0
Israel-Iran War LIVE:હાઈફા અને તેલ અવીવમાં બ્લાસ્ટ, ઈઝરાયલ, બે ઈરાની કમાંડરોને કર્યા ઠાર
શનિવાર,જૂન 21, 2025
0
1
આ જાહેરાતની ક્રિએટિવિટીની દાદ આપવી પડશે. જેણે પણ તેને બનાવી હશે તે ખૂબ જ ક્રિએટિવ માણસ હશે. 2025 નો ધમાકો, જૂની પત્ની લાવો અને નવી લઈ જાવ અને હોમ સર્વિસ જેવા સ્લોગન તેને એક જુદા જ લેવલ પર પહોચાડી દીધુ.
1
2
યોગ ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી સકારાત્મક અસરો કરી શકે છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે 21 જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
2
3
International Yoga Day Quotes 2025: International Yoga Day 2025 Wishes: યોગનો ઉદ્ભવ ઘણા સમય પહેલા ભારતમાં થયો હતો. હવે તે સમગ્ર વિશ્વમાં લોકોને શરીર, મન અને આત્મામાં સારું અનુભવ કરાવવા માટે જાણીતું છે. યોગ કુદરતી રીતે એકંદર સ્વાસ્થ્ય અને તંદુરસ્તી ...
3
4
Longest Day and Shortest Night in India 2025: 21 જૂનના રોજ રાત સૌથી નાની હોવાને કારણે પૃથ્વીની પોતાની ધુરી પર ઝુકાવ અને સૂર્યના ચારે બાજુ તેની પરિક્રમા છે. તેને ગ્રીષ્મ સંક્રાંતિ કહે છે. અહી આ લેખના સંબંધમાં વિસ્તૃત કારણ આપવામાં આવી રહ્યા છે.
4
5
Iran-Israel War: ઇઝરાયલ દરરોજ ફક્ત જેટ ઇંધણ અને હથિયારો પર લગભગ 300 મિલિયન ડોલર(રૂ. 26 અબજ) ખર્ચ કરી રહ્યું છે.
5
6
જગત કે નાથ એટલે કે જગન્નાથ, જેમને મહાપ્રભુ, દારુમૂર્તિ, ચોકકા આંખી, કાલિયા અને બીજા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જો તમે તેમના વિશે નથી જાણતા, તો તેમના વિશે જાણો. ભગવાન જગન્નાથ કળિયુગના દેવતા છે, જે તેમની અધૂરી મૂર્તિથી તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. ...
6
7
હવે રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવા વ્યક્તિ સંજય વર્માનું નામ સામે આવી રહ્યું છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સોનમ 1 માર્ચથી 8 એપ્રિલ દરમિયાન સંજય વર્મા હોટેલ નામના મોબાઇલમાં સેવ કરેલા નંબર પર સતત વાત કરતી હોવાનું ...
7
8
અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજ પાસે થયેલા વિમાન દુર્ઘટના પછી રાજુ પટેલ નામના એક નિર્માણ વ્યવસાયીએ પોતાની ટીમ સાથે તરત ઘટનાસ્થળ પર પહોચીને માનવતાનો પરિચય આપ્યો. તેણે ઘાયલોને બચાવવા માટે સાડીઓ અને ચાદરોનો ઉપયોગ કર્યો અને 70 તોલા સોનાના ઘરેણા અને 80000 ...
8
9
એન્જિનના ગર્જનાથી લઈને સિસ્ટમ ફેલ્યોર સુધી - દરેક અવાજ CVR માં કેદ થાય છે
કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) વિમાનની અંદર થતી દરેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિનો અવાજ રેકોર્ડ કરે છે - પછી ભલે તે એન્જિનનો અવાજ હોય, લેન્ડિંગ ગિયરની હિલચાલ હોય, કોઈ ટેકનિકલ ખામીનો ...
9
10
મેઘાલય પોલીસ ઇન્દોરના રાજા હત્યા કેસમાં સોનમ રઘુવંશી, તેના પ્રેમી અને ત્રણ અન્ય આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આ હત્યા અંગે નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે માહિતી સામે આવી છે કે રાજાની હત્યા કર્યા પછી, સોનમ તેના પ્રેમી રાજ સાથે ઘણા દિવસો સુધી રહી હતી. સોનમ ...
10
11
12 જૂનના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-૧૭૧ અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે ટેકઓફ થયાની થોડી મિનિટો પછી મેઘનીનગરમાં ક્રેશ થઈ ગઈ. બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનરમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો હતા.
11
12
Father's Day 2025 Speech in Gujarat i:15 જૂને ફાધર્સ ડે છે. દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે આખી દુનિયામાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. તે દિવસ નજીક છે. જો તમારે ફાધર્સ ડે નિમિત્તે ભાષણ આપવું હોય, અથવા આ વિષય પર કંઈક કહેવું હોય, તો આ લેખ તમને મદદ ...
12
13
Father's Day 2025 Speech in Gujarat i:15 જૂને ફાધર્સ ડે છે. દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે આખી દુનિયામાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. તે દિવસ નજીક છે. જો તમારે ફાધર્સ ડે નિમિત્તે ભાષણ આપવું હોય, અથવા આ વિષય પર કંઈક કહેવું હોય, તો આ લેખ તમને મદદ ...
13
14
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ કારણે, બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. આ માહિતી કોલેજના ડીન મીનાક્ષી પરીખે આપી હતી. એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 270 લોકોએ જીવ ...
14
15
Happy Fathers Day 2025 Quotes in Gujarati: જો તમે પણ પિતાને સુંદર અને વ્હાલા મેસેજના માઘ્યમથી ફાધર્સ ડે ની શુભેચ્છા આપવા માંગો છો તો અમે તમારી માટે કેટલીક પસંદગીની શાયરીઓ લાવ્યા છીએ.
15
16
Sonam Raghuwanshi News: સચિન રઘુવંશીએ સોનમ પર તેના ભાઈ રાજાની હત્યા અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે સોનમે રાજાના ટ્રેકિંગ શોખનો ફાયદો ઉઠાવીને તેને મેઘાલય લઈ જઈને તેની હત્યા કરી દીધી.
16
17
અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ હવે જાણી શકાશે, કારણ કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેનો ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) અકસ્માતનું રહસ્ય ખોલશે. ગુજરાત ATS એ કાટમાળમાંથી બ્લેક બોક્સ કાઢીને તપાસ ટીમને સોંપી ...
17
18
સોનમ રઘુવંશીએ તેના પતિની હત્યા કેમ કરી? આ પ્રશ્ન સૌથી સ્પષ્ટ છે. જવાબ એ છે કે તેણીએ તેના પ્રેમી રાજ કુશવાહાને કારણે તેની હત્યા કરી હતી. પરંતુ સોનમના ભાઈ ગોવિંદે એક નિવેદન આપ્યું છે કે સોનમ રાજને રાખડી બાંધતી હતી. તેનો નંબર તેના મોબાઇલમાં દીદીના ...
18
19
ભારતમાં, મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં એરલાઇન લાયબિલિટીઝ મોન્ટ્રીયલ કન્વેન્શન, 1999 આંતરરાષ્ટ્રીય નિયમો દ્વારા નક્કી કરવામાં આવે છે. ભારતે આ કન્વેન્શનમાં સાઈન કરી છે.
19