National News 840

બુધવાર, 18 ફેબ્રુઆરી 2026
0

ભારતની આફ્રિકાના કોઈ દેશ સાથે સ્પર્ધા નથી - થરુર

શનિવાર,માર્ચ 6, 2010
0
1
ગુજરાતમાં વર્ષ 2002 માં થયેલા રમખાણોમાં સંબધિત નરોડા ગ્રામ મામલાની સુનાવણી કરી રહેલી કોર્ટે વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી) દ્વારા વિશ્વ હિંદૂ પરિષદ (વિહિપ) ના કાર્યકર્તા બાબૂ બજરંગી અને જયદીપ પટેલના અવાજના પરીક્ષણ માટે ન્યાયાલયમાં દાખલ કરવામાં આવેલી ...
1
2
દક્ષિણી કાશ્મીરના પુલવામા જિલ્લાના ગામ દદસારામાં આતંકવાદીઓ અને સુરક્ષા ટુકડી વચ્ચે 30 કલાક સુધી ચાલેલી અથડામણમાં ગુરુવારે સેનાનો એક કપ્તાન શહીદ થઈ ગયાં. છેલ્લા 10 વર્ષની અંદર સૈના પોતાના બે અધિકારીઓને ગુમાવી ચૂકી છે. આ દરમિયાન સુરક્ષા ટુકડીએ હિજબુલ ...
2
3
સરકારે ગુરૂવારે કહ્યું કે, 2009 માં પાકિસ્તાનમાં ભારત આવેલા યાત્રીઓની સંખ્યા ઓછી થઈને 51946 રહી ગઈ છે જ્યારે 2008 માં આવા લોકોની સંખ્યા 95112 હતી. વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂરે તરલોચન સિંહના પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે ...
3
4
મુંબઈ માં 2009 માં કૉન્ટિનેંટલ હોટલમાં તોડફોડ મુદ્દે શિવસેના આખરે દંડ ભરવા માટે તૈયાર થઈ ગઈ છે. હાઈકોર્ટના આદેશ આગળ શિવસેનાના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ. હવે તેમને 7 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. મહારાષ્ટ્રમાં તોડફોડ મચાવવાનો દંડ લગાડવાના કાયદા બાદ હવે ...
4
4
5
કૃપાળુ મહારાજના પ્રતાપગઢમાં આવેલ આશ્રમમાં આજે સવારે ભાગદોડ થવાથી 60 લોકોના મોત થઈ ગયા. ઘણા અન્ય ઘાયલ થઈ ગયા. જો કે મરનારાઓની અધિકારિક રૂપે પુષ્ટિ નથી થઈ શકી.
5
6
સિનેમા લોકોના મનોરંજન માટે છે અને તેથી તેના પર રાજનીતિ ન કરવી જોઈએ. આ કહેવુ છે ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનનુ. 'થ્રી ઈડિયટ્સ' અને 'માય નેમ ઈઝ ખાન'ની પ્રશંસા કરતા બચ્ચને કહ્યુ આ ફિલ્મો મનોરંજન કરનારી છે.
6
7
નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે બુધવારે કહ્યું છે કે, એર શો દરમિયાન નૌસેના વિમાન દુર્ઘટના ખુબ જ દુખદ છે પરંતુ તેનાથી સમારોહ પર કોઈ અસર નહીં પડે. પટેલે આઈએએનએસથી કહ્યું, "આવા પ્રદર્શનો દરમિયાન દુનિયાભરમાં આવી દુર્ઘટનાઓ થાય છે. આ ખુબ જ ...
7
8
કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારોમાં ચિકિત્સા કર્મચારીઓની ઉણપની સમસ્યાને દૂર કરવા માટે 'બેચરલ ઓફ રુરલ હેલ્થ કોર્સ' શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
8
8
9

પ્રવીણ મહાજનનું નિધન

બુધવાર,માર્ચ 3, 2010
ભાજપના સિનિયર નેતા પ્રમોદ મહાજનની હત્યા કરનારા તેમના નાના ભાઈ પ્રવીણ મહાજનનું થાણેની જ્યુપીટર હોસ્પિટલમાં આજે નિધન થયું છે. બ્રેઈન હેમરેજની ફરિયાદ બાદ કોમામાં ચાલ્યાં ગયેલા પ્રવીણને શનિવારે હોસ્પિટલમાં આઈસીયૂ વિભાગમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ...
9
10
વિશ્વ વિખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈને કહ્યું છે કે, તેમને એ વાતનું દુખ છે કે, દક્ષિણપંથી સંગઠન તેમના પર હુમલો કરતા રહ્યાં છે પરંતુ રાજનેતા, બુદ્ધિજીવી અને કલાકાર ચુપ રહે છે. કત્તરની નાગરિકતા સ્વીકારનારા હુસેને એક વર્તમાન પત્રને આપેલી મુલાકાતમાં ...
10
11
વારાણસી બાદ ગાજિયાબાદ, બુલંદશહેર અને દિલ્હીમાં પણ ઝેરી દારૂનું તાંડવ થંભતુ નજરે ચડી રહ્યું નથી. ગાજિયાબાદમાં જ્યાં 7 દિવસમાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મૃત્યુ નિપજ્યાં ત્યાં બુલંદશહેરમાં માત્ર 24 કલાકની અંદર જ 7 લોકોએ ઝૈરી દવા પી ને મૃત્યુને ગળે ...
11
12
આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં આજે ઇંડિયન એવિએશન 2010 એયર શોના શરૂઆતી દિવસે ભારતીય નૌસેનાનું સાગર પવન વિમાન કરતબ દેખાડતી વેળાએ સંતુલન ગુમાવીને જૂના બેગમપટ હવાઈ મથક નજીક બોઇનપલ્લી આવાસીય ક્ષેત્રમાં જઈ પડ્યું. આ દુર્ઘટનામાં બે પાયલોટોના મૃત્યુ નિપજ્યાં ...
12
13
તેલની કીમતોં પર મચેલા હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભા આજે બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. પ્રશ્નકાલ દરમિયાન વિપક્ષી સાંસદ તેલની કીમતોને લઈને સરકારના નિવેદનની માગણી કરી રહ્યાં હતાં. પૂરા હોબાળાની શરૂઆત 26 ફેબ્રુઆરીનું બજે આવ્યાં બાદથી થઈ. ...
13
14
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને ઉદ્યોગપતિ રતન ટાટાને દેશના લોકોમાં સર્વાધિક વિશ્વસનીયતા પ્રાપ્ત છે. પ્રતિષ્ઠિત પત્રિકા રીડર્સ ડાઇજેસ્ટ દ્વારા સર્વેક્ષણ બાદ બનાવામાં આવેલી દેશના 100 સર્વાધિક વિશ્વસનીય લોકોની યાદીમાં ઉત્તર પ્રદેશની ...
14
15
હિમાચલ પ્રદેશમાં શિમલાથી 10 કિલોમીટર દૂર પર્યટક સ્થળ હસન વૈલીમાં એક યુવક દ્વારા કથિત રીતે પોતાની પત્નીને પહાડ પરથી નીચે પાડીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આજે અહીં જણાવ્યું કે, પંજાબના ફિરોજપુર જિલ્લાના સિમરન પાલ સિંહે પોતાની પત્ની ...
15
16
બાંગ્લાદેશની વિવાદિત લેખિકા તસ્લીમા નસરીને કહ્યું છે કે, કેટલાક લોકો તેમની છબી બગાડવા માટે તેના લેખનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમણે સાફ કહી દીધું કે, તેણે કોઈ પણ અખબારમાં કોઈ લેખ લખ્યો નથી. જે લેખ છપાયો છે તેને તોડી મચકોડીને રજૂ કરવામાં આવ્યો છે. ...
16
17
લખનૌમાં મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ બંધનું આહ્વાન કર્યું છે. બીજેપીના બંધને જોતા પ્રદેશભરમાં ખાસ કરીને સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષાનો સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગત મહીનાની 25 ...
17
18

વડાપ્રધાન સ્વદેશ પરત ફર્યા

મંગળવાર,માર્ચ 2, 2010
વડાપ્રધાન મનમોહન સિંહ સઊદી અરબની ત્રણ દિવસીય ઐતિહાસિક પ્રવાસને પૂર્ણ કરીને સોમવારે સ્વદેશ પરત ફર્યા. સિંહ સાથે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આનંદ શર્મા, પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડા અને વિદેશ રાજ્ય મંત્રી શશિ ...
18
19
દિવસ અને રાત્રે પોતાની સટીક મારક ક્ષમતાના પ્રદર્શનને જોતા ભારતીય વાયુસેનાએ રવિવારે રાજસ્થાનના પોખરણમાં એસયૂ-30 એમકેઆઈ, મિરાજ-2000, મિગ 27 અને મિગ 29 જેવા પ્રમુખ યુદ્ધક વિમાનો મારફત જબરદસ્ત બોમ્બવર્ષા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. રાષ્ટ્રપતિ ...
19