સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

રાજનીતિમાંથી ભ્રષ્ટાચારને ઉખાડી ફેંકો - રાહુલ

શનિવાર,ઑગસ્ટ 28, 2010
0
1
મુંબઈથી ચેન્નઈ જનારી જેટ એયરવેઝના એક વિમાનમાં ફાયર એલાર્મ વાગવાથે ગભરાયેલા ઘણા યાત્રી ઈમરજેંસી ગેટ ખોલીને બહાર કૂદી પડ્યા.
1
2
ચીનના એક વધુ અપ્રિય કૂટનીતિક પગલાને કારને ભારત અને ચીનની વચ્ચે રક્ષા ક્ષેત્રમાં આદાન-પ્રદાનનુ ભવિષ્ય હાલ હવામાં લટકી રહ્યુ છે. ચીનના નોર્દન આમ્રી કમાંડર લેફિટનેંટ જનરલ બીએસ જસવાલને તેથી આપણા દેશમાં આવવાની અનુમતિ નથી આપવામાં આવી કારણ કે જસવાલ ...
2
3

ભગવા આતંકની સંસદમાં ગૂંજ

શુક્રવાર,ઑગસ્ટ 27, 2010
ભગવા આતંકવાદનો મુદ્દો સંસદના બંને સદનોમાં ગૂંજ્યો.
3
4
પોતાના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર અને ઓનર કિલિંગના ભયથી ભાગનારા પ્રેમી યુગલને હવે અધિકારીઓ તરફથી સુરક્ષિત ઘર અને મફત ભોજન પુરૂ પાડવામાં આવશે
4
4
5
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ આદિવાસીઓ માટે લડતા રહેશે. રાહુલ ગુરૂવારે ઉડીસાના લાજીગઢ યાત્રા પર ગયા, જ્યા તેમણે વેદાંતા જમીન અધિગ્રહણ પર આદિવાસીઓને સંબોધિત કર્યા. તેમણે બોક્સાઈટ ખનન પ્રોજેક્ટ બબતે વેદાંતા કંપની પર લાગેલ રોકને સ્થાનીક ...
5
6

મધર ટેરેસાના નામ પર રેલગાડી

ગુરુવાર,ઑગસ્ટ 26, 2010
મધર ટેરેસાની જન્મ શતાબ્દી પર 'મધર એક્સપ્રેસ ટ્રેન' ચલાવવામાં આવશે.
6
7
પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યુ કે નક્સલી પારકાં નથી. પ્રધાનમંત્રી મનમોહન સિંહે એક વાર ફરી કહ્યુ છે કે નક્સલી હિંસા સામે લડવા માટે કંઈક કરવાની જરૂર છે.
7
8

દિલ્લીનો પોતાનો લોગો રહેશે

ગુરુવાર,ઑગસ્ટ 26, 2010
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રાષ્ટ્રમંડળ રમતોની મેજબાની માટે ખુદને તૈયાર કરી રહેલ દિલ્લીનો પણ હવે પોતાનો 'લોગો' અને 'થીમ સોંગ' રહેશે. 'દિલ્લી મેરી જાન, દિલ્લી મેરી શાન' રાષ્ટ્રીય રાજધાનીનું નવુ થીમ સોંગ રહેશે.
8
8
9
યુવાઓને કટ્ટર બનાવવાના પ્રયત્નો પર ચેતાવતા ગૃહ મંત્રી પી. ચિંદબરમે કહ્યુ કે તાજેતરમાં થયેલ ઘણા બોમ્બ વિસ્ફોટોથી ભગવા આતંકવાદનુ નવુ રૂપ સામે આવ્યુ છે.
9
10
મુંબઈમાં આયોજીત એક પ્રદર્શનીમાંથી 6.6 કરોડ રૂપિયાની કિમંતના હીરાની ચોરી કરવામાં આવી, પરંતુ એક મહિલા સહિત ત્રણ મેક્સિકન અને વેનેઝુએલાના એક નાગરિકની દુબઈ હવાઈમથક પર ધરપકડ કરવાની સાથે જ એક દિવસની અંદર આ કોયડાનો ઉકેલ આવી ગયો.
10
11
બોલીવુડની નટખટ અભિનેત્રી કાજોલનુ માનવુ છે કે તેમની ફિલ્મો વિશે જે કંઈ પણ હોબાળો મચે છે તેને તે એક કોમ્પલીમેંટના રૂપમાં લે છે. આ જ મારા વ્યક્તિત્વનો ખુલાસો છે.
11
12

વજન વધવાથી કરીના ખુશ

બુધવાર,ઑગસ્ટ 25, 2010
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરે એ અફવાઓનુ ખંડન કર્યુ છે કે ફિલ્મકર કરણ જૌહરે તેમને આવનારી એક ફિલ્મ માટે તેને વજન ઘટાડવાનુ કહ્યુ છે. કરીનાએ કહ્યુ કે તેને ખુશી છે કે હાલ તેનુ વજન વધી ગયુ છે.
12
13
આલોચનાઓનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકાર પરમાણુ જવાબદારી ખરડામાં ફેરફાર કરવા તૈયાર છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહણે કહ્યુ કે સરકારે ખરડામાં ફેરફાર માટે પોતાનુ મગજ ઓપન રાખ્યુ છે અને કોઈ પણ મહત્વપૂર્ણ સલાહને સ્વીકાર કરવા માટે ...
13
14
ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તારની ઘાઘરા, શારદા અને તેની સહાયક નદીઓનો પ્રકોપ ચાલુ છે. લખીમપુર ખીરી, બહરાઈચ, બારાબંકે અને સીતાપુર જનપદમાં ક્ષેત્રમાં પૂરનો પ્રકોપ ચરમ સીમા પર ચ એહ. ખીરીના ઘૌરહરામાં ગઈકાલે રાત્રે બે નાવડી પર સવાર થઈને ભોજન-પાણીની શોધમાં જઈ ...
14
15
કેબિનેટના સાંસદોના વેતનમાં 10,000 રૂપિયાના વધુ વધારાને મંજૂરી આપી દીધી છે.
15
16

કેરલમાં ઓણમની ધૂમ

સોમવાર,ઑગસ્ટ 23, 2010
કેરલમાં સોમવારે ધૂમધામથી ઓણમનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ વસંત ઉત્સવ ક્ષેત્રની પૌરાણિક રાજા મહાબલીના એ સમતાવાદી આદર્શ શાસનની યાદમાં ઉજવવામાં આવે છે, જેમાં લોકો સમૃદ્ધિ અને સમાનતાપૂર્ણ જીવન જીવે છે.
16
17
દારુલ ઉલૂમ દેવબંદે પોતાના નવા ફતવામાં કહ્યુ છે કે શારીરિક સંબંધો દરમિયાન કંડોમનો ઉપયોગ મકરુહ(ઈશ્વરે બનાવેલ નિયમો વિરુદ્ધ) છે.
17
18
ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ અને સપા પ્રમુખ મુલાયમસિંહના 'નાટકીય લોકસભા સત્ર' ચલાવવાની કોશિશમાં જોડાનારા પાર્ટીના કેટલાક સાંસદોથી ખુશ નથી અને જેને માટે ગોપીનાથ મુંદેને ફટકાર પણ પડી છે.
18
19
પલક્કડ઼: પૂર્વ કેંદ્રીય મંત્રી શશિ થરૂરએ રવિવારે એલવેંશેરી ગામમાં આપણા પૈતૃક આવાસમાં દુબઈની વ્યવસાયી સુનંદા પુષ્કર જોડે મલયાલમ પરંપરામાં લગ્ન કર્યાં.
19