શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ફિલ્મોને રાજનીતિમાં ન લાવો - અભિષેક

સિનેમા લોકોના મનોરંજન માટે છે અને તેથી તેના પર રાજનીતિ ન કરવી જોઈએ. આ કહેવુ છે ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનનુ. 'થ્રી ઈડિયટ્સ' અને 'માય નેમ ઈઝ ખાન'ની પ્રશંસા કરતા બચ્ચને કહ્યુ આ ફિલ્મો મનોરંજન કરનારી છે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલ-3માં પાકિસ્તાની ખેલાડીઓને નહી લેવા બદલ શાહરૂખે કરેલ ટિપ્પણી પર શિવસેનાએ શાહરૂખની નવી ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ને મુંબઈમાં રજૂ ન થવા દેવાની ધમકી આપી હતી અને તેને રજૂ ન થવા દેવાનો પ્રયત્ન કર્યો હતો.