0
Milk- આ કારણોથી દૂધ તમને ખૂબ બીમાર કરી શકે છે
બુધવાર,જાન્યુઆરી 18, 2023
0
1
બુધવાર,જાન્યુઆરી 18, 2023
Benefits of toe ring: ભારતમાં તમે વધારેપણુ મહિલાઓના પગમાં વિંછીયા પહેરતા જોયુ હશે. ચાંદીની વિંછિયા ધારણ કરવાથી મહિલાઓને ઘણા લાભ મળે છે. એવુ કહેવાય છે કે આ એક્યુપ્રેશરની રીતે કામ કરે છે. જેનાથી અનિયમિત માસિક ધર્મની સમસ્યા દૂર થાય છે
1
2
મંગળવાર,જાન્યુઆરી 17, 2023
અમારામાંથી ઘણા લોકો સૂતા પહેલા થોડી વાર માટે સૂતા સૂટા મોબાઈલ સ્ક્રોલ કરે છે. આખા દિવસની વ્યસતતા પછી આ તે ટાઈમ હોય છે જ્યારે માણસ કઈ ન કઈ મનોરંજનના હિસાબથી શોધ કરી થોડા સમય ફોનમાં પસાર કરે છે. ઘણીવાર મોબાઈલ ફોન જોવાના શોખ ટેવમાં બદલી જાય છે જેના ...
2
3
મંગળવાર,જાન્યુઆરી 17, 2023
Mixer Grinder Jar Cleaning: જો તમે મિક્સરનુ જાર પણ ગંદુ જોવાવા લાગ્યુ છે તો તમે તેને 5 મિનિટમાં નવાની જેમ ચમકાવી શકો છો તેના માટે તમને આ 3 ઉપાય કરવા પડશે.
3
4
મંગળવાર,જાન્યુઆરી 17, 2023
મહિલાઓનું હૃદય એટલું કોમળ હોય છે કે તેઓ દરેક બાબતમાં ભાવુક થઈ જાય છે. ઘણી વાર આસપાસના લોકો તેમની આ આદતથી પરેશાન થઈ જાય છે. પરંતુ અમે તમને અહીં જણાવી દઈએ કે મહિલાઓનું રડવું તમારા ઘર માટે શુભ સાબિત થઈ શકે છે. આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં આનો ખૂબ જ ...
4
5
સોમવાર,જાન્યુઆરી 16, 2023
ડાયાબિટીસ એક ગંભીર રોગ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો હાઈ સુગર લેવલને અહીં રોકવામાં ન આવે તો તમે પ્રી-ડાયાબિટીકમાંથી ડાયાબિટીકની શ્રેણીમાં આવી શકો છો. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો તે તમારા શરીરના ...
5
6
સોમવાર,જાન્યુઆરી 16, 2023
શેમ્પૂથી લઈને કન્ડિશનર અને સીરમ સુધીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શેમ્પૂથી તમારા વાળ ધોવા પૂરતા નથી. આખી પ્રક્રિયા યોગ્ય રીતે કરવી મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ શેમ્પૂનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.
6
7
સોમવાર,જાન્યુઆરી 16, 2023
Tulsi for Uric Acid: આજકાલ મોટાભાગના લોકો યૂરિક એસિડ (Uric Acid) ની સમસ્યાથી પીડિત છે. દેશમાં તેની સાથે જોડાયેલ સમસ્યા રોજ વધતી જઈ રહી છે. જો શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય તો તેનાથી તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેના ...
7
8
સોમવાર,જાન્યુઆરી 16, 2023
1. પૂરતી ઉંઘ- શરીરના વિકાસ માટે પૂરતી ઉંઘ લેવી બહુ જરૂરી છે. પૂરતી ઉંઘ લેવાથી લંબાઈને વધારવા હાર્મોનની વૃદ્ધિ હોય છે. તેથી એક દિવસમાં ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘ લેવી જરૂરી હોય છે. ઉંઘ ન હોવાથી શરીર પર ખરાબ અસર પડે છે.
8
9
સોમવાર,જાન્યુઆરી 16, 2023
આજના સમયમાં ખરાબ દિનચર્યા અને આહારના કારણે મોટાભાગના લોકો મેદસ્વી બની રહ્યા છે. એક સંશોધન મુજબ, ભારતમાં લગભગ 60-70 ટકા લોકો સ્થૂળતાની ઝપેટમાં છે, જેમાં માત્ર પુખ્ત વયના લોકો જ નહીં પરંતુ બાળકો પણ સામેલ છે.
9
10
સોમવાર,જાન્યુઆરી 16, 2023
1 કપ ચોખા, 1-1 કપ તુવર, ચના અને અડદની દાળ અને 1 મોટી ચમચી આદુ-લસણનુ પેસ્ટ, 2 લીલા મરચા ઝીણા સમારેલા, 2 ઝીણી સમારેલી ડુંગળી, 1/2 નાની ચમચી લાલ મરચુ, મીઠુ સ્વાદમુજબ, ચપટી હીંગ.
10
11
રવિવાર,જાન્યુઆરી 15, 2023
ખડખડાટ હાસ્ય માટે મોતી જેવા સફેદ દાંતની જરૂર પડે છે. આ ફક્ત આપણને જમવામાં જ મદદરૂપ નથી હોતા પણ તેનાથી આપણી પર્સનાલિટીને પણ નવી ઓળખ મળે છે. તમે જોયુ હશે કે અનેક લોકોના દાંત પીળા હોય છે જેના અનેક કારણો હોય છે
11
12
શુક્રવાર,જાન્યુઆરી 13, 2023
Disadvantages of Having Tea: આદતો સારી અને ખરાબ બંને હોય છે. એકવાર લોકોને આદત પડી જાય પછી તેઓ સરળતાથી છોડતા નથી. કહેવાય છે કે ખરાબ આદતો છોડવામાં સમય લાગે છે
12
13
શુક્રવાર,જાન્યુઆરી 13, 2023
જરૂરી સામગ્રી - Ingredients for Matar Parantha
ઘઉંનો લોટ - 400 ગ્રામ (2 કપ)
તેલ - 2 ચમચી
મીઠું - સ્વાદ મુજબ (3/4 ચમચી)
વટાણાના લોટ માટે
લીલા વટાણા - 500 ગ્રામ (છાલવાળા વટાણા એક કપ)
મીઠું - સ્વાદ મુજબ (1/2 ચમચી)
13
14
શુક્રવાર,જાન્યુઆરી 13, 2023
સવારે નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. જો તમે સવારે નાસ્તો નથી કરતા અને આમ જ પોતાની દિનચર્યા ચાલુ કરી દો છો તો આ તમારુ વજન વધવાનુ ખૂબ મોટુ કારણ હોઈ શકે છે.. કારણ કે જો તમે નાસ્તો નથી કરતા તો તમે લંચ વધુ કરો છો જેનાથી વજન વધે છે. બીજી બાજુ નાસ્તામાં તમે ...
14
15
ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
Face Pack For Deep Cleansing: શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં આપણા ચહેરા પર ગંદકી જામી શકે છે, ઉનાળાની ઋતુમાં ચહેરાને પરસેવો, ધૂળ, ગંદકી અને પ્રદૂષણનો સામનો કરવો પડે છે, જ્યારે શિયાળાની ઋતુમાં ચહેરા પર પાણી નાખવાથી આપણને ફટકો પડે છે.
15
16
ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
બેસન રવાના ચીલા ઝટપટ રેસીપી છે. તેને તમે નાસ્તામાં બનાવી શકો છો. તેમા તેલની માત્રા પણ ખૂબ ઓછી રહે છે તેથી તે જલ્દી હજમ થઈ જાય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત
16
17
ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
શું તમે જાણો છો કે પાણી સાથે થોડું મીઠું તમારા માટે કેટલું ફાયદાકારક છે? ગળામાં ખરાશ અને પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ એક સૌથી અસરકારક ઉપાય છે, પરંતુ આ માટે સાદા મીઠાને બદલે અશુદ્ધ મીઠું એટલે કે કાળા મીઠાનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે. ...
17
18
બુધવાર,જાન્યુઆરી 11, 2023
સામગ્રીઃ દૂધ- 1 કપ, પાણી- 1 મોટો ચમચો, કોફી પાવડર- 1 નાની ચમચી, ખાંડ- 1 નાની ચમચી, ચોકલેટ ગાર્નિશ કરવા માટે.
18
19
બુધવાર,જાન્યુઆરી 11, 2023
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું ...
19