0
સ્પાઈસ જેટના વિમાનનું આકસ્મિક ઉતરાણ
સોમવાર,મે 24, 2010
0
1
વડાપ્રધાન મનમોહન સિંહ યુપીએ સરકારના બીજા કાર્યકાળના પહેલા વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કરતાં આશા વ્યક્ત કરી છે કે ડિસેમ્બર સુધીમાં મોંઘવારી પર કાબૂ મેળવી લેવાશે. અત્રે આયોજિત પત્રકાર પરિષદમાં આર્થિક સમસ્યા પર પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મનમોહન ...
1
2
પૂણે બ્લાસ્ટની તપાસ કરી રહેલા અધિકારીઓએ એક વધુ સફળતા હાથ લાગી છે. પોલીસે વિસ્ફોટના કેસમાં મેંગલોર એરપોર્ટ પર અબ્દુલ સમદ નામના એક શખ્સની ધરપકડ કરી છે. જાણકારી પ્રમાણે, પોલીસે મેંગલોરમાં અબ્દુલ સમદ નામના શખ્સની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત ...
2
3
ઝારખંડમાં એક વખત ફરી રાજનીતિક સંકટ ગાઢ બનતું જઈ રહ્યું છે અને મુખ્યમંત્રી શિબૂ સોરેન પરેશાનીમાં ઘેરાઈ ગયાં છે. ભાજપે ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા શિબૂ સોરેનને વારંવાર બદલતા નિવેદનોને પગલે અંતે ઝામુમોથી સમર્થન પરત લઈ લીધું. પાર્ટીએ રવિવારે રાત્રે જ ...
3
4
બાજપે એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઈન્ડિયાના વિમાન 737 800 નું ડિઝીટલ કોકપિટ વોઈસ રેકોર્ડર મળી આવ્યું છે જેને તપાસ અર્થે દિલ્હી મોકલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિમાન શનિવાર સવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 158 લોકોએ પોતાના પ્રાણ ...
4
5
મૈંગલોરમાં શનિવારે સર્જાયેલી ભીષણ વિમાન દુર્ઘટના બાદ બ્લેક બોક્સ અને કોકપિટ વોયસ રેકોર્ડર શોધવાનું કામ જારી છે. તેના માટે વિમાનના પાછળના ભાગને કાપવામાં આવી રહ્યો છે. કોકપિટ વોયસ રેકોર્ડરથી જાણવા મળશે કે, પાયલોટો વચ્ચે અંતિમ સમયે શું વાતચીત થઈ હતી.
5
6
એર ઈંડિયા એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખમાં મદદ કરવા માટે હૈદરાબાદથી ડીએનએ વિશેષજ્ઞોની એક ટીમ મૈંગલોર પહોંચી ગઈ છે. ડીએનએ વિશેષજ્ઞોની ટીમ અત્યંત ખરાબ રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખમાં મદદ કરશે. એક દશકમાં દેશની સૌથી ...
6
7
નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે મૈંગલોરમાં થયેલા વિમાન દુર્ઘટનાની નૈતિક જવાબદારી લીધી છે. મેંગ્લોરમાં દુર્ઘટનાનું નિરીક્ષણ લીધા બાદ નવી દિલ્હીમાં વડાપ્રધાનથી મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીતમાં પટેલે કહ્યું કે, તે દુર્ઘટનાની નૈતિક જવાબદારી લે ...
7
8
મંગલોર. મંગલોરની અંદર થયેલ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી અત્યાર સુધી 90 શવ મળી આવ્યાં છે. આ બધા જ શવ સંપુર્ણ રીતે બળી ગયેલા છે.
મેંગલોર શહેરના પોલીસ અધિકારી સીમંત કુમારે જણાવ્યું કે, અત્યાર સુધી 90 શવ મળી આવ્યાં છે. વિમાનના મલબામાં હજી સુધી ઘણાં ...
8
9
મુંબઈ. નૌસેના અધિકારીઓએ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં ગઈ કાલે કહ્યું હતું કે, દક્ષિણ મુંબઈમાં એક ઉંચી ઈમારત સુરક્ષા માટે ખતરા સમાન છે કેમકે આ વિસ્તારની અંદર અમુક સંવેદનશીલ પ્રતિષ્ઠાન રહે છે.
9
10
મેંગલોર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આજે સવારે એર ઈંડિયા એક્સપ્રેસના એક વિમાનને દુર્ઘટના થવાને લીધે 160 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિમાનની અંદર 160 યાત્રીઓ મુસાફરી કરી રહ્યાં હતાં અને છ ચાલક દળના સભ્યો હતાં.
10
11
મેંગલોર. બોઈંગ 737-800એ દુર્ઘટનાગ્રસ્ત થઈને આગ પકડી, તેના તુટેલા ભાગ આમ-તેમ વિખેરાઈ ગયાં, બચાવ કર્મચારી ઘાયલોને લઈને એંબુલેસની તરફ ભાગી રહ્યાં છે અને અગ્નિશમન કર્મચારીઓ ભારે ધુમાડાની વચ્ચેથી વિમાનમાંથી શવોને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
11
12
દિલ્હી. સાદા કાગળ પર મળેલી આ ધમકીની અંદર કોઈ પણ સંગઠનનું નામ નથી લખેલું. પરંતુ પત્રની નીચે માઓ-માઓ લખેલુ છે જેને લીધે શંકા વ્યક્ત થઈ રહી છે કે આ પત્ર નક્સલી સંગઠને મોકલેલો છે.
12
13
શિવહર : પોલીસ સૂત્રોનાં જણાવ્યાંનુસાર બિહારના નક્સલ પ્રભાવિત શિવહર જીલ્લાના રામબન ગામની અંદર મધ્યરાત્રિએ હથિયારધારી માઓવાદીઓએ એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોની હત્યા કરી.
13
14
અખિલ ભારતીય ગોરખા લીગના અધ્યક્ષ અને ગોરખાલેન્ડના પ્રસ્તાવક મદન તમાંગની દાર્જીલિંગમાં અજ્ઞાત હુમલાખોરોએ તેજધારવાળા હથિયારથી હુમલો કરીને હત્યા કરી નાખી છે. પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર બંગાળ) કે. એલ. ટમટાએ જણાવ્યું હતું કે તમાંગ પર સવારે પ્લાંટર્સ ક્લબ ...
14
15
ચક્રવતી વાવાઝોડા લૈલાએ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગુરૂવારે ભારે તારાજી સર્જી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ ઓછામાં ઓછા 16 લોકોના વાવાઝોડાના કારણે મૃત્યુ નિપજ્યાં છે અને બહોળી સંખ્યામાં લોકો ગૂમ થઈ ગયાં છે. મોટી સંખ્યામાં ગામો પાણીમાં ડુબી ગયા હોવાના પણ ...
15
16
ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેને ગુરૂવારે એકાએક ગુલાટ મારી હતી અને કહ્યું હતું કે, તેઓ તેમના હોદ્દા પરથી રાજીનામું આપશે નહીં. ભાજપ સાથે સત્તાના રોટેશન માટે તેઓ તૈયાર નથી. વારાફરથી શાસન કરવાની બાબત સ્વીકાર્ય હોવાનો શિબુ સોરેને ઈંકાર કરતા ઝારખંડમાં ...
16
17
ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી અને અન્ય 20 ને ગુરૂવારે અલહાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી હતી. કારણ કે, હાઈકોર્ટે 18 વર્ષ જૂના બાબરી મસ્જિદ ધ્વંશ કેસમાં તેમની સામે ફોજદારી કેસોની પુન: સજીવન કરવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. કોર્ટની લખનૌ ...
17
18
વિજળી પ્રધાન સુશીલ કુમાર સિંધે જણાવ્યું છે કે, પાવર ટેરિફમાં પ્રતિ યુનિટ રૂપિયા એક સુધીનો વધારો ટૂક સમયમાં થશે બુધવારે સાંજે ગેસની કિમતમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યા બાદ પાવર ટેરિફમાં વધારો થશે. એક કાર્યક્રમમાં ભાગરૂપે પત્રકારો સાથે વાતચીત ...
18
19
છત્તીસગઢમાં માઓવાદીઓનો કહેર વરસાવવાનો દોર યથાવત છે. તાજેતરમાં જ એક બસ પર ઘાત લગાવીને માઈન્સ દ્બારા કરવામાં આવેલા હુમલા બાદ નક્સલવાદીઓએ બોમ્બ બનાવવા માટે વપરાતા મહત્વપૂર્ણ પદાર્થ એવા એમોનિયમ નાઈટ્રેટની 16 ટનની લૂંટ ચલાવતા રાજ્યમાં સનસનાટી મચી જવા ...
19