National News 831

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

જ્યારે દૂરંતોમાં ભૂખ્યા રહી ગયા મુસાફરો

શનિવાર,એપ્રિલ 3, 2010
0
1
એયર ઈંડિયા પાયલોટોએ આ સરકારી વિમાન કંપનીમાં એપ્રેંટિસની ભરતીનો વિરોધ કરતા કહ્યુ છે કે આવા સમયે જ્યારે કંપની પહેલાથી જ નાણાકીય તંગીનો સામનો કરી રહી છે, તેનુ મેનેજમેંટ બોઝ વધારવા પાછળ પડ્યુ છે.
1
2
શિવ સેના પ્રમુખ બાલ ઠાકરેએ ટેનિસ સનસની સાનિયા મિર્જાના પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરવાના નિર્ણયની આલોચના કરતા કહ્યુ છે કે, ' જો સાનિયાનું દિલ ભારતીય હોત તો એ કોઈ પાકિસ્તાની માટે ધડક્યું ન હોત.' પોતાની પાર્ટીના મુખપત્ર ‘સામના’ માં ...
2
3
પક્ષપાતી રાજનીતિથી ઊપર ઉઠીને લગભગ તમામ પ્રમુખ પક્ષોના રાજનેતાઓએ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનથી પોતાના જન્મસ્થળ અલ્હાબાદના બ્રાંડ એમ્બેસેડર બનાવ્નો આગ્રહ કર્યો છે. આ નેતાઓએ તેના માટે અભિયાન પણ ચલાવ્યું છે. અલાહબાદ નગર નિગમમાં કોંગ્રેસ, ભારતીય જનતા ...
3
4
જમ્મૂ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ પાટાને વિસ્ફોટ કરીને ફૂંકી નાખી. એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ગુરૂવારે મોડી રાત્રે પુલવામાના રત્નિપોરા ગામ નજીક પાટાને બે થી ત્રણ મીટર સુધી ફૂંકી નાખ્યો. પાટાના ...
4
4
5
જમ્મૂ અને કાશ્મીરના રહેણાંક જિલ્લામાં શુક્રવારે સુરક્ષા ટુકડી સાથે અથડામણમાં બે આતંકવાદી મૃત્યુ પામ્યાં. રાજ્યમાં એક સપ્તાહ દરમિયાન સુરક્ષા ટુકડીની કાર્યવાહીમાં 14 આતંકવાદીઓ અત્યાર સુધીમાં મૃત્યુ પામી ચૂક્યાં છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ...
5
6
ભારતીય જનતા પાર્ટી (ભાજપા) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ વધતી મોંઘવારી પર વડાપ્રધાન મનમોહન સિંહને 14 પ્રશ્નો પુછ્યાં છે. ગડકરીએ કહ્યું છે કે, છેલ્લા 20 સપ્તાહથી ખાદ્ય મોંઘવારીનો દર 17 થી 20 ટકા વચ્ચે બનેલો છે. ગડકરીએ મોંઘવારી વિષે વડાપ્રધાનને ...
6
7
રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદને મોટી રાહત પ્રદાન કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તેમની તથા તેમની પત્ની વિરુદ્ધ આવકથી વધારે સંપત્તિના મામલામાં બિહાર સરકારને પટના હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો અધિકાર નથી જેમાં સીબીઆઈ દ્વારા અભિયોગ ચલાવવામાં આવ્યો હતો. ...
7
8
વડાપ્રધાન મનમોહન સિંહે શિક્ષણના અધિકારનો કાયદો સમગ્ર દેશમાં લાગૂ થવા પ્રસંગે દેશવાસીઓને સંબોધિત કરતા પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, '' આજના યુવાઓ દેશનું ભવિષ્ય છે. રાજ્ય સરકારોને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવું પડશે.'' ...
8
8
9
કિશનગંજ ખાતે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીની શાખા ખોલવા અંગે બિહાર સરકારે હાથ ધરેલી હિલચાલનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ નોંધાવ્યો છે. એબીવીપીએ આજે બિહાર બંધનું એલાન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે જ્યારે સચિવાલય પાસે એબીવીપીના ...
9
10
વડાપ્રધાન મનમોહનસિંહે શિક્ષાના અધિકાર કાયદાને સફળતાપૂર્વક લાગૂ કરાવવા માટે રાજ્ય સરકાર અને દેશના તમામ શિક્ષકોને સહયોગની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, સાચી શિક્ષાથી જ રાષ્ટ્ર મજબૂત અને વિકસિત બનશે. શિક્ષાના અધિકાર પર રાષ્ટ્રના નામે પોતાના સંદેશમાં ...
10
11
અંદમાન નિકોબાર ટાપુ પર મંગળવારે રાત્રે 10.24 કલાકે 6.4 ની તીવ્રતાનો શકિતશાળી ભૂકંપ સર્જાયો હતો. જેને લીધે લોકો તરત જ ભયભીત થઇ બહાર દોડી આવ્યા હતા. જો કે ભૂકંપને લીધે જાન-માલનું કોઇ જ નુકસાન થવા પામ્યું નથી. પોર્ટ બ્લૈરની ઉત્તરમાં સમુદ્રમાં 265 ...
11
12
આતંકવાદી અજમલ કસાબની ટ્રાયલ આજે પૂરી થઇ ગઇ છે. અજમલ કસાબ અને લશ્કરે તોઇબાની વિરૂદ્ધ 658 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ મામલામાં તા. 3 મે રોજ કોર્ટ ચુકાદો સંભળાવશે. જો કસાબને દોષી સાબિત થશે તો તેને સજા સંભળાવવામાં આવશે. મુંબઇ હુમલાની ટ્રાયલ 7 ...
12
13

મોદીની તુલના દાઉદ સાથે !

બુધવાર,માર્ચ 31, 2010
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાને લેવામાં કોંગ્રેસ કોઈ કસર છોડવા ઈચ્છતી નથી પરંતુ તે ભાષાઈ મર્યાદાને તાક પર રાખવાના પક્ષમાં પણ નથી કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ મંગળવારે મોદીના કેસની તુલના દારુદ સાથે કરી નાખી તો પાર્ટીના તમામ પ્રવક્તાઓની ...
13
14
દેશમાં બાળ વિવાહના મામલામાં ગુજરાત અને આંધ્રપ્રદેશ સૌથી આગળ છે. વિકાસની દોડમાં અગ્રણી આ રાજ્યોમાં બાળ વિવાહ સૌથી વધારે 40 ટકા મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય અપરાધ રિકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) ના તાજા આંકડાઓ અનુસાર 2008 માં રાજધાની નવી દિલ્હીમાં પણ ...
14
15
મનદુ:ખના સમાચારો વચ્ચે મહાનાયક અમિતાભ બચ્ચન અને તેના અભિન્ન સખા સમાજવાદી પાર્ટીથી નિષ્કાસિત નેતા અમરસિંહ આજે અહીં એક સાથે નજરે ચડ્યાં. અમરસિંહ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બચ્ચન પરિવાર વિરુદ્ધ કરવામાં આવેલી બયાનબાજી દરમિયાન આ હાજરીને ઘણી મહત્વપૂર્ણ ...
15
16
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાષ્ટ્રીય સલાહકાર પરિષદની અધ્યક્ષ બનાવવામાં આવવા પર ભાજપે દાવો કર્યો છે કે, સોનિયા હવે કેન્દ્રની સંયુક્ત પ્રગતિશીલ જોડાણ (યુપીએ) સરકારનો ભાગ બની ગઈ છે. હવે તે પણ કેન્દ્રની નિષ્ફળતા માટે જવાબદાર રહેશે. ભાજપ પ્રવક્તા ...
16
17
હરિદ્વાર મહાકુંભનું ત્રીજુ શાહી સ્નાન અહીં શરૂ થઈ ગયું છે. ચૈત્રી પૂર્ણિમાના અવસર પર પ્રથમ વખત યોજાનારા સ્નાનમાં તમામ 13 અખાડાઓના સાધુ-સંત ગંગાના બ્રહ્મકુંડ ક્ષેત્રમાં હર કી પૌડી પર સ્નાન કરશે. આ ઘાટ સાધુ-સંતો માટે આરક્ષિત રહેશે. જ્યારે બીજા ...
17
18
તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટને કહ્યું છે કે, તેણે રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલી નલિનીની સમય પૂર્વે મુક્તિના અનુરોધરૂપી અરજીને ફગોવી દીધી છે. સરકારના 24 માર્ચના રોજ લેવામાં આવેલા નિર્ણયથી કોર્ટને મહાધિવક્તા પીએસ રમણે ...
18
19
કાશ્મીરને દેશનું અભિન્ન અંગ જણાવતા નેશનલ કોંફ્રેંસના નેતા અને કેંદ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાએ આજે કહ્યું છે કે, જમ્મૂ કાશ્મીર ભારતનું તાજ છે અને રહેશે. એક એવોર્ડ કાર્યક્રમ દરમિયાન અબ્દુલ્લાએ કહ્યું એ પ્રશ્ન ક્યારેય પણ નથી કરવામાં આવ્યો કે, કાશ્મીર ...
19