Mahashivratri 3

0

Mahashivratri 2025 : કોણ છે શિવનો પરિવાર ? જાણો ગુપ્ત રહસ્ય

ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
shiv parivar
0
1
શિવરાત્રીના દિવસે શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર લવિંગની જોડી અર્પણ કરવાની પણ માન્યતા છે.
1
2
Mahashivratri 2025: મહાશિવરાત્રીનો તહેવાર આ વર્ષે 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું તફાવત છે.
2
3
Maha Shivratri Date: મહાશિવરાત્રિની વિશેષ ધાર્મિક માન્યતા હોય છે. આ દિવસે પૂરા મનોભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. જાણો આ મહિને ક્યારે કરવામાં આવશે મહાશિવરાત્રિનુ વ્રત
3
4
Maha Shivratri 2025 Lucky Zodiac: વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ પર દુલભ સંયોગ બનવા જઈ રહ્યો છે.. આ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ શુભ સંયોગ 3 રાશિઓ માટે એકદમ શુભ અને લાભકારી છે.
4
4
5
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી ...
5
6
મહાશિવરાત્રી પર કેવી રીતે કરીએ વ્રત અને પૂજન, વાંચો 10 ખાસ વાતોં Shivratri puja vidhi
6
7

શંકર ભગવાન ની વાર્તા

શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
આપણા પ્રિય ભગવાન શિવનો જન્મ થયો નથી, તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તેમના મૂળની વિગતો પુરાણોમાં જોવા મળે છે
7
8
12 jyotirlinga name and place in gujarati આ બાર જ્યોતિર્લીંગના નામ છે- 12 jyotirlinga name and place in gujarati- સોમનાથ, આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ...
8
8
9
Mahashivratri 2025- પંચાંગ અનુસાર વર્ષ 2025માં ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે.
9
10

Shiv Mahimna Stotra - શિવ મહિમા સ્તોત્ર

સોમવાર,ડિસેમ્બર 30, 2024
મહિમા પારં તે પરમવિદુષો યધ્યસદ્રશી સ્તુતિ બ્રર્હ્મારદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ | અથાવાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન્ મમાઙપ્યેષઃ સ્તોત્રે હર ! નિરપવાદઃ પરિકરઃ ||
10
11

Shiv Vrat katha- શિવ વ્રત કથા

મંગળવાર,ડિસેમ્બર 24, 2024
આ સત્ય જાણ્યા પછી, રાજકુમારીએ તે છોકરા સાથે જવાની ના પાડી દીધી અને તેના પિતા સાથે રહેવા લાગી. બીજી તરફ અમર વારાણસીના ગુરુકુળમાં પહોંચીને ભણવા લાગ્યો.
11
12

12 JyotirLinga- બાર જ્યોતિર્લિંગ

ગુરુવાર,ડિસેમ્બર 5, 2024
સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી ...
12
13
ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.
13
14
પાકિસ્તાન ભલે 1947મા ભારતથી અલગ થઈને એક દેશ બની ગયો હોય પણ આજે પણ ત્યા ભારતની અનેક ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર(વારસો) રહેલા છે
14
15
Mahashivratri 2024: મહાશિવરાત્રી પર તમારે તમારી રાશિ પ્રમાણે ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને કયા દિવ્ય મંત્રોનો જાપ કરવો જોઈએ, જેથી તમને શુભ ફળ મળે. ચાલો જાણીએ
15
16
મહાશિવરાત્રી ના પાવન પર્વ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા હર હર મહાદેવ ૐ નમ: શિવાય મહાશિવરાત્રીની શુભેચ્છા
16
17
Mahashivratri 2024 : હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીની રાત્રિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રીના દિવસે અને રાત્રિ દરમિયાન ભગવાન શિવ સાથે માતા પાર્વતીના શુભ વિવાહ થયા હતા. તેથી આ દિવસે રાત્રે શોભાયાત્રા અને શિવ પૂજા ...
17
18
જ્યોતિષ શાસ્ત્રમાં સાધના માટે ત્રણ રાત વિશેષ માનવામાં આવી છે. તેમા શરદ પૂર્ણિમાની મોહરાત્રિ, દિવાળીની કાલરાત્રિ અને મહાશિવરાત્રિ ને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે.
18
19
ભોલે ભંડારીને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રિથી કરતા બીજો મહત્વનો કોઈ તહેવાર હોઈ જ ન શકે, તેને વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે ભગવાન શિવને તેમના મનપસંદ ફૂલ અર્પણ કરશો, તો તમને તેનાથી ઘણા ફાયદા થશે. આવો જાણીએ પૂજા વિધિ મુજબ ...
19