચ્ચે આવી જાય છે. વ્યક્તિની ગતિ હંમેશા અંધકારથી ઉજાસ તરફની હોય છે. પરંતુ ક્યારેક ઉજાસના ભ્રમમાં વ્યક્તિ દિગ્ભ્રમિત થઈ જતો હોય છે, દિશા પણ ...
17
18
તમારો જન્મ કોઈપણ વર્ષના જાન્યુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ આકર્ષક અને પ્રોફેશનલ છો. ભાગ્યનો ચમકતો સિતારો હંમેશા તમારી સાથે જ રહે છે. તમે તમારા દુ:ખ ક્યારેય પણ કોઈને બતાવતા નથી તેથી જ તો દુનિયા તમને એક ખુશમિજાજ વ્યક્તિના ...
18
19
વર્ષ ર૦૧રમાં ૧લી જાન્યુઆરીની સવારે ધનુ લગ્નમાં સૂર્યનો ઉદય થઇ રહ્યો છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિના ૧૬મા અંશમાં હશે. ચંદ્ર ઉત્તરભાદ્ર નક્ષત્ર મીન રાશિના ૧૪મા અંશમાં હશે. મંગ્રળ ગ્રહ પૂર્વફાલ્ગુની નક્ષત્ર સિંહ રાશિના ર૭મા અંશમાં હશે. બુધ ગ્રહ જ્યેષ્‍ઠા ...
19