National News 837

રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
0

રાજ ઠાકરેના નિશાને હવે મહેશ ભટ્ટ

ગુરુવાર,માર્ચ 18, 2010
0
1
મહારેલીમાં કરોડોનો હાર પહેર્યા બાદ ઉઠેલા ઘમસાણ બાદ બુધવારે બોલાવવામાં આવેલી બસપાની બેઠકમાં એક વાર ફરી માયાવતીએ 18 લાખ રૂપિયાની માળા પહેરી. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, માળા વિવાદ પર માયવતી પોતાના મંત્રીઓ અને સાંસદો સાથે ચિંતન-મનન કરશે ...
1
2
રક્ષા મંત્રી એકે એંટનીએ બુધવારે કહ્યું કે, 42 એવી આતંકવાદી શિબિર છે જે પાકિસ્તાનથી પોતાની ગતિવિધિઓ સંચાલિત કરી રહી છે. એંટનીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, આતંકવાદી શિબિરોને નષ્ટ કરવાની દિશામાં પાકિસ્તાને કોઈ ગંભીર પગલુ હાથ ધર્યું નથી. ભારત ...
2
3
જાણીતા યોગાચાર્ય સ્વામી રામદેવે મંગળવારે જાહેરાત કરી છે કે, તે આગામી ત્રણ વર્ષની અંદર એક નવી રાજનીતિક પાર્ટી બનાવશે જે સામાન્ય ચૂંટણીમાં તમામ સીટ પર ચૂંટણી લડશે પરંતુ તેમાં સ્વયં પાર્ટીના ઉમેદવાર નહીં હોય. રામદેવે જણાવ્યું કે, તે અગાઉથી જ 'ભારત ...
3
4
ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે સંયમને નબળાઈ ન સમજો. વર્તમાન પરિસ્થિતિમાં પાકની સાથે સમય વાર્તા શરૂ કરવી મુશ્કેલ છે, કારણ કે ભારતમાં હવે આ એક સામાન્ય ધારણા છે કે અમે લાંબા સમય સુધી સહન કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આ ચિંતાઓને એક તરફ મુકીને આગળ ...
4
4
5
શહેરના બાહરી ક્ષેત્રમાં સ્થિત ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઇસરો) પ્રતિષ્ઠાનની આસપાસ સંદિગ્ધ રીતે ફરી રહેલા બે લોકોએ વહેલી સવારે સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કરી દીધો ત્યાર બાદ બન્ને પર જવાબી કાર્યવાહી કરવામાં આવી. સુરક્ષાકર્મીઓની જવાબી કાર્યવાહીમાં ...
5
6
ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની રજત જયંતી પ્રસંગે પાર્ટી પ્રમુખ માયાવતીને કરોડો રૂપિયાની નોટોનો હાર ભેટ કરવામાં આવવાના મુદ્દા પર લોકસભામાં સપા, કોંગ્રેસ, ભાજપ અને જદ(યૂ) સભ્યોના ભારે હંગામાના કારણે બે વખતના સ્થગન બાદ સદનની બેઠક 12 એપ્રિલથી શરૂ ...
6
7
ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ મંગળવારે પોતાની નવી ટીમ જાહેર કરી દીધી. તેમની આ ટીમમાં 13 ઉપાધ્યક્ષ, 10 મહાસચિવ, 15 સચિવ, એક કોષાધ્યક્ષ શામેલ છે. ગડકરીની નવી ટીમમાં કેટલાયે નવા અને યુવા ચેહરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ...
7
8
વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ સોમવારે કહ્યું કે, આતંકવાદી હુમલાની આશંકાને જોતા અફઘાનિસ્તાન સહિત અન્ય તમામ દેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસોની સુરક્ષા સઘન બનાવવામાં આવશે. ભારત-આફ્રીકા વ્યાપાર સમ્મેલનમાં હાજરી આપવા પહોંચેલા કૃષ્ણાએ પત્રકારોને કહ્યું કે, "અમે ...
8
8
9

મનસેના 11 કાર્યકરોની ધરપકડ

સોમવાર,માર્ચ 15, 2010
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 11 કાર્યકરોને ફિલ્મ નિર્માતા સાથે કથિત રીતે 27 લાખ રૂપિયાની જબરન વસૂલીની માગણીના મામલામાં પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના અનુસાર ઉત્તર મુંબઈના મલાડ નિવાસી ફિલ્મ નિર્માતા વિકેશ વેદપ્રકાશ ભૂટાનીએ બાન્દ્રા પોલીસ ...
9
10
ઓરિસ્સામાં મિસાઈલ-વિરોધી- મિસાઈલનું રવિવારે થનારું પરીક્ષણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. સત્તાવાર સુત્રોએ કહ્યું કે, વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે દૂર કરાયેલા 3,000 લોકો પરત પોતાના ઘરે આવી ચૂક્યાં છે. એડવાંસ્ડ એર ડિફેંસ મિસાઈલ (એએડી) ને ભદ્રક જિલાના ...
10
11
રાજસ્થાનના સવાઈ માઘોપુરમાં વિદ્યાર્થીઓની એક બસ નદીમા પડી ગઈ. આ દુર્ઘટનામાં 26 વિદ્યાર્થીઓનુ મૃત્યુ થઈ ગયુ અને 34 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.
11
12
અફઘાનિસ્તાનમાં ભારતીયો અને ભારતથી જોડાયેલા પ્રતિષ્ઠાનો પર વધતા હુમલાઓને પગલે એર ઈંડિયાએ યુદ્ધ પ્રભાવિત દેશોથી આવનારી અને જનારી પોતાની ઉડાણોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. અસંખ્ય એવા ખાનગી રિપોર્ટ આવ્યાં છે જેમાં એર ઈંડિયાની ઉડાણો ...
12
13
પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ પર ભારતનો વનવાસ સમાપ્ત કરવા અને પર્યાવરણ સંબંધી મુદ્દાઓની નીતિઓના નિર્માણમાં સફળ ભૂમિકા ભજવ્યા બાદ, જળવાયુ પરિવર્તન પર વડાપ્રધાનના વિશેષ દૂત શ્યામ સરન પોતાના પદ પરથી મુક્ત થઈ ગયા છે. પર્યાવરણ મંત્રી જયરામ રમેશ સાથે ...
13
14
છેલ્લા એક વર્ષથી વાતચીત માટે પાકિસ્તાન સતત ભારત પર દબાણ બનાવી રહ્યું હતું. નેશનલ અને ઈંટરનેશનલ મંચોથી પાકિસ્તાન વારંવાર એમ કહી રહ્યું હતું કે, મુંબઈ હુમલા બાદ બંધ થયેલી વાતચીત શરૂ થવી જોઈએ. હવે જ્યારે ભારત વાતચીત માટે આગળ આવ્યું છે તો પાકિસ્તાનના ...
14
15
ભારતની સાથે પોતાની સમજૂતીના વિશેષ સ્તરને રેખાકિંત કરતા રૂસે પ્રઘાનમંત્રી બ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યુ કે તેમના દેશની પાકિસ્તાનની સાથે કોઈ પણ પ્રકારની સૈન્ય સમજૂતી નથી, કારણ કે તે ભારતની ચિંતાઓને સમજે છે.
15
16
વીતેલા ચાર દિવસ દરમિયાન અરબ સાગરમાં 375 સમુદ્રી પ્રજાતિના ઓલિવ રિડલે કાચબા છોડવાની સાથે જ બીજા કોંકણ કાચબા મહોત્સવ 2010ની શરૂઆત થઈ ગઈ છે.
16
17
'બધાને માટે મુંબઈ' ટિપ્પણીને લઈને સચિન તેદુલકર અને મુકેશ અંબાણી શિવસેનાના રોષનો શિકાર બની ચૂક્યા છે હવે વિવાદાસ્પદ લેખક સલમાન રુશદીએ કહ્યુ કે મુંબઈ માત્ર વિશેષ ભાષાના લોકોની જ નથી, પરંતુ બધા માટે છે.
17
18
ગોધરાકાંડના અહેસાન ઝાફરી કેસમાં સ્પેશિયલ ઈનવેસ્ટિગેશન ટીમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સમન્સ પાઠવામાં આવ્યાં બાદ વિરોધ પક્ષ કોંગ્રેસે મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી છે. કોંગ્રેસના ગુજરાતના ઈન્ચાર્જ પી.સુધાકર રેડ્ડીએ જણાવ્યું છે ...
18
19
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીના ગૌરીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા અન્નીબૈજલ ગામમાં ગુરૂવારે મોડી રાત્રે એક પરિવારના ચાર સભ્યોની કથિત રીતે જીવતા સળગાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ ક્ષેત્રાધિકારી એમપી સિંહે આ અંગે ...
19