0
હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર
ગુરુવાર,જુલાઈ 4, 2024
0
1
ચિયા સીડ્સનું સેવન કરવાથી તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો. દરરોજ તેનું સેવન કરવાથી તમારું વજન ઝડપથી ઘટે છે. આવો અમે તમને જણાવીએ કે આ પાવરહાઉસ બીજ તમારા માટે કેટલા ફાયદાકારક છે.
1
2
તુલસીનો છોડ ભારતીય ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ છે અને મોટાભાગના લોકો તેના ઔષધીય ગુણોથી વાકેફ છે. તુલસી ચોમાસાની ઋતુમાં થતી અનેક વાયરલ સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.
2
3
છેલ્લા કેટલાક વર્ષોમાં અચાનક મૃત્યુના કેસમાં ઝડપથી વધારો થયો છે. જેમાં સૌથી વધુ હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક અરેસ્ટના કેસ જોવા મળે છે. આનું મુખ્ય કારણ તમારા હૃદયનું બગડતું સ્વાસ્થ્ય હોઈ શકે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો યોગ અને ...
3
4
Uric Acid: આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી, જેના કારણે ઉંમર પહેલા જ બીમારીઓ થઈ જાય છે. સાથે જ ખરાબ આહારના કારણે, યુરિક એસિડની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી પીડિત વ્યક્તિને સાંધામાં દુખાવો, જકડાઈ જવા અને સોજા જેવી સમસ્યાઓનો ...
4
5
High BP Symptoms In Morning: ઘણી વખત, તમે સવારે ઉઠતાની સાથે જ અચાનક તમારા શરીરમાં કંઈક જુદું જ અનુભવો છો. તમને ચક્કર આવવા માંડે છે અને તમારી દ્રષ્ટિ ઝાંખી પડી જાય છે. આ હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો હોઈ શકે છે. જાણો સવારે જ્યારે બીપી વધારે હોય ત્યારે ...
5
6
રાત્રે સૂતા પહેલા આ પીળા મસાલાને દૂધમાં મિક્સ કરીને પીવો. આ તમારા સ્વાસ્થ્યને જબરદસ્ત લાભ આપશે
6
7
તળિયા પર સરસવનું તેલ લગાવવાથી તમને એક નહીં પણ અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે, જાણો કયા સમયે લગાવવું વધુ ફાયદાકારક છે.
7
8
World Vitiligo Day 2024- સફેદ ડાઘને મેડિકલ ટર્મમાં વિટિલિગો કહેવાય છે. તેમાં શરીરના ભાગ પર સફેદ ડાઘ હોય છે.
8
9
આજકાલની બદલતી જીવનશૈલીમાં યુવાથી લઈને અઘેડ વયના લોકો દરેક કોઈ લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલ બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. યૂરિક એસિડમાં એક લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ ગંભીર બીમારી છે. ઉલ્લેખનીય છે કે આ ગઠિયાનુ એક જટિલ રૂપ છે.
9
10
Jamun Leave In Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ અને તેના પાંદડા બંને ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં જાંબુના પાનને શુગર કંટ્રોલ કરવા માટે અસરકારક દવા માનવામાં આવે છે. તેનાથી હાઈ બ્લડ શુગરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. તેનો ઉપયોગ કેવી ...
10
11
તમારા આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આ વાત તો અમે બધા જાણીએ છે અને ફોલો પણ કરીએ છે. પણ આરોગ્યકારી રહેવા માટે યોગ્ય ખાવા-પીવા જ નહી પણ માનસિક રૂપથી પણ મેંટલ હેલ્થની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે
11
12
Gas Pain Or Heart Attack Difference: ગેસનો દુખાવો અને હાર્ટ એટેક એ બે અલગ-અલગ સ્થિતિ છે, જેના કારણે છાતીમાં દુખાવો થઈ શકે છે. જો કે, ઘણી વખત લોકો તેમની વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. એક્સપર્ટ્સ પાસેથી જાણો ગેસના દુખાવા અને હાર્ટ એટેકમાં શું તફાવત છે?
12
13
અનેક ઔષધીય ગુણોથી ભરપૂર વડનુ ઝાડ હિન્દુ ધર્મમાં પૂજનીય છે. વટ વૃક્ષના નામથી પ્રચલિત વડનુ ઝાડ ધાર્મિક માન્યતાઓ મુજબ સનાતન ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે. તેના ફળ, ફુલ, થડથી લઈને પાન પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
13
14
આર્થરાઈટિસમાં કાળા મરી ખૂબ જ ફાયદાકારક છે અને તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
14
15
જો તમે તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માંગતા હોવ તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવો.
15
16
ડાયાબિટીસના કારણે શરીર અનેક રોગોનું ઘર બની જાય છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો ખાધા પછી કરો આ કામ, તેનાથી વધતી સુગર ઓછી થશે
16
17
શું તમે જાણો છો કે તમારી જીભનો રંગ તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું કહી શકે છે? જીભના વિવિધ રંગો પણ કેટલાક ગંભીર રોગોને સૂચવી શકે છે.
17
18
રસોડામાં રહેલા મસાલામાં જીરું અને મેથી વધતી ચરબીને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે આ મસાલો વધેલું વજન કેવી રીતે ઘટાડશે?
18
19
શું તમે પણ તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો? જો હા, તો તમારે આ રીતે તમારા આહારમાં ભીંડાનો સમાવેશ કરવો જોઈએ. થોડા અઠવાડિયામાં તમે આપોઆપ હકારાત્મક અસરો જોવાનું શરૂ કરશો.
19