સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
0

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

બુધવાર,ફેબ્રુઆરી 12, 2025
mahakumbh
0
1
મહાકુંભ માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે જેના કારણે પ્રયાગરાજમાં ટ્રાફિક વ્યવસ્થા કથળી ગઈ છે. ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. જો તમે પણ જતા હોવ તો સાવધાની સાથે જાવ.
1
2
Bhutan King In Mahakumbh: ભૂતાન કિંગ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુકે આજે (4 ફેબ્રુઆરી) પ્રયાગરાજમાં ડુબકી લગાવી. આ દરમિયાન તેઓ કેસરિયા કપડામાં જોવા મળ્યા.
2
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગભગ એક કલાકનો મહાકુંભ નગરમાં કાર્યક્રમ પ્રસ્તાવિત થયો છે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર કાળમાં પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ પીએમ મોદી સંગમના કિનારે ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓની સુખાકારી ...
3
4
મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિને કારણે, કેટલીક રાશિઓને શુભ ફળ મળી શકે છે. આવો જાણીએ તેના વિશે..
4
4
5
Maha Kumbh Stampede Prayagraj - પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવાર-બુધવાર દરમિયાન રાત્રે ફક્ત સંગમ પર જ નહી પણ ઝુંસીમાં પણ નાસભાગ મચી હતી.
5
6
પ્રયાગરાજમાં મહાકુંભનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અહીં એક છોકરી ટુવાલમાં લપેટીને સંગમમાં ડૂબકી મારવા આવી હતી.
6
7
Mahakumbh 2025: મમતા કુલકર્ણીને કિન્નર અખાડાએ તાજેતરમાં જ મહામંડલેશ્વર બનાવી હતી. ત્યારબાદથી સતત વિરોધ થઈ રહ્યો હતો. હવે અખાડાની સંસ્થાપક અજય દાસે પૂર્વ અભિનેત્રીને આ પદ અને અખાડામાંથી બહારનો રસ્તો બતાવી દીધો.
7
8
28 જાન્યુઆરીની મોડી રાત્રે પ્રયાગરાજના સંગમ નોઝ વિસ્તારમાં ભગદડ મચવાથી હડકંપ મચી ગયો. સરકારના મુજબ આ દુર્ઘટનામાં 30 લોકોનુ મોત થયુ. આવો જાણીએ મહાકુંભમાં કેમ મચી ભગદડ ? કયા ઓફિસરોથી થઈ ચુક.
8
8
9
ઝારખંડના એક પરિવારે બુધવારે દાવો કર્યો હતો કે તેમને પ્રયાગરાજના કુંભ મેળામાં તેમનો એક ખોવાયેલ સંબંધી મળી ગયો છે અને આ સાથે જ તેમના સંબંધીઓની 27 વર્ષની લાંબી શોધ હવે સમાપ્ત થઈ ગઈ છે. ખોવાયેલા સ્વજનો ગંગાસાગર યાદવ હવે 65 વર્ષના છે
9
10
મહાકુંભમાં નાગા સાધુઓ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. કારણ તેમની રહસ્યમય દુનિયા અને તેમની જીવનશૈલી છે. કોઈને ખબર નથી કે તેઓ કુંભમાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આવી સ્થિતિમાં, ચાલો તેમના વિશે થોડી વધુ માહિતી આપીએ...
10
11
Prayagraj Mahakumbh 2025 : યૂપી એટલે કે ઉત્તર પ્રદેશ પોલીસની છબિને સામન્ય રીતે ખરાબ જ પ્રચારિત કરવામાં આવી છે. ફેક એનકાઉંટર, બર્બરતા અને તમામ પ્રકારની યૂપી પોલીસ વિશે કહેવામા આવી છે. પરંતુ પ્રયાગરાજમાં પોલીસને જે ચેહરો સામે આવી રહ્યો છે.
11
12
Maha Kumbh Live Updates: PM મોદીએ બીજી વખત CM યોગી સાથે કરી વાત, બાબા રામદેવ-હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર કર્યું સ્નાન
12
13
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં 2 શાહીસ્નાન થઈ ચૂક્યા છે અને ત્રીજું શાહીસ્નાન 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. શાહી સ્નાનના દિવસે મહાકુંભમાં સ્નાન કરવા ...
13
14
મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે બુધવારે સવારે થયેલી ભાગદોડ પછી ચારેબાજુ ચીસો અને બૂમાબૂમ હતી . ભીડનું દબાણ એટલું બધું હતું કે ભક્તો લાચાર દેખાતા હતા
14
15
Maha Kumbh Stampedes: પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓનો આનંદ ત્યારે ગમમાં ફેરવાઈ ગયો જ્યારે અચાનક ભાગદોડ મચી ગઈ.
15
16
Kumbh Mela 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે. આવી સ્થિતિમાં, બધા 13 અખાડાઓએ અમૃત સ્નાન રદ કરી દીધું છે
16
17
મહાકુંભ 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમના પવિત્ર જળમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ શ્રદ્ધાળુ ડુબકી લગાવી ચુક્યા છે. મહાકુંભનો આજે 16મો દિવસ છે અને શ્રદ્ધાળુઓનુ ટોળુ અત્યાર સુધી જોવા મળી રહ્યુ છે. ફક્ત આજની સવાર 8 વાગ્યા સુધી 45.50 લાખ ...
17
18
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના મહાસ્નાન માટે તૈયારી યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટ્રૈફિક મેનેજમેંટને લઈને પોલીસ સતત સચેત છે. આવામાં ભીડને મેનેજ કરવા માટે ગાડીઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકોને આસ્થાની ડુબકી ...
18
19
પ્રયાગરાજના રસ્તાઓ મહા કુંભના ત્રીજા સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પર ત્રિવેણીમાં સ્નાન કરવા દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી આવતા ભક્તોની ભીડથી ભરેલા છે. બુધવારે મૌની અમાવસ્યાના દિવસે આઠથી દસ કરોડ લોકો સંગમમાં સ્નાન કરશે તેવો મેળા વહીવટી તંત્રનો અંદાજ છે
19