0
ચીન સાથેના સંબંધોને લઈને ભારત સતર્ક
બુધવાર,સપ્ટેમ્બર 1, 2010
0
1
અમર સિંહે કહ્યુ કે અમિતાભ મહારાષ્ટ્ર કરતા વધુ નથી. અમિતાભ માટે અમર સિંહ તરફથી આવા શબ્દો વાપરવાની કદાચ લોકોને આ જન્મમાં તો આશા નથી હોઈ શકતુ, પરંતુ રાજકારણની માયા એવી છે જ્યા દોસ્તી અને દુશ્મની થતા વાર નથી લાગતી
1
2
સરકારે પાકિસ્તાનમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત માટે પૂર્વમાં જાહેર 50 લાખ અમેરિકી ડોલરની મદદને વધારીને અઢી કરોડ ડોલર કરવાની જાહેરાત કરી.
2
3
'ભગવા આતંકવાદ'ના ઉપયોગ પર ચિદંબરમ વિરુદ્ધ કેસ નોંધાયો છે. ગુજરાતના પાટન ગામમાં એક સંતે કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિંદમ્બરમના વિરુદ્ધ તેમના 'ભગવા આતંકવા દ' પર ટિપ્પણી માટે સોમવારે એક કેસ નોંધાવ્યો છે.
3
4
અયોધ્યામાં રામ મંદિર મુદ્દા પર વીએચપીનો મુદ્દો અચાનક બદલાઈ ગયો છે. લખનૌમાં વીએચપી નેતા અશોક સિંઘલે રામ મંદિરના નામે વોટ માંગવા માટે બીજેપી નેતાઓ પર નિશાન સાધ્યુ છે.
4
5
માઓવાદીઓએ બિહાર સરકારને ચેતાવણી આપતા કહ્યુ છે કે સરકાર જેલમાં બંધ તેમના આઠ સહયોગીઓને નહી છોડે તો માઓવાદી એ ચારેય પોલીસ કર્મચારીઓને મારી નાખશે, જેમનુ તેઓએ લખીસરાયમાંથી અપહરણ કર્યુ હતુ.
5
6
ફિલ્મ 'દબંગ'ના એક આઈટમ ગીતમાં 'હિન્દુસ્તાની' શબ્દને અપમાનજનક રીતે ઉપયોગ કરવાના આરોપમાં સત્ર ન્યાયાલયે સોમવારે ફિલ્મના નિર્માતા અરબાઝ ખાન અને નિર્દેશક અભિનવ કશ્યપને નોટિસ આપી છે.
6
7
વયોવૃદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે લક્ષ્મણને બ્રેનહેમરેજ થયા પછી અહી કમાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
7
8
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન 100થી વધુ સશસ્ત્ર નક્સલીઓના હુમલામાં રવિવારે સવારે બીએસએફના ત્રણ કર્મચારીઓ સહિત પાંચ યુવાન માર્યા ગયા અને એક ઘાયલ થઈ ગયો.
8
9
નાગરિક ઉડાન દ્વારા શહેરના હવાઈ મથક પર જેટ એયરવેઝ વિમાનમાં આગ સંબંધી ઘટનાને શરૂઆતી તપાસના સંકેત મળ્યા છે કે વિમાનમાં આગ નહોતી લાગી.
9
10
શિક્ષાને પૈસા બનાવવાનુ મશીન નહી બનાવવુ જોઈએ, આ વાત પર જોર આપતા ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે કહ્યુ કે શિક્ષાના ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર સંસદમાં ખરડો લઈને આવશે.
10
11
હરિયાણાના કેટલાક જાણીતા શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ શુક્રવારે વાતચીત કરી અને ભ્રષ્ટાચારને રાજનીતિમાંથી ખતમ કરવા માટે તેમને પ્રોત્સાહન આપ્યુ, પરંતુ વિરોધી રાજનીતિક દળોના વિદ્યાર્થી સંઘોએ આનો વિરોધ કર્યો અને રાહુલ ગાંધીના આ રીતના ...
11
12
મુંબઈથી ચેન્નઈ જનારી જેટ એયરવેઝના એક વિમાનમાં ફાયર એલાર્મ વાગવાથે ગભરાયેલા ઘણા યાત્રી ઈમરજેંસી ગેટ ખોલીને બહાર કૂદી પડ્યા.
12
13
ચીનના એક વધુ અપ્રિય કૂટનીતિક પગલાને કારને ભારત અને ચીનની વચ્ચે રક્ષા ક્ષેત્રમાં આદાન-પ્રદાનનુ ભવિષ્ય હાલ હવામાં લટકી રહ્યુ છે. ચીનના નોર્દન આમ્રી કમાંડર લેફિટનેંટ જનરલ બીએસ જસવાલને તેથી આપણા દેશમાં આવવાની અનુમતિ નથી આપવામાં આવી કારણ કે જસવાલ ...
13
14
ભગવા આતંકવાદનો મુદ્દો સંસદના બંને સદનોમાં ગૂંજ્યો.
14
15
પોતાના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર અને ઓનર કિલિંગના ભયથી ભાગનારા પ્રેમી યુગલને હવે અધિકારીઓ તરફથી સુરક્ષિત ઘર અને મફત ભોજન પુરૂ પાડવામાં આવશે
15
16
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ આદિવાસીઓ માટે લડતા રહેશે. રાહુલ ગુરૂવારે ઉડીસાના લાજીગઢ યાત્રા પર ગયા, જ્યા તેમણે વેદાંતા જમીન અધિગ્રહણ પર આદિવાસીઓને સંબોધિત કર્યા. તેમણે બોક્સાઈટ ખનન પ્રોજેક્ટ બબતે વેદાંતા કંપની પર લાગેલ રોકને સ્થાનીક ...
16
17
મધર ટેરેસાની જન્મ શતાબ્દી પર 'મધર એક્સપ્રેસ ટ્રેન' ચલાવવામાં આવશે.
17
18
પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ કે નક્સલી પારકાં નથી.
પ્રધાનમંત્રી મનમોહન સિંહે એક વાર ફરી કહ્યુ છે કે નક્સલી હિંસા સામે લડવા માટે કંઈક કરવાની જરૂર છે.
18
19
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રાષ્ટ્રમંડળ રમતોની મેજબાની માટે ખુદને તૈયાર કરી રહેલ દિલ્લીનો પણ હવે પોતાનો 'લોગો' અને 'થીમ સોંગ' રહેશે. 'દિલ્લી મેરી જાન, દિલ્લી મેરી શાન' રાષ્ટ્રીય રાજધાનીનું નવુ થીમ સોંગ રહેશે.
19