National News 807

રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

કિંગ ખાનની યાદીમાંથી આમિર ગાયબ

શુક્રવાર,જુલાઈ 9, 2010
0
1
કોચ્ચિમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા કેએન ગોંવિદાચાર્યએ પાર્ટીમાં પરત ફરવાથી ઈંકાર સ્પસ્ટ કરી દીધો.
1
2
કેન્દ્રીય ગૃહ મંત્રી ચિદંબરમે કહ્યુ છે કે કાશ્મીરમાં સેનાની ગોઠવણી માત્ર શાંતિ સ્થાપિત કરવા માટે કરી છે.
2
3

શાહરૂખની જગ્યા લેશે અમિતાભ

ગુરુવાર,જુલાઈ 8, 2010
સન 2000માં કોન બનેગા કરોડપતિથી ટીવી શો મા સફલ કમબેક કરનારા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હવે આ રિયલિટી શો દ્વારા એકવાર ફરી ટીવી પર આવી રહ્યા છે.
3
4
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ ગુરૂવારે પોલીસ થાના પર ગોળીબાર કરી અને એક કોંગ્રેસના નેતાના ઘરે હુમલો કરી બે લોકોને મારી નાખ્યા. હુમલામાં બે અન્ય ઘાયલ થઈ ગયા.
4
4
5
હૈદરાબાદમાં ક્લિંટન ફાઉંડેશન નામની એક સંસ્થામાં કામ કરનારી એક અમેરિકી મહિલા સાથે બળાત્કારની ઘટના સામે આવી છે.
5
6
ઉત્તરાખંડમાં ભારત-નેપાળ સીમા પર મંગળવારે રાત્રે ભૂકંપના આંચકાનો અનુભવ થયો.
6
7
ભારતે મંગળવારે બે શબ્દોમાં કહી દીધુ કે અધિકારોના નામે કાયદો-વ્યવસ્થા પર કોઈ પ્રશ્ન ઉભો નથી કરી શકાતો અને પાકિસ્તાનની સાથે વાતચીતમાં આતંકવાદ મુખ્ય મુદ્દો રહેશે
7
8
પ્રધાનમંત્રી મનમોહન સિંહ 26 જુલાઈથી સંસદનુ ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા આ મહિને મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે. આ માહિતી સરકારના વિશ્વાસુ સૂત્રોએ આપી છે.
8
8
9
સંઘર્ષ વિરામનુ એકવાર ફરી ઉલ્લંઘન કરતા પાકિસ્તાની સુરક્ષા બળોએ સીમા પારથી આજે સવારે ભારતીય ભૂભાગમાં ગોળીબારી કરી, જેનાથી બીએસએફના એક જવાનનુ મોત થઈ ગયુ.
9
10
બીમાર પૂર્વ કેંદ્રીય મંત્રી જોર્જ ફર્નાંડીઝ હાલ પોતાની પત્ની લૈલા કબીરની સાથે જ રહેશે. દિલ્લી હાઈકોર્ટે તેમની દેખરેખના મુદ્દા પર ચાલી રહેલ કાયદાકીય લડાઈ પર સુનાવણી દરમિયાન ફર્નાંડીઝના જવાબને અસ્પષ્ટ જોઈને આ આદેશ આપ્યો.
10
11
પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહની આગામી અઠવાડિયાની પ્રસ્તાવિત બે દિવસીય આધ્રપ્રદેશ યાત્રા તેલંગાના ક્ષેત્રમાં થનારી પેટાચૂંટનીને ધ્યાનમાં રાખતા રદ્દ કરી દીધી છે.
11
12

ભારત બંધ પર બિગ બી બોલ્યા

સોમવાર,જુલાઈ 5, 2010
દેશમાં પેટ્રોલિયમ પદાર્થોની કિમંતો વધારવા પર અને મોંધવારી વિરોધમાં વિપક્ષી દળોના સોમવારે આયોજીત રાષ્ટ્રવ્યાપી બંધ પર બોલીવુડના કલાકાર અમિતાભ બચ્ચન મુંબઈની શાંતિને ભયાનક કરાર આપી છે, બીજી બાજુ બિપાશાએ કહ્યુ કે આ બંધ દ્વારા કોઈ નિકાલ લાવી શકાય ખરો ?
12
13
સશસ્ત્ર માઓવાદીઓએ સોમવારે સવારે જિલ્લાના એક પંચાયત ભવન અને ગોદામને વિસ્ફોટથી ઉડાવી દીધુ.
13
14

ભારત બંધની વ્યાપક અસર

સોમવાર,જુલાઈ 5, 2010
પેટ્રોલિયમ ઉત્પાદોના ભાવ વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય અને સતત વધતી મોંધવારીના વિરોધમાં વિપક્ષી દળો દ્વારા આયોજીત ભારત બંધ સોમવારે સવારે શરૂ થઈ ગયુ.
14
15
આજે મોંધવારીના વિરોધમાં ભારત બંધનુ એલાન છે. એલાન ભાજપા અને ડાબેરી મોરચાના નેતૃત્વમાં એકત્ર થયેલ વિપક્ષે આપ્યુ છે. ગુજરાતમાં કમાન ભાજપાના હાથમાં જ છે. તેથી એ દેખીતુ છે કે બંધની પૂરેપૂરી શક્યતા રહેશે. આ એ માટે કે અગાઉ જેટલીવાર પણ બંધ રહ્યુ ત્યારે ...
15
16
અમદાવાદ: દેશના સાંસદોના પગાર વધારાથી ભાજપ, કાંગ્રેસ અને અન્ય સાંસદોખુશ ખુશાલ થયા છે. વધતી મોંધવારીને કામી શકી નથી અને તે પ્રજાનો વિશ્વાસઘાત કર્યોં છે. આમ બાજપ બે મોઢાની વાત કરે છે. એક બાજુ સાંસદોના પગાર વધારાને વ્યાજબી ગણે છે. ત્યારે આમ જનતા માટે ...
16
17
ભોપાલની એક કોર્ટે ભોપાલ ગેસ ત્રાસદીના અપરાધિક કેસમાં તત્કાલિન મુખ્ય ન્યાયિક દંડાધિકારી મોહન પી. તિવારી દ્વારા ગઈ સાત જૂને સંભળાવેલ નિર્ણયમાં સજા મેળવેલ બધા સાત આરોપીઓને જામીન પર છોડી દીધા. તેમા એક આરોપી ફક્ત કેશવ મહેન્દ્રને ગુરૂવારે જામીન આપવામાં ...
17
18
ભાજપા અધ્યક્ષ નીતિન ગડકરીએ મોંધવારી માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘી અને મહાસચિવ રાહુલ ગાંઘીને ઘેરતા તેમને પ્રશ્ન કર્યો કે તેઓ દરેક મુદ્દા પર બોલે છે પરંતુ સામાન્ય માણસની હાલત ખરાબ કરનારી મોંધવારી વિરુધ્ધ ચૂપ કેમ છે ?
18
19
ઉત્તરપ્રદેશમાં બારાબાંકીના દૌલતપુરમાં પૂત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન નામ મહિલા ડિગ્રી કોલેજ ખોલવાને માટે જમીન ખરીદી ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન મુશ્કેલીમાં પડી ગયા છે.
19