0
સત્સંગ ચાલુ રાખીશ - શ્રી શ્રી રવિશંકર
સોમવાર,મે 31, 2010
0
1
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પર ગઈકાલે તેમના બેંગલૂરના બહારી વિસ્તારમં સ્થિત આશ્રમમાં થયેલ હુમલાની કડક નીંદા કરી છે.
1
2
આર્ટ ઓફ લિવિંગના કનકપુરામાં આવેલ આશ્રમમાં રવિવારે સાંજે એક વ્યક્તિએ ગોળી ચલાવી દીધી. આ ઘટનામાં શ્રી શ્રી રવિશંકર બચી ગયા, જ્યારે કે એક ભક્ત ઘાયલ થઈ ગયો. તેને જાંધમાં ગોળી વાગી. ઘટના પછી હુમલો કરનાર ફરાર થઈ ગયો. તેની ઓળખ થઈ શકી નથી.
2
3
આગામી અઠવાડિયે ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની મુંબઈમાં પાઠશાળા શરૂ થઈ રહી છે જેના મુખ્ય અધ્યાપક ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હશે.
3
4
મુબઈ. રાજનીતિક પૃષ્ઠભુમિ પર બનેલી કેટલીયે ફિલ્મો ઓંકારા, યુવા અને આવનારી ફિલ્મ રાજનીતિમાં પોતાના અભિનયનો જાદુ પાથરનારા અભિનેતા અજય દેવગનનું માનવું છે કે રાજનેતા પોતાની દોડને જાળવી રાખવા માટે અનેક પ્રકારની ચાલાકી કરે છે અને ચાલાક બની જાય છે.
4
5
ચિત્રદુર્ગ, કર્ણાટક. જીલ્લાના ચેલાનકેરીની નજીક બેગલોર જઈ રહેલી એક બસ પલટી ખાઈ ગયા પછી આગ લાગી ગઈ હતી જેના લીધે તેની અંદર મુસાફરી કરી રહેલ 8 બાળકો સહિત લગભગ 30 યાત્રિઓનાં મૃત્યું થઈ ગયાં હતાં અને અન્ય 28 ઘાયલ થયાં છે.
5
6
નવી દિલ્હી. સંસદ પર હુમલા મુદ્દે દોષી ઠેરવવામાં આવેલ અફઝલ ગુરૂની અદાલતમાં પૈરવીને લઈને ગેર સરકારી સંગઠન તેમજ એક વકીલ વચ્ચે વિવાદ ઉભો થયો છે.
6
7
પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં રવિવારે રેલ અકસ્માતનો મૃતકાંક વધીને 145 થઈ ગયો છે.
શવોની ઓળખાણમાં ઘણી મુશ્કેલી આવી રહી છે તેથી તેમની ડીએનએ તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય રાહત અને બચાવ કાર્યને લઈને રેલ મંત્રી મમતા બેનર્જી અને પશ્ચિમ ...
7
8
પશ્ચિમ બંગાળના પશ્ચીમી મિદનાપુર જીલ્લામાં થયેલ રેલ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના શવની ઓળખાણ કરવી મુશ્કેલ થઈ રહી છે. આવામાં અધિકારીઓએ શવોને પીડિત પરિવારોને સોંપતા પહેલા તેમની ડીએનએ તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે.
8
9
ઝાડગ્રામ. માઓવાદીઓ દ્વારા કથિત રીતે ફીશ પ્લેટો ઉખાડી દેવાથી મુંબઈ જઈ રહેલ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી જેમાં મૃતકોની સંખ્યા 100 થઈ ગઈ છે. અત્યાર સુધી માત્ર 25 શવની જ ઓળખાણ થઈ શકી છે.
9
10
આંધ્ર પ્રદેશમાં સંયુક્ત કાર્યવાહી સમિતિ (જેએસી)એ મહેબુબાબાદમાં થયેલી ફાયરિંગની વિરુદ્ધ શનિવારે બંધનું આહ્વાન કર્યું છે. તેલંગાના એજંસીના સંયોજક પ્રો. એન કોદંડારમે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ વિધેયક કોડા સુરેખા અને તેમના પતિ મુરલીના અંગરક્ષક દ્વારા ...
10
11
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ પુર્વ મુખ્યમંત્રી મુરલી મનોહર જોશીએ જાતીય જનગણનાનો વિરોધ કરતાં આશંકા વ્યક્ત કરી છે કે, આનાથી ભારતીય સમાજનું વિભાજન થઈ જશે.
11
12
ભારતની નિરાશા વચ્ચે સંભાવના છે કે, ગૃહમંત્રી પી ચિદંબરમ આગામી માસે પાકિસ્તાન યાત્રા દરમિયાન પોતાના પાક સમકક્ષ રહેમાન મલિક સાથે મુલાકાતમાં લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિજ સઈદને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા મુક્ત કરવામાં આવવાનો મુદ્દો ઉઠાવી શકે છે.
12
13
ભારતની વિભિન્ન જેલોમાં કેદ 25 પાકિસ્તાની આતંકવાદીઓનું સ્વદેશ પુનરાગમન થઈ શકે એટલા માટે જમ્મૂ અને કાશ્મીર સરકારે તેની નજરબંધીના આદેશને રદ્દ કરી દીધો છે. રાજ્ય સરકારે ગુરૂવારે રાત્રે ગૃહ મંત્રાલયની સલાહ પર આ નિર્ણય જારી કર્યો. ગૃહ મંત્રાલયે કહ્યું કે, ...
13
14
રેલ મંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુર જિલ્લામાં વિસ્ફોટના કારણે એક રેલગાડીના પાટા પરથી ઉતરવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેણે કહ્યું છે કે, રેલ પાટાઓ પર ...
14
15
પશ્ચિમ મિદનાપુર ડીલક્સ એક્સપ્રેસ દુર્ઘટના પર વડાપ્રધાન મનમોહન સિંહે દુખ વ્યક્ત કરતા મૃતકોના પરિજનોને બે લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે દુર્ઘટનાથી ઉત્પન્ન સ્થિતિને લઈને ગૃહ મંત્રાલયે ખાનગી વિભાગ અને મંત્રાલયના ઉચ્ચ ...
15
16
માઓવાદી સમર્થિત પીપુલ્સ કમેટી અગેંસ્ટ પોલીસ એટ્રોસિટીજ (પીસીપીએ) એ પશ્વિમ મિદનાપુરમાં એક્સપ્રેસ ટ્રેન વિસ્ફોટની જવાબદારી લીધી. શુક્રવારે સર્જાયેલી આ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 65 લોકો મૃત્યુ પામ્યાં જ્યારે લગભગ 200 ઘાયલ થયાં છે. પોલીસ મહાનિરીક્ષક ...
16
17
પશ્વિમ બંગાળમાં ઝારગ્રામ નજીક નક્સલીઓએ એક રેલવે પાટાને બોમ્બ વિસ્ફોટથી ફૂંકી નાખ્યો જેના કારણે હાવડા કુર્લા 2010 જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાં. આધિકારિક રીતે 65 લોકોના મૃત્યુ પામવાની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી કોઈ ...
17
18
ભારતના ગરીબ રાજ્યોમાં સમાવિષ્ટ ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી મયાવતી દુનિયાના સૌથી અમીર દેશના રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ પૈસાદાર છે. જી હાઁ, માયાવતી પાસે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની તુલનાએ ત્રણ ગણી વધારે મિલકત છે. માયાવતીએ પોતાની મિલકત 88 કરોડ રૂપિયા ...
18
19
ભારત-પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની ખીણમાં રહેતા મોટાભાગના લોકો સ્વતંત્રતા ઈચ્છે છે. બીજી તરફ હિંદુ બહુમતિ ધરાવતા જમ્મુમાં રહેતા મોટાભાગના લોકોનો મત છે કે તે ભારતનો જ ભાગ રહેવો જોઈએ. જમ્મુ-કશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થયેલા તાજેતરના ...
19