0

Nashik Kumbh- નાસિક કુંભના અમૃત સ્નાનની તારીખોની જાહેરાત, ક્યારે શરૂ થશે

સોમવાર,જૂન 2, 2025
0
1
મહાકુંભ 2025 એ ન માત્ર આધ્યાત્મિકતાની નવી ઊંચાઈઓ સર કરી પરંતુ ભવ્યતા અને દિવ્યતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં એક અનોખું ઉદાહરણ પણ સ્થાપ્યું. 45 દિવસ સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં 66 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું અને ઈતિહાસના પાનામાં પોતાનું ...
1
2
13 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં મહા કુંભ મેળો શરૂ થયો હતો અને આ મહા કુંભ આજે મહા શિવરાત્રીના દિવસે સમાપ્ત થઈ રહ્યો છે.
2
3

મહાકુંભ 65 કરોડનો આંકડો પાર

બુધવાર,ફેબ્રુઆરી 26, 2025
65 કરોડનો આંકડો પાર - SSP મહાકુંભ યુપીના પ્રયાગરાજમાં એસએસપી મહાકુંભ રાજેશ દ્વિવેદીએ કહ્યું કે કોઈ આ તક ગુમાવવા માંગતું નથી. આ સ્નાનમાં પ્રયાગરાજ શહેરના લોકો પણ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે
3
4
13 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાના રોજ શરૂ થયેલા મહાકુંભનું આજે છેલ્લું સ્નાન છે. આજે મહાશિવરાત્રી પણ છે, તેથી ગંગા સ્નાનનું ખૂબ મહત્વ માનવામાં આવે છે.
4
4
5
Mahakumbh 2025: મહા કુંભ દરમિયાન માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન આજે એટલે કે 12 ફેબ્રુઆરીએ કરવામાં આવી રહ્યું છે. આજે મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે
5
6
મહાકુંભ માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે જેના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઈ છે. ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. જો તમે પણ જતા હોવ તો સાવધાની સાથે જાવ.
6
7
Bhutan King In Mahakumbh: ભૂતાન કિંગ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુકે આજે (4 ફેબ્રુઆરી) પ્રયાગરાજમાં ડુબકી લગાવી. આ દરમિયાન તેઓ કેસરિયા કપડામાં જોવા મળ્યા.
7
8
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગભગ એક કલાકનો મહાકુંભ નગરમાં કાર્યક્રમ પ્રસ્તાવિત થયો છે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર કાળમાં પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ પીએમ મોદી સંગમના કિનારે ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓની સુખાકારી ...
8
8
9
મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિને કારણે, કેટલીક રાશિઓને શુભ ફળ મળી શકે છે. આવો જાણીએ તેના વિશે..
9
10
Maha Kumbh Stampede Prayagraj - પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવાર-બુધવાર દરમિયાન રાત્રે ફક્ત સંગમ પર જ નહી પણ ઝુંસીમાં પણ નાસભાગ મચી હતી.
10
11
પ્રયાગરાજમાં મહાકુંભનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અહીં એક છોકરી ટુવાલમાં લપેટીને સંગમમાં ડૂબકી મારવા આવી હતી.
11
12
Mahakumbh 2025: મમતા કુલકર્ણીને કિન્નર અખાડાએ તાજેતરમાં જ મહામંડલેશ્વર બનાવી હતી. ત્યારબાદથી સતત વિરોધ થઈ રહ્યો હતો. હવે અખાડાની સંસ્થાપક અજય દાસે પૂર્વ અભિનેત્રીને આ પદ અને અખાડામાંથી બહારનો રસ્તો બતાવી દીધો.
12
13
28 જાન્યુઆરીની મોડી રાત્રે પ્રયાગરાજના સંગમ નોઝ વિસ્તારમાં ભગદડ મચવાથી હડકંપ મચી ગયો. સરકારના મુજબ આ દુર્ઘટનામાં 30 લોકોનુ મોત થયુ. આવો જાણીએ મહાકુંભમાં કેમ મચી ભગદડ ? કયા ઓફિસરોથી થઈ ચુક.
13
14
ઝારખંડના એક પરિવારે બુધવારે દાવો કર્યો હતો કે તેમને પ્રયાગરાજના કુંભ મેળામાં તેમનો એક ખોવાયેલ સંબંધી મળી ગયો છે અને આ સાથે જ તેમના સંબંધીઓની 27 વર્ષની લાંબી શોધ હવે સમાપ્ત થઈ ગઈ છે. ખોવાયેલા સ્વજનો ગંગાસાગર યાદવ હવે 65 વર્ષના છે
14
15
મહાકુંભમાં નાગા સાધુઓ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. કારણ તેમની રહસ્યમય દુનિયા અને તેમની જીવનશૈલી છે. કોઈને ખબર નથી કે તેઓ કુંભમાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આવી સ્થિતિમાં, ચાલો તેમના વિશે થોડી વધુ માહિતી આપીએ...
15
16
Prayagraj Mahakumbh 2025 : યૂપી એટલે કે ઉત્તર પ્રદેશ પોલીસની છબિને સામન્ય રીતે ખરાબ જ પ્રચારિત કરવામાં આવી છે. ફેક એનકાઉંટર, બર્બરતા અને તમામ પ્રકારની યૂપી પોલીસ વિશે કહેવામા આવી છે. પરંતુ પ્રયાગરાજમાં પોલીસને જે ચેહરો સામે આવી રહ્યો છે.
16
17
Maha Kumbh Live Updates: PM મોદીએ બીજી વખત CM યોગી સાથે કરી વાત, બાબા રામદેવ-હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર કર્યું સ્નાન
17
18
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં 2 શાહીસ્નાન થઈ ચૂક્યા છે અને ત્રીજું શાહીસ્નાન 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. શાહી સ્નાનના દિવસે મહાકુંભમાં સ્નાન કરવા ...
18
19
મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે બુધવારે સવારે થયેલી ભાગદોડ પછી ચારેબાજુ ચીસો અને બૂમાબૂમ હતી . ભીડનું દબાણ એટલું બધું હતું કે ભક્તો લાચાર દેખાતા હતા
19