શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

ભારતીય સ્ત્રીઓ પણ ધૂમ્રપાનના રવાડે!

શુક્રવાર,ઑગસ્ટ 28, 2009
0
1

જસવંત અને ઝીણા...

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
ભારતીય જનતા પાર્ટી પાસે પણ આવો એક ચિરાગ છે. જેમાંથી જીન નહીં પરંતુ ઝીણાનું ભૂત બે વખત બહાર નિકળ્યું. પહેલી વખત ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આ ચિરાગને ઘસ્યો હતો અને જિણાના આ ભૂતે તેમની મદદ કરવાને બદલે તેમને હેરાન-પરેશાન કરી નાખ્યાં ...
1
2

માઇ નેમ ઈઝ ખાન...શાહરૂખ ખાન !

મંગળવાર,ઑગસ્ટ 18, 2009
ભારતનો 63 મોં સ્વતંત્રતા દિવસ બોલીવુડના કિંગ ખાનને ખુબ જ ભારે પડી ગયો. શિકાંગો જતી વેળાએ નેવોર્ક હવાઈમથક પર સિનેસ્ટાર શાહરૂખ જેવા જ પહોંચ્યા હશે કે તરત જ કોમ્પ્યુટર પર તેમના નામની પાછળ 'ખાન' શબ્દને જોઈને ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ સતર્ક થઈ ગયાં. તેઓએ ...
2
3
સાચે જ કદાચ હવે કુંભનિંદ્રામાંથી ઉઠવાનો સમય આવી ગયો છે. જો ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય હજુ સુધી ઘોર નિંદ્રામાં ઉંઘતું રહ્યું તો એ સમય દૂર નથી જ્યારે એક ભયાનક વિપદા આપણી સામે આવીને ઉભી રહી જશે. આજે લોકો 'સ્વાઈન ફ્લૂ' ના ભયથી પલાયન કરવા લાગ્યાં છે. ...
3
4
દુ:ખની વાત છે કે, હજુ સુધી આ ફ્લૂ સામે લોકોને સહયોગ આપવા માટે કોઈ સામાજિક સંસ્થાઓ અને જવાબદાર લોકો આગળ આવ્યાં નથી. ભારત સરકાર પાસે પણ આ બીમારી સામે પૂરતુ રક્ષણ આપે તેવી કોઈ દવાઓ નથી અને ડિસેમ્બર-જાન્યુઆરી માસ પહેલા આ પ્રકારની કોઈ દવા ભારતમાં ...
4
4
5

આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ કુલ છ લોકો બની ચૂક્યાં છે. જેમાં ગુજરાતમાં એક એનઆરઆઈ દંપત્તિ પણ ખંડિત થયું છે. છેલ્લે ચેન્નઈમાં એક ...
5
6
60 ના દર્શકનો ખ્યાતનામ ગીતકાર ગુલશન બાવરા શુક્રવારે આ ફાનિ દુનિયા છોડીને ચાલ્યો ગયો. હ્રદય રોગના કારણે 72 વર્ષની વયે તેનું નિધન થયું. આશરે 200 થી વધુ ગીતોની રચના કરનારા બાવરાનો ચહેરો એ અરસાના ફિલ્મ પ્રશંસકો કેવી રીતે ભૂલી શકે.
6
7
માત્ર છ અઠવાડિયામાં જ એક મહામારી સાત સમુદ્ર પાર કરીને ભારતમાં પ્રવેશી ચૂકી છે. દિલ્લી અને પુણે જેવા શહેરોને તેણે પોતાના ભરડામાં લઈ લીધા છે. સર્વત્ર ખૌફ છવાયેલો છે. દરેક વ્યક્તિ ડરી રહ્યો છે કે, ક્યાંક આ બિમારીનો ભોગ પોતે તો નહીં બની જાય ને ?
7
8
જ્યારથી દેશના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ શર્મ અલ શેખમાં પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની સાથે સંયુક્ત નિવેદન આપીને સ્વદેશ પરત ફર્યા છે ત્યારથી દેશની સંસદમાં સતત એ જ ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાને પોતાના નિવેદનમાં બલૂચિસ્તાનનું નામ શા માટે ...
8
8
9
''ટીઆરપી કે લિયે કુછ ભી કરેંગા.'' એનડીટીવી ઈમેજિન ચેનલે કદાચ આ જ મૂળ મંત્ર અપનાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ ચેનલ પર પ્રસારિત થનારો એક રિયલિટી શો ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક સાથે ઘણા બધા મૂરતિયાઓ એક સ્ત્રીને પરણવા માટે હરાયા ઢોરની જેમ ઉમટી પડ્યાં
9
10
સાઈકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક વસ્તુ છે. કહેવામાં આવે છે કે, એક કલાક સાઈક્લિંગ કરવાથી તમારી 350 થી 600 ગ્રામ કેલેરી બળી જાય છે. સાઈકલ ચલાવવાનો હવે એક નવો ટ્રેંડ શરૂ થઈ ચૂક્યો છે જે ગરવા ગુજરાત સુધી જઈ પહોંચ્યો છે. સાઈકલ ચલાવવાથી જ્યાં એક ...
10
11
આજે સવારે વર્તમાનપત્ર હાથમાં ઉપાડ્યું અને એક એવો ફોટોગ્રાફ નિહાળ્યો જેને જોઈને થોડી વાર માટે તો આંખો ચાર થઈ ગઈ.
11
12
દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જુલાઈ-09 રવિવારનો દિવસ સમ્રગ ભારતભરમાં વિજય દિવસના નામે ઉજવાયો. આ દિવસે દેશના વડાપ્રધાન મનમોહન સિંહે ભારતની પ્રથમ પરમાણુ સબમરીન ''આઈએનએસ અરિહંત'' ને નૌસેનામાં શામેલ કરી અને આ સાથે જ આપણો ભારત દેશ દુનિયાનો છઠ્ઠો એવો દેશ ...
12
13

'જરા યાદ કરો એ કુરબાની'

રવિવાર,જુલાઈ 26, 2009
આજથી દસ વર્ષ પૂર્વે કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણોની આહૂતી આપનારા એ 527 શહિદોના મુખે બસ આ એક જ વાત હતી. 'ગમે તે થઈ જાય પરંતુ પાકિસ્તાની ઘૂસણખોરોને અમારા દેશના આંગણમાં ફરકવા પણ નહીં દઈએ'
13
14
પટનાનાના એક્જિબિશન રોડ પર ધોળા દિવસે એક મહિલાઓનું જાહેરમાં ચિરહરણ કરનારા નરાધમો આ વાત ભૂલ્યાં અને એક એવું હિન્ન કૃત્ય કરી બેઠા જેણે સમગ્ર દેશમાં ઉહાપોહ મચાવી દીધો.
14
15

સૂર્ય ગ્રહણ અને વિવિધ રાશીઓ

મંગળવાર,જુલાઈ 21, 2009
22 જુલાઈ 09ના રોજ થનારુ ખગ્રાસ સૂર્યગ્રહણ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ બંનેની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સૂર્યગ્રહણ કર્ક રાશિમાં ઘટિટ થશે (સૂર્ય કર્ક રાશિમાં ભ્રમણ કરશે) વિવિધ રાશીઓ પર આનુ ફળ નીચે પ્રમાણે હશે મેષ - અશુભ ફળદાયક, રાજ્ય પક્ષથી ...
15
16
ગ્રહણનુ સૂતક 21 જુલાઈ સન 2009ના સૂર્યાસ્તકાળથી જ શરૂ થઈ જશે. ગ્રહણમાં વર્જ્ય કર્મ - ગ્રહણમાં સૂતક અને ગ્રહણકાળમાં ખાવુ પીવુ, સંભોદાગિ કાર્ય વર્જિત છે. ગ્રહણકાળમાં સૂવુ, મૂત્ર- પુરીષોત્સર્ગ અને તૈલાભ્યંગ પણ નિષેધ છે
16
17

લઠ્ઠાકાંડમાં જવાબદાર કોણ ?

ગુરુવાર,જુલાઈ 9, 2009
દેશને સત્ય, અહિંસા, પ્રેમ, સાદગી અને વ્યસનમુક્તિ જેવા પાઠ શીખવાનારા બાપુના ગરવા ગુજરાતમાં 1961થી દારૂબંધી છે. આમ છતાં અહીં દારૂ રોજ પીવાય અને અન્ય રાજ્યો કરતાં વધુનો બેનંબરી વેપલો થાય છે. આ વાત ખુલ્લી છે. સૌ કોઇ જાણે છે, આજે જ્યારે દેશનો સૌથી મોટો ...
17
18
મહાત્મા ગાંધી બાપુએ આપણને આઝાદી અપાતાં ગોરાઓ આપણા દેશમાંથી ચાલ્યા ગયા છે. પરંતુ હવે રાજ ધોળાઓના હાથમાં આવ્યું છે. પહેલા વિદેશીઓ આપણું લોહી ચુસતા હતા હવે આપણા જ આપણને ઉધઇની જેમ ફોલી રહ્યા છે. બાપુના ગુજરાતમાં દારૂ બંધી છે. પરંતુ આ કહેવા પુરતું જ ...
18
19

જો પડદો ખુલી જશે તો...

સોમવાર,જૂન 29, 2009
ભારત દેશની આઝાદી પૂર્વે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મુખેથી એક નારો સાંભળવા મળતો કે ''અંગ્રેજો ભારત છોડો.'' સમયાંતરે આપણને આઝાદી મળી અને બાપુનો આ નારો આપણા સ્વતંત્રા સંગ્રામની લડત માટે કરવામાં આવેલા તેમના અથાક પ્રયાસો પૈકીના એક અવિસ્મણીય ...
19