National News 839

મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026
0

સંપત્તિ કર જમા કરાવે આસારામ આશ્રમ

બુધવાર,માર્ચ 10, 2010
0
1
મુંબઈ હુમલાથી જોડાયેલા કેસની સુનાવણી કરી રહેલી વિશેષ અદાલતને ફરિયાદ પક્ષે કહ્યું છે કે, 26 નવેમ્બરના હુમલામાં પાકિસ્તાની સેના શામેલ હતી અને એક સેવારત મેજર જનરલે સીમાપાર લશ્કર-એ-તૈયબાની શિબિરમાં હુમલામાં ભાગ લેનારા આતંકવાદીઓની તાલીમની દેખરેખ રાખી ...
1
2
મહારાષ્ટ્રના પ્રમુખ ખેડૂત નેતા શરદ જોશી રાજ્યસભામાં મહિલા અનામત વિધેયકના વિરોધમાં વોટ નાખનારા એકમાત્ર સભ્ય રહ્યા. તેમણે કહ્યુ કે તેઓ આ વિધેયકના વિરોધી નથી, પરંતુ તેને લાગૂ કરવાની પ્રક્રિયાના વિરોધી છે
2
3
સ્વયંવર દ્રિતીયમાં લગ્નગ્રંથીએ જોડાયા બાદ પોતાની પત્ની સોમાશ્રી (ડિંપી) સાથે માલદીવમાં હનીમૂન મનાવવાની રાહુલ મહાજનની ઈચ્છા પૂર્ણ થશે કે, નહીં તેના પર પટિયાલા હાઉસની કોર્ટ આજે મંગળવારે સુનાવણી કરશે. પટિયાલા હાઉસની કોર્ટમાં રાહુલ મહાજનની હનીમૂન પર ...
3
4
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને બેંગ્લોર પર આતંકી ખતરાની આશંકા વ્યક્ત કરતા આ શહેરોને અત્યાધિક સતર્ક રહેવાની સલાહ આપી છે. સૂત્રોથી મળેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરથી પકડાયેલા ઈંડિયન મુજાહિદીનના સંદિગ્ધ આતંકી સલમાન ...
4
4
5
આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિ શંકરે ચિત્રકાર એમ.એફ. હુસૈન દ્વારા ભારતીય નાગરિકતા ત્યાગવાને લઈને મચેલા હાહાકાર પર આશ્ચર્ય જાહેર કર્યુ અને ભારતીય દેવી-દેવતાઓની નિર્વસ્ત્ર તસ્વીરો બનાવવા માટે તેમની નીંદા કરી.
5
6
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક વાર ફરી સ્થગિત થઈ ગઈ છે. લોકસભા કાલ સુધી જ્યારે રાજ્યસભા છ વાગ્યા સુધી સ્થગિત થઈ ગઈ છે. આ અગાઉ આજે બન્ને સદનોની કાર્યવાહી ચાર વખત સ્થગિત થઈ ચૂકી છે. આજે સવારે કાર્યવાહી શરૂ થતા જ મહિલા અનામત બિલના વિરોધમાં સમાજવાદી ...
6
7
મહિલા અનામત ખરડાના વર્તમાન સ્વરૂપના વિરોધમાં સપા અને રાજદ દ્વારા યુપીએ સરકારથી સમર્થન પરત લેવામાં આવવા મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યો. વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલા આ આપાત બેઠકમાં લોકસભામાં સદનના ...
7
8
મુંબઈના કલીના મેદાનમાં પોલીસ ભર્તી દરમિયાન આજે મચેલી ભાગદોડમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે 11 અન્ય ઘાયલ થઈ ગયાં છે. પોલીસે જણાવ્યું કે, રાજ્યના વિભિન્ન ભાગોમાંથી હજારોની સંખ્યામાં આવેલા યુવક પોલીસ કોન્સ્ટેબલને 3600 ભરતી માટે શામિલ થવા ...
8
8
9
જમ્મૂ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષાટુકડીએ એક અથડામણમાં હિજ્બુલ મુજાહિદ્દીનના એક ટોચના આતંકવાદીને ઠાર કર્યો છે. પોલીસે આજે જણાવ્યું કે, ગુપ્ત સૂચનાના આધાર પર અહીંથી આશરે 190 કિલોમીટર દૂર બાગવા જંગલ વિસ્તારમાં રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસના જવાનોએ ...
9
10
લોકસભામાં વિપક્ષની નીતા સુષમા સ્વરાજે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટી(ભાજપા) મહિલા અનામત ખરડાના 14 વર્ષનો વનવાસ સંસદમાં પુરો કરાવશે.
10
11
મહિલા દિવસના અવસર પર એયર ઈંડિયાની એક ખાસ ઉડાન મુંબઈથી ન્યૂયોર્ક રવાના થઈ. આ ઉડાનની કમાન ચાર મહિલા પાયલોટે સાચવી છે. લગભગ 17 કલાકની આ નોન સ્ટોપ ઉડાનમાં તેમના બાકી સાથી ક્રૂ મેયર પણ મહિલાઓ હતી.
11
12
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ જ્યારે 22 ફેબ્રુઆરીના રોજ સંસદમાં પોતાનું સંબોધન આપી રહી હતી તો હિન્દીના આ ભાષણને સાંભળનારા લાખો લોકોમાં ભારતમાં ઝામ્બિયાના રાજદૂત એસ.કે.વાલૂબિતા પણ હતાં. વાબૂબિતા કહે છે કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં આખરે મે પ્રથમ વખત આફ્રીકા ...
12
13
ચીનના દબાણ આગળ ભારતના ઝુકવા સંબંધી ધારણાઓને ફગોવી દેતા વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ શનિવારે કહ્યું કે, અરુણાચલ પ્રદેશ દેશનો અભિન્ન ભાગ છે અને ત્યાંની કોઈ પણ પરિયોજનાને છોડવામાં નહીં આવે. વિદેશમંત્રીએ કહ્યું કે, સરકાર અરુણાચલ પ્રદેશમાં દરેક પરિયોજના માટે ...
13
14
કોલકાતાની ડિંપી ગાંગુલીને શનિવારે એનડીટીવી ઇમેજીનના કાર્યક્રમ સ્વયંવર-2 માં રાહુલ મહાજનની પત્ની બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. રિએલિટી ટીવી શો ‘રાહુલ દુલ્હનિયા લે જાએઁગે’ માં મહાજને 21 વર્ષીય ડિંપીને પોતાની જીવનસાથી તરીકે પસંદ કરી છે. આ દોડમાં નિકુંજ ...
14
15
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં ગત ગુરૂવારે કૃપાલુ મહરાજના આશ્રમમાં થયેલા નાસભાગ મુદ્દે આજે મનગઢ પોલીસ ચોકીના તમામ નવ પોલીસકર્મીઓ અને કુંડાના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે. પોલિસ અધિક્ષક મહેશ મિશ્રએ જણાવ્યું કે, બરખાસ્ત કર્મચારીઓમાં મનગઢ ...
15
16
ઉતર પ્રદેશ પોલીસની વિશેષ ટુકડીએ કેટલાયે શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમા શામેલ એક આતંકવાદીને નેપાળ સીમાએથી પકડી લીધો છે. આતંકવાદીનું નામ સલમાન ઉર્ફે છોટૂ છે. અતિરિક્ત પોલિસ મહાનિદેશક બ્રજલાલે જણાવ્યું કે, સલમાન ઇંડિયન મુજાહિદીન સાથે જોડાયેલો છે. દિલ્હી ...
16
17
જમ્મૂ-કાશ્મીર પોલીસે વિશેષ પોલિસ અધિકારી (એસપીઓ) તરીકે કામ કરનારા 36 ભૂતપૂર્વ આતંકીઓને પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ભૂતપૂર્વ આતંકીઓની આ નિમણૂક આતંકવાદથી લડવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે કરવામાં આવી છે. તમામે તેમના ...
17
18
વિદેશ રાજ્ય મંત્રી શશિ થરુરે કહ્યુ કે ભારતની આફ્રિકાના કોઈ અન્ય દેશ સાથે કોઈ પ્રતિસ્પર્ધા નથી.
18
19
ગુજરાતમાં વર્ષ 2002 માં થયેલા રમખાણોમાં સંબધિત નરોડા ગ્રામ મામલાની સુનાવણી કરી રહેલી કોર્ટે વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી) દ્વારા વિશ્વ હિંદૂ પરિષદ (વિહિપ) ના કાર્યકર્તા બાબૂ બજરંગી અને જયદીપ પટેલના અવાજના પરીક્ષણ માટે ન્યાયાલયમાં દાખલ કરવામાં આવેલી ...
19