0
આતંકી કસાબ તમામ 86 મામલાઓમાં દોષી
સોમવાર,મે 3, 2010
0
1
મુંબઈ હુમલાના કેસમાં આર્થર રોડ જેલ સ્થિત વિશેષ કોર્ટ સોમવારે અજમલ કસાબ પર પોતાનો ચૂકાદો સંભળાવશે. જેને જોતા તેને છાવણીમાં ફેરવી નાખવામાં આવી છે. તેની ચારેય તરફ સઘન સુરક્ષા બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે. વિશેષ કોર્ટના જજ એમએસ ટાહિલ્યાની દ્વારા ...
1
2
સરકાર ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સુધારાઓ સાથે ઝડપથી આગળ વધવાની યોજના ધરાવે છે જેના ભાગરૂપે આજે કુલ ચાર બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. જેમાં દેશમાં વિદેશી યુનિવર્સિટીઓના પ્રવેશને મંજૂરી આપવા સાથે સંબંધિત એક બિલનો સમાવેશ થાય છે. અન્ય બિલોમાં શૈક્ષણિક ...
2
3
તમિળનાડુના મુખ્યપ્રધાન એમ. કરુણાનિધીએ ટેલિકોમ પ્રધાન એ. રાજાનો જોરદાર બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમના રાજીનામાનો કોઈ પ્રશ્ન નથી. 2 જી સ્પેક્ટ્રમના વિવાદ મામલે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલી રાજાના રાજીનામાની માગણીને કરુણાનિધીએ ફગાવી દીધી ...
3
4
દક્ષિણ દિલ્હીમાં અંસલ પ્લાઝા મોલ નજીક રવિવારે એક કાર ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાતા ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસે વિગત આપતા કહ્યું છે કે, ગૌતમનગર વિસ્તારના ત્રણ યુવાનો અને પંજાબના જલંધરમાંથી આવેલા તેમના એક સંબંધીનું આ અકસ્માતમાં ...
4
5
આઈપીએલ કોચ્ચિ વિવાદને પગલે શશિ થરૂરને વિદેશ મંત્રાલયમાં રાજ્યમંત્રીનું પદ ભલે જ ગુમાવવું પડ્યું હોય પરંતુ તે આ મંત્રાલયથી તેમના સંબંધોને ખત્મ કરવામાં નહીં આવે. લોકસભા અધ્યક્ષ મીરા કુમારે વિદેશ મામલાઓ પર સંસદની સ્થાયી સમિતિમાં થરૂરની સભ્ય તરીકે વરણી ...
5
6
બસપાએ આપરાધિક છબીના લોકોથી પાર્ટીને મુક્ત કરવાના અભિયાન અંતર્ગત લગભગ 500 કાર્યકર્તાઓ અને નેતાઓને તત્કાલ પ્રભાવથી નિષ્કાસિત કરી દીધા છે. બસપાના પ્રવક્તાએ જણાવ્યાં કે, પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીની અધ્યક્ષતામાં ...
6
7
અમેરિકા, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયાએ શનિવારે તાજા માહિતી જારી કરીને દિલ્હીના કોનાટ પ્લેસ, ગ્રેટર કૈલાશ અને ચાંદની ચૌક જેવા સ્થાનોના બજારમાં સંભાવિત આતંકવાદી હુમલાની ચેતાવણી આપી છે. આ સ્થાન આતંકવાદી સંગઠનોના નિશાને છે. ઉચ્ચપદસ્થ સરકારી સૂત્રોએ જણાવ્યું ...
7
8
અમેરિકાએ આજ સુધી તાજી તપાસ રજૂ કરી દિલ્લીના કનાંટ પ્લેસ, ગ્રેટર કૈલાશ અને ચાંદની ચૌક જેવા સ્થળોના બજારમાં શક્યત આતંકવાદી હુમલાની ચેતાવણી આપી છે. . આ સ્થળ આતંકવાદી સંગઠનોના નિશાના પર છે.
8
9
પાકિસ્તાનની ગુપ્ત એજંસીઓને સૂચના આપનાર આરોપી ભારતીય રાજનયિક માધુરી ગુપ્તાને આજે દિલ્લીની ત્રીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાથી તેને 14 દિવસની ન્યાયિક કેદમાં મોકલી દેવામાં આવી.
9
10
રાજસ્થાનના આતંકવાદ વિરોધી ટીમે આજે અજમેર બોમ્બ ધમાકા મુદ્દે એક અન્ય આરોપી ચંદ્રશેખરની ધરપકડ કરી લીધી. આ બાબતે આ બે દિવસમાં બીજી ધરપકડ છે. ગઈકાલે એટીએસે આરોપી દેવેન્દ્ર ગુપ્તાની ધરપકડ કરી હતી.
10
11
હરિયાણાના સિરસામાં ડેરા સચ્ચા સૌદા પંથના મુખ્યાલય નજીક શુક્રવારે સવારે મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછી પાંચ મહિલા શ્રદ્ધાળુઓના મૃત્યુ નિપજ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભાગદોડ શુક્રવારે સવારે બે વાગ્યાં બાદ એ સમયે મચી, જ્યારે શ્રદ્ધાળુઓ આ પંથના પ્રમુખ ...
11
12
ભારતીય અવકાશ એજન્સી ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (પીએચએલવી-સી15) નું પ્રક્ષેપણ જૂનમાં કરી શકે છે. અગાઉ આ પ્રક્ષેપણ નવ મે ના રોજ પ્રસ્તાવિત હતું. પીએસએલવી-સી 15 તેની સાથે કાટરેગ્રાફી ઉપગ્રહ કોર્ટાસેટ-2 બી અને કેટલોક અન્ય સામાન લઈ જશે. ભારતીય અવકાશ ...
12
13
ઝામુમો (ઝારખંડ મુક્તિ મોર્ચા) ના પત્રોથી પીગળેલી ભાજપ આજે ઝારખંડના મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય કરી શકી નથી. પાર્ટીએ કહ્યું કે, આ મુદ્દે પ્રદેશ એકમના નેતા અને પોતાના ઘટક પક્ષોએ વાતચીત બાદ કોઈ નિર્ણય લીધો છે. ઝારખંડના મુખ્યમંત્રી પદને લઈને અહીં ...
13
14
સેનાએ શુક્રવારે કુપવાડા જિલ્લામાં ભારત-પાક સીમા પર ત્રણ આતંકીઓને મારીને ઘુસણખોરીના પ્રયત્નને વિફળ કરી દીધો છે. એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, અહીંથી 150 કિલોમીટર દૂર મછાલ સેક્ટરમાં સશસ્ત્ર આતંકીઓનો એક સમૂહ શુક્રવારે સવારે ભારતની સીમાથી ઘુસવાનો ...
14
15
ઝારખંડમાં શિબૂ સોરેન સરકારને ટેકો પાછો ખેંચી લેવાનો પત્ર સુપ્રત કરવા ભાજપના ધારાસભ્યનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ એચ. ફારૂકને મળનાર હતું પરંતુ ભાજપે ઝારખંડના રાજ્યપાલ સાથે બેઠકને રદ્દ કરી નાખી હતી. આનો મતલબ એ થયો કે, શિબુ સોરેન સરકારને ટેકો પાછો ખેંચી ...
15
16
કોલકાતામાં આતંકી હુમલાને ધમકીની કેન્દ્રથી માહિતી પ્રાપ્ત થવા બાદ મહાનગરમાં સુરક્ષાવ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સંયુક્ત પોલીસ કમિશ્નર (મુખ્યાલય) જાવેદ શમીમે પત્રકારોને જણાવ્યું કે, 'અમને કેન્દ્રથી કેટલીક ખાનગી માહિતી પ્રાપ્ત થઈ છે અને તેના પર ...
16
17
કેન્દ્રિય નાણામંત્રી પ્રણવ મુખર્જીએ બુધવારે લોકસભામાં કહ્યું કે, સરકાર ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) વિવાદ અને ફોન ટૈપિંગના વિવાદ પર વિપક્ષની સાથે ચર્ચા કરશે. મુખર્જીએ કહ્યું કે, સરકાર નાણાકિય ખરડો 2011-11 રજૂ થયાં બાદ આ મુદ્દાઓ પર સદનમાં ચર્ચા કરશે. ...
17
18
ઝારખંડના મુખ્યમંત્રી શિબૂ સોરેનના પુત્ર હેમંત સોરેને બુધવારે કહ્યું કે, જો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યમાં સરકાર બનાવવા ઈચ્છે છે તો તેના પિતા સોરેન મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દેશે અને ભાજપને સમર્થન આપશે. હેમંત સોરેન ભાજપના એ સખ્ત નિર્ણય પર ...
18
19
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદના નાયબ પોલીસ કમિશનર અભયસિંહ ચુડાસમાની સીબીઆઇ દ્વારા આજે બપોરે ધરપકડ કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનના ડોન સોહરાબુદ્દીનનું અમદાવાદક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલું એન્કાઉન્ટર બોગસ હોવાના સુપ્રીમ ...
19