0
સરકારે યોગ્ય પગલા નથી લીધા - મોદી
શુક્રવાર,એપ્રિલ 9, 2010
0
1
કોંગ્રેસે દંતેવાડામાં નક્સલી હુમલા બાદ ગૈર કોંગ્રેસી સરકારો વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. પાર્ટીના છત્તીસગઢ એકમે બુધવારે ડો. રમણ સિંહની આગેવાની વાળી ભાજપ સરકારને બર્ખાસ્ત કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી છે. સાથે જ હુમલાની ઘટનાના વિરોધમાં ...
1
2
દંતેવાડા નક્સલી હુમલામાં 76 જવાનોમાંથી સૌથી વધુ 43 ઉત્તરપ્રદેશના રહ્યાં. બિહાર અને ઉત્તરાખંડના છ-છ, રાજસ્થાનના ચાર, તમિલનાડુના ત્રણ, છત્તીસગઢ અને ઓરિસ્સાના બે-બે તથા અસમ કેરળ, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીનો એક-એક જવાન ...
2
3
નક્સલી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા છત્તીસગઢના જગદલપુર પહુંચેલા કેંદ્રીય ગૃહ મંત્રી પી. ચિદંબરમે બુધવારે સંયમની અપીલ કરતા કહ્યું કે, નક્સલીઓ વિરુદ્ધ કોઈ ઑપરેશન ગ્રીન હંટ ચાલી રહ્યું નથી સાથે જ તેમણે સેનાના ઉપયોગની સંભાવનાથી ઈનકાર કર્યો. ...
3
4
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કમલનાથને 1984ના સિખ વિરોધી તોફાનો બાબતે એક સિખ સંગઠન દ્વારા રજૂ એક કેસના આધાર પર એક અમેરિકી ફેડરલ જિલ્લા કોર્ટે સમન મોકલ્યુ છે.
4
5
દંતેવાડા હુમલા બાદ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલીઓની શોધ તેજ થઈ ગઈ છે. સુરક્ષા ટુકડીએ કાંકેર જિલ્લામાં 12 નક્સલીઓની ધરપકડ કરી લીધી છે. આ બીએસએફ અને પોલીસનું જ્વોઈંટ ઓપરેશન હતું. કાંકેર દંતેવાડાથી થોડુ દૂર છે અને નક્સલ પ્રભાવિત બસ્તર ...
5
6
બિહારના અરવલ જિલ્લાના લક્ષ્મણપુર બાથે ગામમાં વર્ષ 1997 માં થયેલી 58 લોકોની હત્યાના મામલામાં રાજ્યની એક કોર્ટે બુધવારે 24 લોકોને દોષી ઠેરાવતા 16 લોકોને ફાંસી અને આઠને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. કોર્ટે 17 આરોપીઓને છોડી દીધા છે. પટના ન્યાયાલયના ...
6
7
કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમ મંગળવારે નક્સલવાદી હુમલામાં માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે છતિસગઢના જગદલપુર ખાતે પહોંચ્યા. જ્યાં શહિદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. છતિસગઢના મુખ્યપ્રધાન ડૉ. રમણસિંહ, સીઆરપીએફ અને રાજ્ય પોલીસના ...
7
8
બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહા અનુમંડળમાં આગ લાગવાની અલગ-અલગ ઘટનાઓમાં એક હજારથી વધારે ઘર બળીને ભસ્મીભૂત થઈ ગયાં છે તથા એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોના દાઝી જવાથી મૃત્યુ નિપજ્યાં છે. દુર્ઘટનામાં ચાર બાળકો ગૂમ જણાવામાં આવી રહ્યાં છે.
8
9
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આશરે 1000 નક્સલીઓ દ્વારા ઘાત લગાડીને કરવામાં આવેલા હુમલામાં જિલ્લા પોલિસ સહિત કેન્દ્રિય રિજર્વ પોલીસ ટુકડી (સીઆરપીએફ) ના 75 જવાન શહીદ થઈ ગયાં છે. આઠ અન્ય ઘાયલ થઈ ગયાં છે. મૃતકોમાં એક ઉપકમાંડર અને એક સહાયક કમાંડર શામેલ ...
9
10
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ પોલીસ ટુકડી પર હુમલો કરી દીધો જેમાં કેન્દ્રિય રિજર્વ પોલીસ ટુકડીના ઉપનિરીક્ષક સહિત વીસ પોલીસક્ર્મીઓના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસ વિભાગના પ્રવક્તા આરકે વિજે જણાવ્યું કે, દંતેવાડા જિલાના જગરગુંડા પોલીસ સ્ટેશનની હદ ...
10
11
નક્સલવાદને દેશના 'અવ્વલ દરજ્જાનો દુશ્મન' જણાવતા કેન્દ્રિય ગૃહમંત્રી પી. ચિદંબરમે કહ્યું કે, સરકાર આગામી બે ત્રણ વર્ષમાં આ બુરાઈને જડથી ખત્મ કરવા માટે પ્રતિબદ્ધ છે. પશ્વિમ બંગાળના લાલગઢમાં માઓવાદી પ્રભાવવાળા વિસ્તારનો પ્રવાસ કર્યા બાદ ચિદંબરમે કહ્યું ...
11
12
એક સાધારણ કાર્યકર્તામાંથી ભાજપાના મુખિયા બનેલા નિતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, કોંગ્રેસમાં વડાપ્રધાન મનમોહનસિંહ અને પ્રણવ મુખર્જી જેવા દિગ્ગજ પણ પાર્ટી અધ્યક્ષ બનવા વિષે વિચારી ન શકે. ભાજપના એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, શું વડાપ્રધાન મનમોહનસિંહ ...
12
13
ભારતે મુંબઈ પર 26/11 આતંકી હુમલા મુદ્દે પકડવામાં આવેલા એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ કસાબ અથવા તેના સહયોગી ફહીમ અંસારીને પાકિસ્તાનના હવાલે કરવાની સંભાવનાને વસ્તુત: ફગોવી દીધી છે. ભારતનું વલણ પાકિસ્તાનના મુંબઈ હુમલાના મામલામાં ‘ન્યાય’ ની પોતાની ગતિથી ...
13
14
પુના-સાતારા માર્ગ પર આજે કટરાજ સુરંગની નજીક એક વાહનની એક ટ્રેલર સાથે અથડામણ થતા વાહન પલટી ગયુ, જેના કારણે તેમા સવાર ત્રણ સ્ત્રીઓ અને એક બાળક સહિત દસ લોકોના મોત થયા અને નવ અન્ય ઘાયલ થઈ ગયા.
14
15
ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં આજે માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા બારૂદી સુરંગ વિસ્ફોટમાં એક વાહનના ક્ષતિગ્રસ્ત થઈ જવાથી તેમાં સવાર આશરે 11 સુરક્ષાકર્મીઓના મૃત્યુ નિપજ્યાં છે. કેટલાયે અન્ય ઘાયલ થયાં છે. પોલીસે કહ્યું કે, નક્સલ વિરોધી વિશેષ કાર્ય સમૂહ ...
15
16
નક્સલ પ્રભાવિત વિસ્તારોના બે દિવસના પ્રવાસ પર રવિવારે ગૃહમંત્રી પી ચિદંબરમ લાલગઢ પહોંચી ગયાં છે. રવિવારે સૌથી પહેલા લાલગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યાં જ્યા તેમણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી. ચિદંબરમે અધિકારીઓથી ભવિષ્યમાં નક્સલીઓથી લડવાની તૈયારીઓ પર ...
16
17
કેંદ્રીય ગૃહમંત્રી પશ્ચિમ મિદનાપુરના માઓવાદ પ્રભાવિત લાલગઢ પહોંચ્યાં. ગત વર્ષ જૂનમાં શરૂ થયેલા નક્સલ વિરોધી અભિયાન બાદ આ વિસ્તારનો પ્રવાસ કરનારા તે પ્રથમ કેંદ્રીય મંત્રી છે. એક હેલીકૉપ્ટર પર સવાર થઈને કેંદ્રીય મંત્રી પશ્ચિમ બંગાળના ગૃહ સચિવ ...
17
18
બોલીવુડ અભિનેતા, 'મુન્નાભાઈ' એટલે કે સંજય દત્તે 'મોટાભાઈ' અમરસિંહની સાથે સમાજવાદી પાર્ટી સાથેના પોતાના સંબંધો ભલે તોડી નાખ્યા હોય,પરંતુ પાર્ટીમાં વિતાવેલ દિવસ એક વાર ફરી તેમની સામે છે.
18
19
શુ બાબા રામદેવ દ્વારા રાજનીતિમાં કૂદવાથી લાલુ પ્રસાદ પર કોઈ ભારે સંકટ આવવાનુ સંકટ ઉભુ થયુ છે ? પટનાના એક કાર્યક્રમમાં બાબા રામદેવ પર લાલૂ ખૂબ જ નારાજ થવાનુ કારણ આ જ સમજવામાં આવી રહ્યુ છે.
19