શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

નસોમાં ચોટેલા બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં આ સફેદ શાકભાજીનો કોઈ જવાબ નથી, તેનું સેવન કરવાથી શરીરને મળશે આ ફાયદા

શનિવાર,ડિસેમ્બર 14, 2024
0
1
શુ તમે પણ પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો ? જો હા તો તમારા લોટમાં આ એક વસ્તુને મિક્સ કરવી શરૂ કરી દેવી જોઈએ. આવો જાણીએ કેમ...
1
2
બેડ કોલેસ્ટ્રોલને ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે ધમનીઓમાં જમા થાય છે અને લોહીના પ્રવાહને અટકાવે છે, જે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે.
2
3
થાઈરોઈડના કારણે લોકોને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ બીમારીનો શિકાર છો તો આ આયુર્વેદિક વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો. તેનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થશે.
3
4
શિયાળામાં અને બદલાતા હવામાનમાં છાતીમાં કફએક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા માત્ર શ્વાસ લેવામાં તકલીફ જ નથી કરતી પણ ઉધરસ અને ગળામાં દુખાવો પણ વધારી શકે છે. જેના કારણે શરીરમાં કમજોરીનો અનુભવ થાય છે અને રોજિંદા કામકાજ પણ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, આ ...
4
4
5
Nutmeg Water Benefits - જાયફળ સદીઓથી આયુર્વેદમાં એક વિશેષ ઔષધીય વનસ્પતિ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ તેના ઔષધીય ગુણો ઓછા મહત્વના નથી. તાજેતરના અભ્યાસોએ દર્શાવ્યું છે કે દરરોજ રાત્રે જાયફળનું ...
5
6
ઘણી વખત પેટમાં વધુ પડતો ગેસ, એસિડિટી અને એસિડ બનવા લાગે છે. ક્યારેક તે ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. સતત એસિડ રિફ્લક્સ ગેસ્ટ્રિક કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ વધારે છે. જાણો કેમ વધારે એસિડિટી ખતરનાક છે?
6
7
ઠંડા હવામાનમાં, લોકોની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે ઘટી જાય છે અને પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. તેની સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ અને અન્ય ઘણા ચેપ શરીર પર હાવી થવા લાગે છે. આ સમયગાળા દરમિયાન શરીરને વિશેષ કાળજી લેવાની જરૂર છે.
7
8
વજન ઘટાડવા માટે આ વસ્તુઓને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. તેનાથી તમારું વજન પણ ઝડપથી ઘટશે. ચાલો જાણીએ વજન ઘટાડવા માટે તમારે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
8
8
9
ડોક્ટર્સ તંદુરસ્ત રહેવા માટે દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું ફળ છે જે સફરજન કરતાં પણ વધુ ફાયદાકારક છે. આ ફળનો સ્વાદ એટલો અદ્ભુત છે કે તમે તેને દરરોજ ખાવાથી કંટાળો નહીં આવે.
9
10
ડાયાબિટીસમાં દૂધીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે પેટના મેટાબોલિક રેટને વધારે છે અને પછી પાચન પ્રક્રિયાને પણ સુધારે છે. તો ચાલો જાણીએ ડાયાબિટીસમાં દૂધી ખાવાના ફાયદા.
10
11
શું તમે કિચનમાં મુકવામાં આવેલા આ મસાલાનું પાણી પીવાના અદ્ભુત ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો ઔષધીય ગુણોથી ભરપૂર આ ડ્રિંકના સ્વાસ્થ્ય લાભો વિશે જાણ્યા પછી, તમે તેને તમારા ડાયટ પ્લાનમાં જરૂર સામેલ કરશો
11
12
World AIDS Day : એચઆઈવી ઇન્ફૅક્શન વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના આંકડા મુજબ, આ ચેપના કારણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડ 30 લાખ લોકોના જીવ ગયા છે.
12
13
સમય સમય પર પેટ સાફ કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ, તેની સાથે, કેટલાક અન્ય અંગોને પણ સાફ કરવા જોઈએ કારણ કે તે બધા એક બીજા સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં ખાલી પેટે સંચળ, હિંગ અને અજમાના પાણીના ફાયદા જાણો.
13
14
Yogasan -યોગાસન હંમેશા સ્વસ્થ રહેવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. વર્ષ 2024 માં, ફિટનેસ પ્રત્યે લોકોની જાગૃતિ વધી અને તેઓએ તેના માટે યોગાસનને એક વિકલ્પ બનાવ્યો.
14
15
વિટામિન ડીની ઉણપ તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ વિટામિનની ઉણપને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શન તમારી કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે.
15
16
Nails Rubbing Yoga: જે લોકો વાળની ​​સમસ્યાથી પરેશાન છે તેમણે દરરોજ માત્ર 5 મિનિટ માટે નેઇલ રબિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. જેના કારણે વાળ ખરવા, નબળા પડવા અને સફેદ થવામાં ઘટાડો થશે.
16
17
Home Remedies For Bad Cholesterol: આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ છે જેનું સેવન કરીને વધેલા કોલેસ્ટ્રોલને ઓછું કરી શકાય છે. તેના માટે આ 2 મસાલા સાથે તૈયાર કરેલું પાણી સવારે ખાલી પેટ પીવો. તમને ઘણો આરામ મળશે.
17
18
ભારતમાં, યુગોથી આયુર્વેદિક પદ્ધતિથી રોગોની સારવાર કરવામાં આવે છે. આયુર્વેદમાં ઘણી એવી ઔષધિઓ છે જે દવાઓનું કામ કરે છે. આયુર્વેદમાં રોગોનું સૌથી મોટું કારણ શરીરમાં ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ માનવામાં આવે છે. જાણો આયુર્વેદ કેવી રીતે કામ કરે છે?
18
19
જમ્યા પછી વોક કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે જેવા કે પાચનમાં સુધાર અને વજન ઘટાડવામાં પણ ખૂબ મદદ મળે છે. ભોજન પછી વોક કરવાથી રાત્રે ઉંઘ પણ સારી આવે છે.
19