0
રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે સંસદમાં આજે વચગાળાનું રેલવે બજેટ રજૂ કર્યું હતું. જેમાં ધારણા પ્રમાણે જ લાલુ યાદવે પેસેન્જર ટ્રેનોના ભાડામાં ઘટાડાની જાહેરાત કરી હતી. લાલુએ આ વખતે તમામ રેલવે ભાડામાં 2 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. તમામ એસી અને મેઇલ ...
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
* તમામ રેલવે ભાડામાં 2 ટકાનો કાપ.
* નવી દિલ્હી-અમદાવાદ રાજધાની હવે દરરોજ દોડશે. જે અગાઊ એક સપ્તાહમાં છ દિવસ ચાલતી હતી.
* કોલકાતા મેટ્રોનું વિસ્તરણ કરાશે.
* મુંબઇ-બિકાનેર સુપર ફાસ્ટ સપ્તાહમાં બે વખત
2
3
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
પોતાના છઠ્ઠા રેલ્વે બજેટ દરમિયાન રેલ મંત્રી લાલુ યાદવે પોતાનાં મંત્રાલયની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જેમાં કાશ્મીર ઘાટી અને ત્રિપુરાને ભારતીય રેલના નકશામાં સામેલ કરવાને લાલુએ રેલ્વેની પચાસ વર્ષની સૌથી મોટી સિધ્ધિ ગણાવી હતી.
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રેલ્વે મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓને કારણે અકસ્માતમાં ઘટાડો થયો છે.
4
5
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
લાલુ યાદવે અંતરીમ બજેટની રજુ કરતી વખતે રેલ્વેમાં બે નવા ડિવીઝનો બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં ઠાણે અને ભાગલપુરનો સમાવેશ થાય છે.
5
6
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
આજે બપોરે વર્ષ 2009-10નું બજેટ રજુ કરતાં રેલવે પ્રધાન લાલુ પ્રધાન યાદવે બજેટ અંગે આશ્વાસન આપતાં સંસદમાં કહ્યું હતું કે, આ બજેટ આમ જનતા માટેનું છે. કોઇ ભાડા વધાર્યા સિવાય રેલવેના હાથીને આજે ચિત્તો બનાવી દીધો છે.
પ્રારંભિક પ્રવચનમાં તેમણે કહ્યું ...
6
7
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
આજે સંસદભવનમાં રેલવે બજેટ રજુ કરી રહેલા રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ પોતાનું પ્રવચન આપી રહ્યા રહ્યા હતા વિપક્ષી સંસદ સભ્યો દ્વારા ટકોર કરાતાં લાલુજીએ પોતાની રમુજી શૈલીમાં કહ્યુ હતું કે, પહેલા મારૂ પ્રવચન સાંભળો પછી કહેશો?
વિપક્ષોની ટીખળથી અધ્યક્ષે ...
7
8
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે વચગાળાનું રેલવે બજેટ રજુ કરતાં પહેલા લોકોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, અમારી ઉપર ભરોસો રાખો બધાને કંઇને કંઇને મળશે.
વધુમાં તેમણે કહ્યું કે, આ બજેટમાં દેશની અર્થવ્યવસ્થા તથા આમજનતાના ખિસ્સાને પણ ધ્યાનમાં ...
8
9
શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ આજે બપોરે બાર વાગે સંસદમાં વચગાળાનું રેલવે બજેટ રજૂ કરશે. ટ્રેનના યાત્રીઓ માટે તેઓ ઘણી બધી રાહતો જાહેર કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી યાત્રી ભાડાઓમાં વધારો કરવાથી તેઓ દૂર રહ્યા છે. આ વખતે પણ તેઓ લોકસભાની ચૂંટણી પહેલા ...
9
10
મંગળવાર,જાન્યુઆરી 27, 2009
વિશ્વના નકશા પર ભારત એક મોટો લોકતાંત્રિક દેશ છે. ધર્મ, જાતિ, સમાજ સહિત વિવિધ બાબતે સ્વાતંત્ર્ય બક્ષતા આ દેશનું બંધારણ સૌ કોઇને પ્રભાવિત કરે એવું છે. પરંતુ આપણી કમનસીબી છે કે આપણા ધુરંધર નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ છટક બારીઓ દ્વારા ધાર્યા ખેલ પાડે છે ...
10
11
મંગળવાર,જાન્યુઆરી 27, 2009
રાજયપાલ શ્રી પંડિત નવલકિશોર શર્માએ 60મા પ્રજાસત્તાક પર્વે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ફુલગુલાબી પ્રભાતે ધરતી પરથી રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્ટ્રગીતની ધૂન સાથે લહેરાવ્યો હતો. રાજયકક્ષાના આ ઘ્વજવંદન કાર્યક્રમમાં ...
11
12
રવિવાર,જાન્યુઆરી 25, 2009
મૈ હસતા હુ, મૈ ગાતા હુ,
ઈદ ઔર દિવાલી મનાતા હુ,
વૈશાખી પર ભાંગડા પાતા હુ,
ક્રિસમસ પર જીંગલ બેલ જીંગલ બેલ ભી ગાતા હુ,
મૈ ગર્વ સે શીશ ઉઠાતા હુ,
જબ ચંદ્ર પર પૈર જમાતા હુ,
મૈ ખુશ હોતા ઈતરાતા હુ,
જબ તાજ કો સેવન વંડર મે પાતા હુ...
12
13
શનિવાર,જાન્યુઆરી 24, 2009
ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 59 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ ...
13
14
શનિવાર,જાન્યુઆરી 24, 2009
પ્રજાસત્તાક પર્વે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ ગોધરા ખાતે યોજાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલશ્રી ર6મી જાન્યુઆરીએ સવારે 9-00 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન ...
14
15
શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ભારતનું સંવિધાન ભારતને એક સાર્વભૌમિક, સમાજવાદી ગણરાજ્યની ઓળખ આપે છે. ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય છે. ભારત સંયુક્ત સંસદીય પ્રતિનિધિ લોકતાંત્રિક રાજ્યની રાજનીતિ ધરાવે છે. જેમાં પ્રધાનમંત્રી દેશની સરકારના પ્રમુખ છે. શાસન અને સત્તા સરકાર અને સંસદના બંને ...
15
16
શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
16
17
શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
આઝાદી હજુ અધૂરી છે
સપના પૂરા થવા બાકી છે
રાંચીની શપથ પણ ક્યા પૂરી થઈ છે
17
18
શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને ...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ 26 જાન્યુઆરીએ થશે. કંકણાકાર ગ્રહણ દરમિયાન સૂર્યના કિનારે થનારી ક્લય(રિંગ) અદ્દભૂત છટા વિખેરશે. આ ગ્રહણ દેશના દક્ષિણ અને પૂર્વ ભાગમાં જોવા મળશે.
19