0
કાશ્મીરમાં અથડામણ, બે જવાન શહીદ
શુક્રવાર,મે 7, 2010
0
1
મુંબઈમાં થયેલા હુમલામાં દોષી ઠેરાવવામાં આવેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ અમીર કસાબને અંતે મુંબઈની વિશેષ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી છે. મુંબઈમાં થયેલા હુમલામાં કસાબની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 166 લોકોની હત્યાનો આરોપ લગાડવામાં આવ્યો હતો જ્યાર ...
1
2
મુંબઈ હુમલાના ષડયંત્રમાં શામેલ લશ્કર એ તૈયબાના આતંકકારી ડેવિડ કોલમૈન હેડલીથી પૂછતાછ માટે રાષ્ટ્રીય તપાસ એજેંસી (એનઆઈએ) ની ટીમ ચાલુ માસે અમેરિકા જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક હેડલી શિકાગોની કોર્ટમાં પોતાના તમામ આરોપ ...
2
3
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એનડી તિવારીએ ડીએનએ પરીક્ષણ કરાવાથી ના પાડી દીધી છે. રોહિત શેખર નામના એક વ્યક્તિએ ખુદને તેમનો જૈવિક પુત્ર જણાવતા આ માગણી કરી છે. દિલ્લી ઉચ્ચ ન્યાયાયાલયમાં દાખલ સૌગંધનામામાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલે કહ્યું કે, તેના ...
3
4
સુદીપ બંદ્યોપાધ્યાય અને મણિશંકર અય્યરની વિપક્ષ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણિયોઓને લઈને ગતિરોધ સમાપ્ત જ થયો હતો કે, બુધવારે લોકસભા મેં ભાજપના અનંત કુમાર દ્વારા રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ વિરુદ્ધ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવવાથી નવો બખેડો ઉભો થઈ ગયો ...
4
5
મુંબઈ પર હુમલો કરવાના દોષી પાકિસ્તાનની આતંકવાદી અજમલ કસાબને આજે સજા સંભળાવવામાં આવશે. મંગળવારે સજા પર ચર્ચા થયા બાદ કોર્ટે સજા સંભળાવવા માટે છ મે ની તારીખ નક્કી કરી હતી. કોર્ટની કાર્યવાહી 11 વાગ્યાથી શરૂ થશે. સોમવારે વિશેષ કોર્ટે કસાબને દોષી ...
5
6
પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ શાહ કુરૈશી આ મહીને ભારત પ્રવાસે આવી શકે છે. સૂત્રોના અનુસાર ભારતથી દ્વિપક્ષીય વાતચીત શરૂ કરવાની પ્રક્રિયાના શરૂઆતી સ્તર પર કુરૈશીની આ મહીને દિલ્હી આવીને વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણા સાથે મુલાકાતની સંભાવના છે. ત્યાર બાદ ...
6
7
બાંદીપુરામાં સેના અને આંતકવાદીઓ વચ્ચે જારી અથડામણમાં સેનાના બે જવાન શહીદ થઈ ગયાં છે. તેમાં એક મેજર અને બીજો જવાન છે. અથડામણ હજુ જારી છે. સૂત્રોના અનુસાર અથડામણ એ સમયે શરૂ થઈ જ્યારે સૂચના મળવા પર સેનાના જવાનોએ આતંકીઓની તલાશી શરૂ કરી. આ દરમિયાન એક ...
7
8
સ્પાઈસજેટની દિલ્હી-કોલકાતા ફ્લાઈટની કોલકાતામાં ઈમરજેંસી લેંડિંગ કરવામાં આવી છે. સૂત્રોના અનુસાર વિમાનમાં બોમ્બ હોવાના પગલે તેનું આકસ્મિક ઉતરાણ કરવામાં આવ્યું છે. સ્પાઈસજેટની 203 ફ્લાઈટમાં 123 યાત્રી સવાર હતા. તમામ તલાશી લેવામાં આવી રહી છે. બે ...
8
9
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવતા કહ્યું છે કે, આરોપીની મંજૂરી વગર તેનો નાર્કો ટેસ્ટ ન કરાવી શકાય. કોર્ટે બ્રેન મેપિંગ, પોલીગ્રાફી ટેસ્ટને પણ આ શ્રેણીમાં માન્યો. કોર્ટે કહ્યું છે કે, આરોપી ઈચ્છે તો આ ટેસ્ટ કરાવી શકાય છે પરંતુ તેનાથી ...
9
10
મુંબઇ પર થયેલા વર્ષ 2008માં થયેલા આતંવાદી હુમલામાં એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબને સજા અંગે આજે વિશેષ કોર્ટમાં દલીલો થઇ હતી. જેમાં સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કસાબને ફાંસી આપવાની માગણી કરી હતી. તો બચાવ પક્ષના વકીલ પવારે, કસાબની ઉંમરને ...
10
11
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવા મોટરમેનોની અનિશ્વિત મુદ્દતની હડતાલને કારણે ઠપ્પ થઈ જતા સમગ્ર મુંબઈમાં અફડાતફડી મચી જવા પામી છે. લોકલ ટ્રેનોની હડતાલથી લાખો મુસાફરો અટવાઈ ગયાં છે. પગાર વધારાની માંગણીસર હડતાલ ઉપર ઉતરી ગયેલા 1000 મોટરમેનોએ 65 લાખ ...
11
12
મુંબઈ હુમલાના જવાબદાર પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને મૃત્યુ મળશે કે, તેનું સમગ્ર જીવન જેલની ચાર દીવાલોમાં કેદ થઈને રહેશે ? મુંબઈની એક વિશેષ કોર્ટમાં મંગળવારે આ વાતના નિર્ણય માટે ચર્ચા થશે. કસાબના ગુનાઓ અનુસાર તેને ઉમરકેદ અથવા ફાંસી સુધીની સજા ...
12
13
ઓસ્ટ્રેલિયાઈ વ્યાપાર મંત્રી સિમોન સર્ને સોમવારે કહ્યું કે, તેમનો દેશ નસ્લવાદી નથી. ભારતીય વિદ્યાર્થીઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાને રોકવા માટે સખ્ત પગલા હાથ ધરવામાં આવી રહ્યાં છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘની એક બેઠકમાં પત્રકારો સાથે વાતચીતમાં સર્ને કહ્યું, ...
13
14
દેશના સૌથી મોટા આતંકવાદી હુમલાના જવાબદાર એકમાત્ર જીવિત આતંકી અજમલ આમિર કસાબને તમામ 86 મામલાઓના દોષી ઠેરાવવામાં આવ્યાં છે. કસાબની સજાની જાહેરાત કોર્ટમાં મંગળવારે કરશે. વિશેષ કોર્ટે બે કથિત ભારતીય ષડયંત્રકર્તાફહીમ અને સબાઉદ્દીનને મુક્ત કરી દીધા છે.
14
15
મુંબઈ હુમલાના કેસમાં આર્થર રોડ જેલ સ્થિત વિશેષ કોર્ટ સોમવારે અજમલ કસાબ પર પોતાનો ચૂકાદો સંભળાવશે. જેને જોતા તેને છાવણીમાં ફેરવી નાખવામાં આવી છે. તેની ચારેય તરફ સઘન સુરક્ષા બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે. વિશેષ કોર્ટના જજ એમએસ ટાહિલ્યાની દ્વારા ...
15
16
સરકાર ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સુધારાઓ સાથે ઝડપથી આગળ વધવાની યોજના ધરાવે છે જેના ભાગરૂપે આજે કુલ ચાર બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. જેમાં દેશમાં વિદેશી યુનિવર્સિટીઓના પ્રવેશને મંજૂરી આપવા સાથે સંબંધિત એક બિલનો સમાવેશ થાય છે. અન્ય બિલોમાં શૈક્ષણિક ...
16
17
તમિળનાડુના મુખ્યપ્રધાન એમ. કરુણાનિધીએ ટેલિકોમ પ્રધાન એ. રાજાનો જોરદાર બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમના રાજીનામાનો કોઈ પ્રશ્ન નથી. 2 જી સ્પેક્ટ્રમના વિવાદ મામલે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલી રાજાના રાજીનામાની માગણીને કરુણાનિધીએ ફગાવી દીધી ...
17
18
દક્ષિણ દિલ્હીમાં અંસલ પ્લાઝા મોલ નજીક રવિવારે એક કાર ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાતા ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસે વિગત આપતા કહ્યું છે કે, ગૌતમનગર વિસ્તારના ત્રણ યુવાનો અને પંજાબના જલંધરમાંથી આવેલા તેમના એક સંબંધીનું આ અકસ્માતમાં ...
18
19
આઈપીએલ કોચ્ચિ વિવાદને પગલે શશિ થરૂરને વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રીનું પદ ભલે જ ગુમાવવું પડ્યું હોય પરંતુ તે આ મંત્રાલયથી તેમના સંબંધોને ખત્મ કરવામાં નહીં આવે. લોકસભા અધ્યક્ષ મીરા કુમારે વિદેશ મામલાઓ પર સંસદની સ્થાયી સમિતિમાં થરૂરની સભ્ય તરીકે વરણી ...
19