0
નક્સલીઓએ ચિદંબરમનો પ્રસ્તાવ ફગાવ્યો
બુધવાર,મે 19, 2010
0
1
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુકમા રોડ પર ગ્રામ ચિંગાવરમ પાસે કાલે નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા બારુદી સુરંગ વિસ્ફોટની અડફેટે આવેલા બસમાં સવાર 31 યાત્રીઓમાંથી 16 પોલીસ જવાન છે. પોલીસ દ્વારા આજે જારી કરવામાં આવેલી શહીદોની સૂચિ આ પ્રકારે છે 1. ...
1
2
નક્સલી હુમલા બાદ દબાણને વધારીને રાખવા ઈચ્છે છે. મંગળવારે તેમણે પાંચ રાજ્યોમાં બંધનું એલાન કર્યું છે. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ઼, પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં મંગળવારથી બે દિવસ બંધ રહેશે. સરકારના ઑપરેશન ગ્રીન હંટ વિરુદ્ધ આ બંધનું એલાન કરવામાં આવ્યું ...
2
3
ચીની હેકરોએ સાયબર સુરક્ષાને તોડી હોવાના આવેલા કેટલાક દાખલાઓને ધ્યાનમાં રાખીને સશસ્ત્ર ટોચના અમલદારોને એકબીજાની સંગાથમાં કામ કરવા અને સાયબર સિસ્ટમને શક્ય એટલી સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની સૂચના સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટોનીએ આપી છે. આર્મ્ડ કમાન્ડર્સ ...
3
4
સોમવારથી પોતાના મતક્ષેત્ર રાયબરેલીનો ત્રણ દિવસીય પ્રવાસ ચાલુ કરનારા કોંગ્રેસ પ્રમુખ સોનિયાગાંધીએ વિકાસ માટે કેન્દ્ર સરકારે આપેલા ફંડનો ઉપયોગ ક્યાં કરાયો છે તેમ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન માયાવતીને પૂછવા માટે પ્રજાજનોને પોરસાવ્યા હતાં. તેમ પક્ષના ...
4
5
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ એક વાર ફરી ભીષણ હુમલો કર્યો છે. નક્સલીઓએ દંતેવાડાથી સુકમા જઈ રહેલી એક પેસેંજર બસને વિસ્ફોટથી ફૂકી નાખી. આ બસમાં સામાન્ય યાત્રીઓની સાથે વિશેષ પોલીસ ઓફિસર (એસપીજી) ના કેટલાયે સભ્યો સવાર હતાં. આરંભિક માહિતી અનુસાર બસમાં ...
5
6
કેન્દ્ર સરકારે અલ કાયદાથી જોડાયેલા દુનિયાભરના સો આતંકી સંગઠનોને ભારતમાં 'આતંકી સંગઠન' જાહેર કરતા પ્રતિબંધિત કરી દીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જેમ ઈસ્લામિયા (ઈંડોનેશિયા) ના બાલીમાં બોમ્બમારામાં શામેલ. લીબિયાના ઈસ્લામિક જેહાદ ગ્રૃપ, મોરક્કન ...
6
7
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ત્રણ વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકેલા ભૈરો સિહ શેખાવત રવિવારે પંચતત્વમાં વિલીન થઈ ગયાં. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો હાજર હતા જેમાં તમામ પક્ષોના વરિષ્ઠ નેતા પણ શામેલ છે. આ અગાઉ તેમના નિવાસસ્થાન પર તેમના પાર્થિવ ...
7
8
ભાજપના સૂત્રોના અનુસાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડાના નેતૃત્વમાં નવી સરકારની રચનાની સંભાવના સૌથી તેજ છે. રવિવારે ભારતીય જનતા પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોર્ચાએ નવી સરકારની રચના વિષે ચર્ચા કરી હતી. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભાના સદસ્ય ...
8
9
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પોતાની પ્રતિબદ્ધતાને ફરી વ્યક્ત કરી છે. કલ્યાણ સિંહે આગ્રામાં કહ્યું કે, જે પણ આગળ આવીને રામ મંદિર નિર્માણની પરિયોજનાને પૂર્ણ કરવા માટે પગલું હાથ ધરશે તે તેમનું સમર્થન ...
9
10
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રવિવારે બપોરે બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં ચઢવાની ઉતાવળમાં ભાગદોડ મચી ગઈ જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં અને આશરે 40 લોકો ઘાયલ થયાં છે. ગરમીની રજાઓના કારણે રેલગાડીઓમાં ઘણી ભીડ ચાલી રહી છે. ઘાયલોમાંથી અમુક લોકોને ...
10
11
ગીતકાર અને રાજ્યસભા સભ્ય જાવેદ અખતરને જાનને ધમકી બાદ તેને 24 કલાકની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. અખ્તરે કામકાજી મહિલાઓ પર આપવામાં આવેલા એક ફતવા પર કથિત રીતે એક કટ્ટર મૌલવીને એક ટીવી કાર્યક્રમ દરમિયાન 'મૂર્ખ' કહી દીધું હતું. પોલીસના એક અધિકારીએ ...
11
12
ઉત્તરાખંડમાં આસ્થાની અનોખી સફર એટલે કે, ચાર ધામની યાત્રા આજથી શરૂ થઈ રહી છે. હરિની નગરી હરિદ્વાર એક વાર ફરી ચમકી ઉઠ્યું છે. ચાર ધામની યાત્રાથી લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર ધામની યાત્રા પર આજે સૌથી પહેલા માં યમુનેત્રી અને ગંગોત્રીના કપાટ ...
12
13
બે દિવસ પહેલા વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિભિન્ન પાર્ટીઓની આલોચના સહન કરી રહેલા બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ ગડકરી હવે એક વાર ફરી વિવાદમાં ફંસાતા નજરે ચડી રહ્યાં છે. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરી શુક્રવારે એક ધાર્મિક ...
13
14
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરાંસિંહ શેખાવતને અંતિમ વિદાઈ આપવા માટે દેશભરમાંથી વિભિન્ન પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓં , ગણમાન્ય નાગરિકોં સહિત જનમેદની ઉમટી પડી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ બાદ આજે ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરી, પ્રતિપક્ષ નેતા સુષમા સ્વરાજ, ...
14
15
એક ઈસ્લામી મૌલવીને મૂર્ખ કહેવા પર રાજ્યસભા સદસ્ય અને પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરને ઈ-મેલ પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે
15
16
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ભાજપાના કદાવર નેતા ભૈરોસિહ શેખાવતનુ શનિવારે જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં અવસાન થઈ ગયુ. તેઓ 87 વર્ષના હતા.
16
17
નાણાકીય મંત્રી પ્રણવ મુખર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મૂડી બજાર નિયામક સેબી અને વીમા ક્ષેત્રના નિયામક ઈરડા વચ્ચે 'યૂલિપ' પર રજૂ વિવાદનો અંત લાવવામાં આવશે.
17
18
શ્વાસમાં તકલીફ અને અન્ય અસ્વસ્થતાની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ પૂર ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતની હાલત બગડી ગઈ છે. આ વાત તેમની સારવાર કરી રહેલ ડોક્ટરોએ શનિવારે કહી.
18
19
નક્સલવાદનો સામનો કરવા માટે યોગ્ય વ્યવ્હારને લઈને રજૂ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્ય્ક્ષ સોનિયા ગાંઘીએ કહ્યુ છે કે સમસ્યાના મૂળ કારણને દૂર કરવાની જરૂર છે.
19