0
Powerfood: શિયાળાનું સુપરફૂડ છે બાજરી, રોજ ખાશો તો રોગ અને ડોક્ટર તમારાથી રહેશે દૂર
બુધવાર,નવેમ્બર 29, 2023
0
1
Heart Attack: હાર્ટ અટેકના સંકટથી બચવુ છે તો સવારે ઉઠતા જ તમારે કેટલી વાતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. ખાસ કરીને શિયાળામાં જ્યારે હાર્ટ અટેકના કેસ વધવા લાગ્યા છે. આ 3 કામ કરવાથી બચો. તેનાથી તમને હાર્ટ અટેક આવવાના સંકટને ઓછુ કરી શકો છો.
1
2
Immunity Booster Tea: શિયાળામાં ગરમ ચા પીને શરીરમાં ગરમી આવી જાય છે. શિયાળામાં દૂધની ચા પીવા ને બદલે તમે હર્બલ ટી પીવી જોઈએ. તેનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે અને શરીર બીમારીઓથી દૂર રહે છે. જાણો તમે કંઈ વસ્તુઓથી ઘરમાં હર્બલ ટી બનાવી શકો છો ?
2
3
China Pneumonia Outbreak - ચીનમાં એક રહસ્યમય રોગે ફરી એકવાર દુનિયાને ટેન્શનમાં મૂકી દીધી છે. ચીનમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં ન્યુમોનિયાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં એડમીશન માટે બેડ ખાલી નથી.
3
4
Avoid Cold Water For Heart Health: કાળઝાળ ગરમીથી લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં, લોકોએ તેમના ઘરોમાં રેફ્રિજરેટરનો વધુને વધુ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
4
5
શુક્રવાર,નવેમ્બર 24, 2023
ભોજન કર્યા બાદ અમે ક્યારે કયારે કેટલાક એવા કામ કરે છે જેથી અમારા શરીર અને સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. આવો જાણીએ એના વિશે અને તેનાથી થતી હાનિઓ અને તેનાથી બચવાના ઉપાય
5
6
શુક્રવાર,નવેમ્બર 24, 2023
Water After Food: પાણી આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી જ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા દરરોજ 3-4 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટર્સના મુજબ જમવા દરમિયાન પાણી પીવાથી બચવુ જોઈએ
6
7
આપણા રસોડામાં મળતી હળદર ખાવાનો સ્વાદ અને રંગ તો વધારે છે પરંતુ તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે. હા, હળદર ત્વચાને નિખારવા ઉપરાત રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે
7
8
સંડે હો યા મંડે રોજ ખાય અંડે... જી હા, ઈંડા ખાવા માટે તમારે દિવસ જોવાની જરૂર નથી. તમારે દરરોજ તમારા આહારમાં ઓછામાં ઓછા 1-2 ઈંડાનો સમાવેશ કરવો જોઈએ. શિયાળામાં, મોટાભાગના ઘરોમાં, નાસ્તામાં ઇંડાની કોઈને કોઈ વાનગી બનાવવામાં આવે છે. લોકો શિયાળામાં ઈંડા ...
8
9
સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા મુજબ, દર વર્ષે 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસ World Toilet Day મનાવવામાં આવે છે. લગભગ એક અબજ વૈશ્વિક વસ્તી હજી પણ ખુલ્લી દુનિયામાં શૌચ માટે શ્રાપિત છે. આશ્ચર્યજનક છે કે આ એક અબજની વસ્તીમાં ભારતીય લોકોની સંખ્યા અડધાથી વધુ ...
9
10
શુક્રવાર,નવેમ્બર 17, 2023
હાઈ કોલેસ્ટ્રોલમાં અંકુરિત મગ - તમે જે ખાવ છો તેમાંથી નીકળનારા કણોને શરીર પચાવવામાં લાગી જાય છે. પણ જ્યારે તમે ફૈટથી ભરપૂર વસ્તુઓનુ વધુ સેવન કરો છો તો તેમાથી નીકળનારા બેડ ફેડ અને ટ્રાઈગ્લિસરાઈડ ધમનીઓમાં જઈને ચોંટવા માંડે છે અને લોહીના રસ્તા રોકવા ...
10
11
શુક્રવાર,નવેમ્બર 17, 2023
ખેંચ એ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં મગજની અંદર અસામાન્ય તરંગો આવવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને વારંવાર હુમલા થવા લાગે છે. જ્યારે સ્ટ્રોક આવે છે, ત્યારે મન અને શરીરનું સંતુલન સંપૂર્ણપણે બગડે છે. કેટલાક લોકો બેભાન થઈને જમીન પર પડી જાય છે તો ...
11
12
Brown Rice And Diabetes: જ્યારે કોલેસ્ટ્રોલ લેવલ વધી જવાથી દિલથી સંકળાયેલા રોગો થવાની શકયતા વધી જાય છે ત્યારે કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવા માટે બ્રાઉન રાઈસ ખાવાથી ધમનિઓ બ્લૉક નથી હોય છે અને દિલથી સંકળાયેલા રોગ થવાના ખતરો ઓછુ થઈ શકે છે.
12
13
Original vs Fake Cumin: મસાલાની યાદીમાં જીરાનું નામ પણ સામેલ છે. રસોઈ બનાવતી વખતે જીરાનો ઉપયોગ એકદમ સામાન્ય છે. ખાવામાં સ્વાદ ઉમેરવા ઉપરાંત જીરું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો કે આજકાલ નકલી જીરું બજારમાં મળે છે. આવી સ્થિતિમાં, જીરું ખરીદતી ...
13
14
વેટ લૉસ માટે આપણે શુ નથી કરતા. અનેક પ્રકારના ડાયેટ ફોલો કરીએ છીએ કે પછી જીમ જઈએ છીએ. જ્યારે કે આ બધુ કરીને કરેલુ વેટ લોસ વધુ લાભકારી નથી હોતુ. ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં તમારે એક ઈફેક્ટિવ એક્સરસાઈજ કરવી જોઈએ
14
15
સામાન્ય રીતે કોઈ બીમાર હોય અથવા કોઈનું પેટ ખરાબ થયુ હોય ત્યારે મગની દાળનુ સેવન કરે છે. પણ મગની દાળનું સેવન અન્ય દાળની જેમ હંમેશા કરવુ જોઈએ. મગની દાળ હંમેશા અન્ય દાળની જેમ ખાવી જોઈએ. તેના સેવનના ઘણા ફાયદા છે. મગ દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને ...
15
16
ઘણીવાર લોકો ટોયલેટ જતી વખતે પોતાના સ્માર્ટ ફોન સાથે લઈ જાય છે, જો તમે પણ આવું કરો છો તો પહેલા આ જાણી લો
16
17
સર્પગંધાનો છોડ પ્રાચીન કાળથી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેને અંગ્રેજીમાં ઈન્ડિયન સ્નેકરૂટ કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Rauvolfia Serpentina છે.
17
18
ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે પાઈલ્સ(હરસ મસા)ને કારણે થતી કબજિયાતથી કેવી રીતે છુટકારો મેળવવો. વાસ્તવમાં, પાઈલ્સ દર્દીઓની આ સૌથી મોટી સમસ્યા છે.
18
19
Potato Benefits: દરેક ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેકને બટાકાનો સ્વાદ ગમે છે. ઘરમાં શાક ન હોય ત્યારે બટાકાનો વિચાર મનમાં આવે છે. બટાકામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. બટેટાનું શાક, કચોરી, પરાઠા કે ભુજિયા બનાવી શકાય. ઘણા એવા શાકભાજી છે ...
19