Jyotish 2021 16

0

આજનુ રાશિફળ (28/05/2021) - આજે આ 4 રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

શુક્રવાર,મે 28, 2021
0
1
પરિસ્થિતિ સારી છે. સ્વાસ્થ્ય મધ્યમ છે. પારિવારિક સ્થિતિમાં મુશ્કેલી થઈ રહી છે. પૈસૌ હાલ કામ કરી રહ્યો નથી. જીવનમાં એક દ્વિધા છે. પ્રેમ એ આરોગ્યનું માધ્યમ છે. મોઢાના અથવા આંખના રોગથી પરેશાન થઈ શકે છે. બજરંગબલીને પ્રણામ કરો.
1
2
Chandra Grahan 2021- 26 મે ને ચંદ્રગ્રહણ જાણો 12 રાશિઓના ગ્રહણ પર અસર
2
3
મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે
3
4
માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે.
4
4
5
પ્રતિવર્ષ ગ્રીષ્મ ઋતુમાં નૌતપા શરૂ થાય છે. આ વખતે નૌતપા વૈશાખ શુક્લની ચતુર્દશી 25 મે ના રોજ શરૂ થઈને આઠ જૂન સુધી રહેશે. જ્યોતિષ મુજબ શરૂઆતના પાંચ દિવસ વધુ પરેશાની ભર્યા રહેશે. એવુ બતાવાય રહ્યુ છે એ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતા જ ધરતીનુ તાપમાન ઝડપથી ...
5
6
આજે નવા વસ્ત્રોની ખરીદી થશે, સન્માન પ્રાપ્ત થશે. આજે તમે કાર્યક્ષેત્રમાં કર્તવ્યનું પાલન કરશો અને સહકર્મીઓનો સહયોગ મળશે. આજે રોમાન્ટિક અંદાજથી જીવનસાથીને આનંદ મળશે. વિદ્યાર્થીઓ માટે આજ નો દિવસ સારો છે,ગરીબો ને સાલ નું વિતરણ કરવું પુણ્ય મળશે,પરિવાર ...
6
7
મેષ (aries)- આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો. આમ તો અઠવાડિયાના મધ્ય ...
7
8
ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
8
8
9
: આ વર્ષે એટલે કે 2021નુ પ્રથમ ચંદ્ર ગ્રહણ ક્યારે લાગશે, આ સવાલ અનેક લોકોના મનમાં છે અને તેની સાથે જોડાયેલ અનેક પ્રશ્નોના જવાબ શોધવામાં આવી રહ્યા છે આજે અમે તમને તેના વિશે બતાવી રહ્યા છીએ. આ વર્ષનુ પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણીમાના રોજ લાગવાનુ છે. આ ...
9
10
યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કૌટુંબિક સમસ્‍યાઓનું સમાધાન થશે. પ્રતિસ્‍પર્ધામાં વિજય થશે. વેપાર-ધંધા સારા અને લાભપ્રદ આર્થિક લાભની તક મળશે.
10
11
આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કભી ખુશી કભી ગમ જેવો છે. દિવસ દરમિયાન આનંદના સમાચાર મળે તો સાંજ પછી ખૂબ દુઃખના સમાચાર પણ મળે. વિદ્યાર્થીઓ તથા સ્ત્રીઓ માટે ઉત્સાહજનક દિવસ.
11
12
પરિસ્થિતિ સારી છે. સ્વાસ્થ્ય મધ્યમ છે. પારિવારિક સ્થિતિમાં મુશ્કેલી થઈ રહી છે. પૈસૌ હાલ કામ કરી રહ્યો નથી. જીવનમાં એક દ્વિધા છે. પ્રેમ એ આરોગ્યનું માધ્યમ છે. મોઢાના અથવા આંખના રોગથી પરેશાન થઈ શકે છે. ભગવાન શિવની પૂજા કરો.
12
13
તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
13
14
થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું.
14
15
મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ કામ પણ અત્યારે પૂરો કરી શકશો. આમ તો અઠવાડિયાના મધ્ય ...
15
16
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
16
17
બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.
17
18
સૂર્યનો રાશિ પરિવર્તન 14 મે 2021 ના ​​રોજ થશે. સૂર્ય વૃષભમાં સ્થાનાંતર કરશે. આ સૂર્ય પરિવર્તનનો આ દિવસ વૃષભ સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે અક્ષય તૃતીયા સાથે પરશુરામ જયંતિ પણ છે. વૃષભ સંક્રાંતિના દિવસે સુકર્મ અને ધૃતી યોગની રચના થઈ રહી છે. ...
18
19
અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લગ્ન સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
19