National News 842

શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2026
0

વડાપ્રધાન સ્વદેશ પરત ફર્યા

મંગળવાર,માર્ચ 2, 2010
0
1
દિવસ અને રાત્રે પોતાની સટીક મારક ક્ષમતાના પ્રદર્શનને જોતા ભારતીય વાયુસેનાએ રવિવારે રાજસ્થાનના પોખરણમાં એસયૂ-30 એમકેઆઈ, મિરાજ-2000, મિગ 27 અને મિગ 29 જેવા પ્રમુખ યુદ્ધક વિમાનો મારફત જબરદસ્ત બોમ્બવર્ષા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. રાષ્ટ્રપતિ ...
1
2

કૈટ-2009 ના પરિણામ જાહેર

સોમવાર,માર્ચ 1, 2010
આઠ ભારતીય મેનેજમેન્ટ સંસ્થાનો માટે સંયુક્ત પ્રવેશ પરિક્ષા (કૈટ-2009) ના પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યાં. કૈટ-2009 આયોજન કરનારા આઈઆઈએમ અમદાવાદના અધિકારીઓએ કહ્યું કે, અંક વેબસાઈટ કૈટઆઈઆઈએમ ડોટ ઈન પર મળી રહેશે. તેમણે કહ્યું કે, પ્રત્યેક આઈઆઈએમ ...
2
3
વડાપ્રધાન મનમોહન સિંહની મોજૂદા સઉદી અરબ યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે પ્રત્યર્પણ સંધિ સહિત લગભગ 10 સમજૂતિ પર હસ્તાક્ષર થઈ શકે છે. કેંદ્રીય વિદેશ રાજ્ય મંત્રી શશિ થરુરે રવિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, રિયાદ ઘોષણા પત્ર બન્ને દેશો વચ્ચે ...
3
4
પંજાબ અને હરિયાણાના તમામ શહેરોમાં બાબાના સમર્થકો બબાલ કરી રહ્યાં છે. બાબા રામ રહીમના સમર્થક તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવવા વિરુદ્ધ હિંસા પર ઉતરી આવ્યા છે. હકીકતમાં બે દિવસ પહેલા સીબીઆઈએ બાબા રામ રહીમ વિરુદ્ધ કત્લનો એક મામલો દાખલ કર્યો હતો. ...
4
4
5
જાણીતા સમાજસેવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક શ્રી નાનાજી દેશમુખનું શનિવારે અહીં લાંબી બીમારી બાદ નિધન થયું છે. તે 93 વર્ષના હતાં. પારિવારિક સૂત્રોના અનુસાર નાનાજીનું નિધન સાંજે એક ખાનગી હોસ્પિટલમાં થયું. નાનાજીના ...
5
6

અય્યાશ 'ચિત્રકૂટ બાબા' ની ધરપકડ

રવિવાર,ફેબ્રુઆરી 28, 2010
પોલીસે એક એવા હાઈ પ્રોફાઈલ સ્વામીની ધરપકડ કરી છે, જે દુનિયાની સામે સાઈં પ્રવચન આપતો હતો અને મંદિરનું સંચાલન કરતો હતો પરંતુ તેની આડમાં તે દેહ વ્યાપારનો ધંધો પણ ચલાવતો હતો. પોલીસે આ સ્વામી સહિત આઠ લોકોની ધરપકડ કરી લીધી છે જેમાંથી એક દલાલ છે અને છ ...
6
7
ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ ત્રણ દિવસની સઉદી અરબની યાત્રા પર જઈ રહ્યાં છે. 28 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની સઉદી અરબ યાત્રાનો પ્રવાસ થઈ રહ્યો છે. આ અગાઉ 1982 માં તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધી સઉદી અરબની યાત્રા પર ગઈ હતી. આજથી ચાર વર્ષ પહેલા ...
7
8
ભારતે કાબુલમાં આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામેલા સેના અધિકારીઓ સહિત પોતાના નાગરિકોના મૃતદેહોને લાવવા માટે એક વિશેષ વિમાન અફઘાનિસ્તાન માટે શનિવાર રવાના કરી દીધું છે. ભારતીય વાયુ સેનાના અધિકારીઓએ કહ્યું કે, પાલમ સ્થિત કોમ્યુનિકેશન સ્ક્વૈડ્રનથી એક બોઈગ ...
8
8
9
નાણામંત્રી પ્રણવ મુખર્જી દ્વારા ઉત્પાદન અને સેવા શુલ્કમાં વૃદ્ધિ બાદ દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદન મોંઘા થઈ ગયાં. ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (રૂપિયા પ્રતિ લીટર) આ પ્રકારે છે. દિલ્લી 44.72, 47.43, 2.71, કોલકાતા 48.32, 51.15, 2.83, મુંબઈ ...
9
10

પુણે વિસ્ફોટ, મૃતક સંખ્યા 17

શનિવાર,ફેબ્રુઆરી 27, 2010
પુણેમાં જર્મન બેકરી પાસે તાજેતરમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલી એક 23 વર્ષીય મહિલાનું ગત રાત્રે મૃત્યુ નિપજ્યું જે અંગેની માહિતી હોસ્પિટલના સૂત્રોએ આપી છે.
10
11

સ્કૂલી શિક્ષા માટે 31036 કરોડ રૂપિયા

શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2010
કેંદ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જી દ્વારા શુક્રવારે રજૂ કરાયેલા વર્ષ 2010-11 ના બજેટમાં સ્કૂલી શિક્ષા માટે 31,036 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષના બજેટમાં સ્કૂલી શિક્ષા માટે 26,800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં હતાં. આ વર્ષના બજેટમાં ...
11
12

બજેટે મોંઘુ કર્યું પેટ્રોલ-ડીઝલ

શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2010
કેંદ્ર સરકારે બજેટ 2010-11 માં પેટ્રોલ અને ડીજલ પર લાગૂ ઉત્પાદન (એક્સાઇજ) જકાત વધારી દીધી છે. પેટ્રોલ અને ડીજલ, બન્ને પર ઉત્પાદન શુલ્કમાં 1 રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ કરવામાં આવી છે. નાણામંત્રીએ જ્યારે સંસદમાં આ જાહેરાત કરી તો વિપક્ષના સભ્યોએ તેના ...
12
13

વિપક્ષ ભડક્યું, પ્રણવે હાથ જોડ્યાં

શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2010
સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીજલ પર ઉત્પાદન શુલ્ક વધારવાની જાહેરાતની સાથે જ આજે લોકસભા ભારે શોરગુલમાં ડૂબી ગઈ અને વિપક્ષે વિરોધનું મોટુ હથિયાર ચલાવતા બજેટ ભાષણ પૂરુ થયા પહેલા જ વોક આઉટ કરી દીધું. આવું પ્રથમ વખત બન્યું હતું જ્યારે સામાન્ય બજેટ ભાષણ ...
13
14
વિકાસ દરને વધારવાનો પ્રથમ પ્રયત્ન, કૃષિના ક્ષેત્રમાં પડતી હોવા છતાં ઈકોનોમીમાં તેજી, તમામ સેક્ટરોમાં જલ્દી સુધાર આવશે, 9 ટકા વિકાસદર પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક, વર્ષ 2009-10 પડકારભરેલું રહ્યું
14
15

ભારત-પાક સીમાએથી હેરોઈન પકડાયું

શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2010
પાકિસ્તાન બાજુએથી ગોળીબાર અને તેનાં વળતા જવાબ પછી ખોખાને રેઢુ મૂકીને એક શંકાસ્પદ દાણચોર નાસી છુટ્યા બાદ પંજાબના અંજલા સેક્ટરમાં ભારત-પાક સીમાએથી 15 કિલો હેરોઈનનો જથ્થો બોર્ડર સિક્યોરિટી ફોર્સે (બીએસએફ) ઝડપી પાડ્યો હતો. બીએસએફના અધિકારીઓ કહ્યું હતું ...
15
16
સાઈઓની સુરક્ષાની ખાતરી અને કેસની તપાસ અવરોધાય નહીં તેના માટે કોર્ટે જર્મન બેકરી ઉપર બોમ્બ હુમલાના સીસીટીવી ફુટેજને પ્રસારિત કરવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે. પૂણેના પોલીસ કમિશ્વનર સત્યપાલસિંઘે કહ્યું હતું કે, મહારાસ્ટ્ર એટીએસે કરેલી અરજી સંદર્ભે અદાલતે આ ...
16
17

આજે રજૂ થશે બજેટ

શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2010
નાણાકીય પ્રણવ મુખર્જી આજે સામાન્ય બજેટ રજૂ કરશે. વધતી મોંધવારી અને અર્થવ્યવસ્થા ફરી પૂર્ણ સ્થિતિમાં આવવાના સંકેતો વચ્ચે રજૂ કરવામાં આવી રહેલ બજેટમાં આવકવેરાના દરોમાં કોઈ છેડછાડ થાય તેવી શક્યતા નથી.
17
18
14 માસના લાંબા સમય બાદ ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચે ગુરૂવારે અહીં મુલાકાત યોજાઈ જેથી મુંબઈ હુમલાને પગલે બગડેલા સંબંધો પર થોડો મલમ લગાડી શકાય. વિદેશ સચિવ નિરુપમા રાવે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું, જ્યારે પાકિસ્તાની ...
18
19
મોંઘવારી મુદ્દાને લઈને ગુરૂવારે ધરણા પર બેઠેલા ભાજપના નેતાઓ પર પોલીસે જોરદાર લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જમાં ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવી ઘાયલ થઈ ગયાં છે. રાજનાથ સિંહે પત્રકારો સાથે વાતચીત કરતા આરોપ ...
19