National News 848

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026
0

રાઠોડની અપીલ પર સુનાવણી મોકૂફ

ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2010
0
1
તમિળનાડુ સરકારે બુધવારે મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલી નલિનીને વહેલીતકે છોડી મુકવાનો કોઈપણ નિર્ણય કરતા પહેલા તે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરશે. તમિળનાડુના એડવોકેટ જર્નલ પી.એસ.રામને ...
1
2

ઉમર અબ્દુલ્લાનો ચમત્કારિક બચાવ

બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા મંગળવારે રાત્રે એ સમયે ચમત્કારિક રીતે બચી ગયાં જ્યારે એન્જિનમાં આગ લાગવાના કારણે તેમના સરકારી વાહનમાંથી જોરદાર ધુમાડો નિકળવા લાગ્યો. જાનકાર સૂત્રોએ જણાવ્યું કે, કાલે મોડી રાત્રે અહીંથી 40 કિલોમીટર દૂર ...
2
3

મુંબઈમાં માઈ નેમ ઈઝ ખાનનો વિરોધ

બુધવાર,ફેબ્રુઆરી 10, 2010
શિવસેનાના કાર્યકરો મુંબઈમાં માઈ નેમ ઈઝ ખાનને લઈને હોબાળો મચાવી રહ્યાં છે ત્યારે ચિંતિત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે મંગળવારે શહેરના પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી અને સુરક્ષાની માગણી કરી હતી. કરણ જોહરની સાથે મલ્ટીપ્લેક્સ માલિકોના પ્રતિનિધિઓ ...
3
4
ભાજપે પશ્વિમ બંગાળ સરકાર દ્વારા પછાત વર્ગના મુસ્લિમોને સરકારી નોકરીમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણયનો વિરોધ કર્યો હતો. ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રુડ્ડીએ કહ્યું હતું કે, આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે ડાબેરી સરકારે નિર્ણય કર્યો ...
4
4
5
દેશભરમાં ચકચાર જગાવનારા બોર્ફોસ કૌભાંડ કેસમાં હિંદુ બ્રર્ધર્સને નિર્દોષ છોડવાનો દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી રીટ સુપ્રીમ કોર્ટે મંગળવારે ઝડપી સુનાવણી કરવા માટે દાખલ કરી લીધી છે.
5
6
ઝારખંડના ગીરીદીહ જિલ્લામાં આજે વહેલી સવારે માઓવાદીઓએ ફરી એક રેલવે ટ્રેકને ફુંકી મારતા ટ્રેન સેવાને માઠી અસર પહોંચી હતી. તેઓના 72 કલાકના બંધના ત્રીજા દિવસે માઓવાદીઓએ હિંસા જારી રાખી હતી. પોલીસ અધિકારી રવિકાંતે જણાવ્યું હતું કે, જિલ્લામાં નિમિયા ઘાટ ...
6
7

ઉતરપ્રદેશ : અકસ્માતમાં 23 ના મૃત્યુ

મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌથી આશરે 80 કિલોમીટર દક્ષિણ પશ્વિમ સ્થિત સીતાપુર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ટ્રેક્ટર ટ્રોલી પલ્ટી ખાઈ જતા ઓછામાં ઓછા 23 લોકોના મૃત્યુ નિપજ્યાં છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવામાં આવી છે.
7
8
બહુચર્ચિત રુચિકા ગિરહોત્રા કેસમાં દોષી હરિયાણાના ભૂતપૂર્વ પુલિસ મહાનિદેશક એસ.પી.એસ.રાઠૌર પર જિલ્લા કોર્ટની બહાર આવતી વેળાએ એક અજાણ્યા વ્યક્તિએ ચાકૂથી અચાનક હુમલો કરી દીધો. જેમાં એસ.પી. એસ રાઠોર ઘાયલ થઈ ગયાં છે. હુમલા બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ...
8
8
9

વેલેન્ટાઈન ડે અને તમારા સંસ્મરણો

મંગળવાર,ફેબ્રુઆરી 9, 2010
પ્રેમ... નાનકડુ એવું નામ જેને લેતા જ તન-મન રોમાંચિત થઈ ઉઠે છે. ભૂતકાળના સંસ્મરણો આંખોની સમક્ષ આવીને ઉભા રહી જાય છે. કહેવાય છે કે, જે લોકોને પ્રેમના બદલામાં પ્રેમ મળે તેઓનું જીવન ઈન્દ્રધનુષના સાત રંગોની જેમ ચળકી ઉઠે છે પરંતુ બધા લોકોના એવા નસીબ ...
9
10
કેન્દ્રીય રોજગાર ગેરંટી પરિષદ (સીઈજીસી)ની 11મી બેઠક ફેબ્રુઆરીને નવી દિલ્લીમાં કૃષિ ભવનમાં રહેશે. કેન્દ્રમાં વર્ષ 2009માં સંયુક્ત પ્રગતિશીલ સરકારની ફરી આવ્યા પછી આ નવી રચાયેલી પરિષદની આ ત્રીજી બેઠક રહેશે.
10
11

હિમશિલા પડતા દસ જવાનો શહીદ

સોમવાર,ફેબ્રુઆરી 8, 2010
જમ્મૂ-કશ્મીરમાં ગુલમર્ગના ખિલંગમર્ગ વિસ્તારમાં બરફના તોફાનના કારણે શિલા ધસી પડવાથી સેનાના દસ જવાનોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં લેફ્ટિનેંટ પુનીત પણ સામેલ છે. સત્તર જવાનોને બચાવી લેવામાં આવ્યાં છે પરંતુ ન્યૂજ ચેનલ એનડીટીવી અનુસાર આશરે 400 જવાન હજુ ...
11
12
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ના અધ્યક્ષ મોહન ભાગવતે માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક ‘જીન’ સંવર્દ્ધિત બીટી રીંગણને મંજૂરી આપવામાં આવવાના કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરતા આજે કહ્યું છે કે, આવી કોઈ પણ ટેક્નિકની કોઈ જરૂરિયાત નથી જે માત્ર બહુરાષ્ટ્રીય કંપનીઓનો ...
12
13
કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમે રવિવારે કહ્યુ કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર શિવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના ભાગલાવાદી એજંડા વિરુધ્ધ કડક પગલાં લેશે.
13
14
યોગ ગુરૂ બાબ રામદેવે બીટી રીંગણના વ્યવસાયીકરણના વિરોધ કરતા કહ્યુ છે કે આનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
14
15

અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ

રવિવાર,ફેબ્રુઆરી 7, 2010
ભારતે રવિવારે લાંબી દૂરી સુધી માર કરનારી પરમાણુ-ક્ષમતાયુક્ત સ્વેદશી મિસાઇલ અગ્નિ-3 નું સફલ પરીક્ષણ કર્યું. આ સાથે જ દેશ એ પસંદગી દેશોના સમૂહમાં શામેલ થઈ ગયો છે જેની પાસે મધ્યવર્તી શ્રેણીની બૈલિસ્ટિક મિસાઈલ (આઈઆરબીએમ) છે. રક્ષા સૂત્રોના અનુસાર ...
15
16
ઓરિસાના ગજપતિ જિલ્લામાં એક હોસ્ટલના રૂમમાં મચ્છરોને બચાવ માટે લીમડાની ડાળ અને પાંદડાને સળગાવવા ત્રણ કિશોરીઓ માટે જાનલેવા સાબિત થયાં છે. શુક્રવારે ઘુમડાના કારણે જીવ મુંઝાતા ત્રણ કિશોરીઓનું મૃત્યુ નિપજ્યું છે. આ કિશોરીઓ કે.સી.પુર ગર્લ્સ હાઈસ્કૂલમાં ...
16
17

મોંઘવારી મુદ્દે મોદીનો હુમલો

રવિવાર,ફેબ્રુઆરી 7, 2010
વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણામંત્રી પ્રણવ મુખર્જીએ શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર જવાબી હુમલો કર્યો. મોદીએ કહ્યું કે, સંયુક્ત પ્રગતિશીલ જોડાણ (યુપીએ) સરકાર ગરીબોને સસ્તુ અનાજ આપવાનો વાયદો નિભાવી રહી નથી. મોંઘવારી મુદ્દા પર વડાપ્રધાન ...
17
18
ચાર રાજ્યોમાં નક્સલીઓના 72 કલાકના બંધ દરમિયાન જોરદાર હિંસા અને ઉત્પાતના સમાચાર છે. બિહારમાં શનિવારે મોડી રાત્રે નક્સલીઓએ એક રેલવે ટ્રેક ફૂંકી માર્યો. જ્યારે ઓરિસ્સામાં પોલીસનો જાસૂસ હોવાની શંકાના આધારે એક વ્યક્તિની હત્યા કરી નાખી. બંધ દરમિયાન રેલ ...
18
19
સ્વતંત્રતા સેનાની ત્રિલોચન સિંહ(83)નુ કહેવુ છે કે શિવસેનાને આ કહેવાનો અધિકાર નથી કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ કારણ શાહરૂખના પિતા તાજ મોહમ્મદ મીર સ્વતંત્રતા સેનાની હતા.
19