0
ઉનાળાની ઠંડીથી સાવધાન રહો- આ અસરકારક ઘરેલું ઉપચાર, મિનિટોમાં તમને રાહત મળશે
શુક્રવાર,મે 5, 2023
0
1
ડાયાબિટીસ માં બેસન - ડાયાબિટીજ એક એવી બીમારી છે જેમા શુગર કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે દરેક નાની મોટી ભૂલ તમારા શુગર સ્પાઈકનુ કારણ બની શકે છે. આવામાં ફળ અને શાકભાજીઓની આપણે વાત કરતા રહી છે પણ આજે આપણે વાત બેસન (besan in diabetes) ની ...
1
2
Sunflower Seeds for cholesterol: સૂરજમુખીના બીજમાં વિવિધ પ્રકારના ખનિજો હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે. આ બીજની ખાસ વાત એ છે કે તેમાં કેટલાક સ્વાસ્થ્યવર્ધક તેલ હોય છે જે રક્તકણોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તો બીજું, તેમાં કેટલાક ફાઈબર હોય ...
2
3
યુરિક એસિડમાં કેળા: જ્યારે તમે પ્રોટીનયુક્ત ખોરાક લો છો, ત્યારે પ્યુરિન કચરાના ઉત્પાદન તરીકે બહાર આવે છે. આ પ્યુરિન પથરીના રૂપમાં હાડકામાં જમા થવા લાગે છે
3
4
ખસખસ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે (khus khus seeds benefits). ઉનાળામાં તેનું સેવન કરવું વધુ સારું છે. પરંતુ, ઉનાળામાં તમે ખસખસનું સેવન અલગ રીતે કરી શકો છો. તમે તેને દૂધમાં પલાળીને લઈ શકો છો, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી રીતે ફાયદાકારક છે.
4
5
If vomiting or nausea occurs while travelling, then try these 5 home remedies લોકોને ફરવાના શોખ તો હોય છે અને એ ઉલ્ટીના ડરથી એ સફર કરતા ગભરાય છે તેથી હવે પરેશાન થવાની જરૂર નથી કારણકે વેબદુનિયા ગુજરાતી લાવ્યા છે તમારા જ રસૉડાથી તમારા માટે આ ટીપ્સ ...
5
6
World Malaria Day 2023: આજે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મેલેરિયા એ એક જીવલેણ રોગ છે જે ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. વરસાદ કે વાતાવરણમાં ભેજને કારણે મેલેરિયાના મચ્છરો વધવા લાગે છે અને રોગચાળો ફેલાય છે.
6
7
લગભગ બધા ભારતીય પોતાના ભોજનમાં રોટલીને વિશેષ રૂપે સામેલ કરે છે. દિવસ હોય કે રાત્ર ઘરની મહિલાઓ ગરમ ગરમ રોટલી રસોઈ સાથે પીરસે છે. આ માટે ક્યારેક ક્યારેક મહિલાઓ લોટને પહેલાથી જ બાંધીને મુકી રાખે છે જેથી જ્યારે રોટલી ખાવી હોય તો લોટ ગૂંથવાની મથામણ ન ...
7
8
ફ્રિજમાં મુકેલો લોટ બની શકે છે જીવલેણ- અન્ન સંપુર્ણ રીતે મનને પ્રભાવિત કરે છે અને મનનું આરોગ્ય, રોગ અને જીવન સાથે ઉંડો સંબંધ છે. એ જ કારણ છે કે જેવુ અન્ન એવુ મન અને જેવુ મન તેવુ તન અને જીવન બને છે. શાસ્ત્રોમુજબ ગૂંથેલા લોટને એ જ પિંડની જેવો માનવામાં ...
8
9
how many roti should eat in a day- સામાન્ય રીતે દરેકના ઘરે રોટલી બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનુ મન ભરાતુ નથી. બજારમાં મળતા ખાદ્ય પદાર્થો ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પણ તેને તમે રોજ ખાઈ શકતા નથી. ઘણા લોકોનુ રોટલી ખાધા વિના પેટ ભરાતુ નથી
9
10
જાણો ચોપડી વાંચવાની ટેવ કેવી રીતે રાખે છે સ્વસ્થ
એમ કહેવાય છે કે ચોપડી માણસની સારી મિત્ર હોય છે. કેટલાક લોકો શોખથી વાંચે છે પણ કેટલાક તો ચોકડીઓને બોરિંગ સમજે છે. અને કંમ્યૂટર અને ટીવીને જ એમનો મિત્ર માની લે છે. પણ શું તમને લાગે છે
10
11
રંપરા વર્ષોથી ચાલે છે. પરંતુ, મોટાભાગના લોકો જાણતા નથી કે તે શા માટે કરવું જોઈએ. તેથી, તમારે કેરીમાં જોવા મળતા ભેળસેળયુક્ત રસાયણો વિશે વિચારવું જોઈએ
11
12
Health Benefits Of Cumin Water: જો અમે તમને કહીએ કે અમારી પાસે એક એવી જાદુઈ છડી છે, જે જીમ કે કસરત કર્યા વગર તમારું વજન ઘટાડશે. અને તે પણ એકદમ ઓછા પૈસામાં તો ચોક્કસ તમને લાગશે કે આ મજાક છે, પણ એવું બિલકુલ નથી. રસોડામાં રહેલું જીરું તમને આ કામમાં ...
12
13
World Liver Day- આજે વર્લ્ડ લીવર ડે ઉજવાય રહ્યો છે. આ દિવસે લોકોમાં લીવર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ઉજવા ય છે. માણસના શરીરમાં જો લીવર ઠીક છે તો શરીર ઠીક છે પણ જો લીવરમાં કોઈ ગડબડ છે તો શરીર પર અનેક પ્રકારની જીવલેણ બીમારીઓ હુમલો કરી શકે છે. લીવર ...
13
14
આજકાલની લાઇફસ્ટાઈલમાં શહેરોથી માંડીને નાના ગામો અને નગરોમાં ખાનપાનની આદત બદલાઈ ગઈ છે. લોકો હવે જુદા જુદા પ્રકારનાં નાસ્તા કરે છે જેમાં બ્રેડ સૌથી મહત્વપૂર્ણ નાસ્તો છે. મોટાભાગના લોકોને સવારે ચા સાથે બ્રેડ ખાવાનું પસંદ કરે છે.
14
15
લીવર બૉડીનુ ખૂબ ઈંપોર્ટેટ આર્ગન છે. ભોજનને ડાઈજેસ્ટ કરવાનુ કામ આ આર્ગન જ કરે છે. દૂષિત ખાનપાન, જંક ફૂડ, દારૂ પીવાના નેગેટિવ ઈફેક્ટ લીવર પર પડે છે. જે રીતે ખરાબ ખાનપાનથી બોડી પર ફેટ ચઢે છે. તેમજ લીવર પર ફેટ જમા થવા લાગે છે. તેને જ ફેટી લીવર કહેવાય ...
15
16
Sattu For Summer: તપતી ગરમી અને તડકાએ હાલ બેહાલ થઈ ગયા છે તો તમારા ડાયેટમાં સત્તૂનો સમાવેશ કરી લો. આ એક એવો ખાદ્ય પદાર્થ છે જે ગરમીની અસરને ચપટીમાં બેઅસર કરી શકે છે. સત્તૂ ગુણોનો ભંડાર છે. તેનાથી લૂ અને ડિહાઈડ્રેશન જેવી સમસ્યાઓ થતી નથી. મોટેભાગે ...
16
17
હેલ્થ એક પ્રોસેસ છે. તમે એક દિવસમાં કે એકાદ અઠવાડિયામાં કોઈ ઈમ્યુનિટી વધારતી દવાઓ કે ખોરાક ખાઈને હેલ્ધી નથી થઈ શકતા. અનેક નાની મોટી વાતો તમને હેલ્ધી બનાવે છે. જેવુ કે દિવસમાં એકથી બે લીટર પાણી પીવુ તમને હેલ્ધી રાખે છે.
17
18
- શેરડીના રસમાં એન્ટી-કેન્સર ગુણ છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકાય છે. જેના લીધે તમે કેન્સરના ખતરાથી બચી જાવ છો.
-શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણ ધીમે-ધીમે પથરી પીગળી જાય છે.
18
19
World Hemophilia Day - હિમાફીલિયા એક આનુવંશિક વિકૃતિ છે. કેટલીકવાર આ રોગ કેટલાક અન્ય કારણોસર પણ થાય છે. તે મોટે ભાગે પુરુષોમાં જોવા મળે છે
હીમોફીલિયા સામાન્ય રીતે જેનેટિક ડિસઓર્ડરના રૂપમાં જોવાય છે. આ રોગ ઘણીવાર ગંભીર નેચરની હોય છે. સમય પર આ ...
19