0
Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
0
1
મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લગભગ એક કલાકનો મહાકુંભ નગરમાં કાર્યક્રમ પ્રસ્તાવિત થયો છે. બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર કાળમાં પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ પીએમ મોદી સંગમના કિનારે ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓની સુખાકારી ...
1
2
મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન 3 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે ગ્રહોની સ્થિતિને કારણે, કેટલીક રાશિઓને શુભ ફળ મળી શકે છે. આવો જાણીએ તેના વિશે..
2
3
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
Maha Kumbh Stampede Prayagraj - પ્રયાગરાજ મહાકુંભમાં મંગળવાર-બુધવાર દરમિયાન રાત્રે ફક્ત સંગમ પર જ નહી પણ ઝુંસીમાં પણ નાસભાગ મચી હતી.
3
4
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
પ્રયાગરાજમાં મહાકુંભનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અહીં એક છોકરી ટુવાલમાં લપેટીને સંગમમાં ડૂબકી મારવા આવી હતી.
4
5
શુક્રવાર,જાન્યુઆરી 31, 2025
Mahakumbh 2025: મમતા કુલકર્ણીને કિન્નર અખાડાએ તાજેતરમાં જ મહામંડલેશ્વર બનાવી હતી. ત્યારબાદથી સતત વિરોધ થઈ રહ્યો હતો. હવે અખાડાની સંસ્થાપક અજય દાસે પૂર્વ અભિનેત્રીને આ પદ અને અખાડામાંથી બહારનો રસ્તો બતાવી દીધો.
5
6
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
28 જાન્યુઆરીની મોડી રાત્રે પ્રયાગરાજના સંગમ નોઝ વિસ્તારમાં ભગદડ મચવાથી હડકંપ મચી ગયો. સરકારના મુજબ આ દુર્ઘટનામાં 30 લોકોનુ મોત થયુ. આવો જાણીએ મહાકુંભમાં કેમ મચી ભગદડ ? કયા ઓફિસરોથી થઈ ચુક.
6
7
ગુરુવાર,જાન્યુઆરી 30, 2025
ઝારખંડના એક પરિવારે બુધવારે દાવો કર્યો હતો કે તેમને પ્રયાગરાજના કુંભ મેળામાં તેમનો એક ખોવાયેલ સંબંધી મળી ગયો છે અને આ સાથે જ તેમના સંબંધીઓની 27 વર્ષની લાંબી શોધ હવે સમાપ્ત થઈ ગઈ છે. ખોવાયેલા સ્વજનો ગંગાસાગર યાદવ હવે 65 વર્ષના છે
7
8
બુધવાર,જાન્યુઆરી 29, 2025
મહાકુંભમાં નાગા સાધુઓ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. કારણ તેમની રહસ્યમય દુનિયા અને તેમની જીવનશૈલી છે. કોઈને ખબર નથી કે તેઓ કુંભમાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આવી સ્થિતિમાં, ચાલો તેમના વિશે થોડી વધુ માહિતી આપીએ...
8
9
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Prayagraj Mahakumbh 2025 : યૂપી એટલે કે ઉત્તર પ્રદેશ પોલીસની છબિને સામન્ય રીતે ખરાબ જ પ્રચારિત કરવામાં આવી છે. ફેક એનકાઉંટર, બર્બરતા અને તમામ પ્રકારની યૂપી પોલીસ વિશે કહેવામા આવી છે. પરંતુ પ્રયાગરાજમાં પોલીસને જે ચેહરો સામે આવી રહ્યો છે.
9
10
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Maha Kumbh Live Updates: PM મોદીએ બીજી વખત CM યોગી સાથે કરી વાત, બાબા રામદેવ-હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર કર્યું સ્નાન
10
11
બુધવાર,જાન્યુઆરી 29, 2025
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં 2 શાહીસ્નાન થઈ ચૂક્યા છે અને ત્રીજું શાહીસ્નાન 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે થવા જઈ રહ્યું છે. શાહી સ્નાનના દિવસે મહાકુંભમાં સ્નાન કરવા ...
11
12
બુધવાર,જાન્યુઆરી 29, 2025
મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે બુધવારે સવારે થયેલી ભાગદોડ પછી ચારેબાજુ ચીસો અને બૂમાબૂમ હતી . ભીડનું દબાણ એટલું બધું હતું કે ભક્તો લાચાર દેખાતા હતા
12
13
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Maha Kumbh Stampedes: પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુઓનો આનંદ ત્યારે ગમમાં ફેરવાઈ ગયો જ્યારે અચાનક ભાગદોડ મચી ગઈ.
13
14
બુધવાર,જાન્યુઆરી 29, 2025
Kumbh Mela 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે. આવી સ્થિતિમાં, બધા 13 અખાડાઓએ અમૃત સ્નાન રદ કરી દીધું છે
14
15
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
મહાકુંભ 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમના પવિત્ર જળમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ શ્રદ્ધાળુ ડુબકી લગાવી ચુક્યા છે. મહાકુંભનો આજે 16મો દિવસ છે અને શ્રદ્ધાળુઓનુ ટોળુ અત્યાર સુધી જોવા મળી રહ્યુ છે. ફક્ત આજની સવાર 8 વાગ્યા સુધી 45.50 લાખ ...
15
16
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના મહાસ્નાન માટે તૈયારી યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહી છે. ખાસ કરીને ટ્રૈફિક મેનેજમેંટને લઈને પોલીસ સતત સચેત છે. આવામાં ભીડને મેનેજ કરવા માટે ગાડીઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. મૌની અમાવસ્યા પર 10 કરોડ લોકોને આસ્થાની ડુબકી ...
16
17
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
પ્રયાગરાજના રસ્તાઓ મહા કુંભના ત્રીજા સ્નાન ઉત્સવ મૌની અમાવસ્યા પર ત્રિવેણીમાં સ્નાન કરવા દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી આવતા ભક્તોની ભીડથી ભરેલા છે. બુધવારે મૌની અમાવસ્યાના દિવસે આઠથી દસ કરોડ લોકો સંગમમાં સ્નાન કરશે તેવો મેળા વહીવટી તંત્રનો અંદાજ છે
17
18
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
છતરપુર રેલવે સ્ટેશન પર મહાકુંભ જનારા મુસાફરોએ ભારે ઉત્પાત મચાવ્યો છે. એવુ બતાવાય રહ્યુ છે કે ટ્રેનના દરવાજા અંદરથી બંધ હતા. જ્યારબાદ પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોએ ટ્રેન પર પત્થરમારો કર્યો. આ દરમિયાન અનેક બારીઓના કાચ પણ તોડી નાખ્યા.
18
19
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
મમતા કુલકર્ણીના કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક પછી એક, સંતો અને ઋષિઓ આના પર વાંધો ઉઠાવી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે કે કોઈ એક દિવસમાં સંત કેવી રીતે બની ગયું. આ ક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાબા રામદેવ પણ આ જ ...
19