0
અમરસિંહના સમર્થનમાં જયા પ્રદા
રવિવાર,જાન્યુઆરી 31, 2010
0
1
રવિવાર,જાન્યુઆરી 31, 2010
મુંબઈના મુદ્દે અને પાક ક્રિકેટરોની તરફદારી કરવા માટે શાહરૂખે શિવસેનાને આકરી ટીકાના નિશાન બનાવ્યાં છે. આઈપીએલમા પાકિસ્તાની ક્રિકેટરોના સમાવેશનો ટેકો આપવા સંબંધીની રીમાર્કસ કરવા બદલ શાહરૂખ ખાનને શિવસેનાએ ઝપટે લીધા બાદ આમીર ખાનને પણ આ મામલામાં ઘસડી ...
1
2
શનિવાર,જાન્યુઆરી 30, 2010
સંસદ પર હુમલાના મામલામાં સજા ભોગવી રહેલા અફજલ ગુરૂની દયાની અરજી પર અત્યાર સુધી થયેલી ફાઈલ નોટિંગની માહિતી માંગનારા આરટીઆઈ આવેદનને ગૃહ મંત્રાલયે માહિતી આપવાની ના પાડી દીધી છે. મંત્રાલયે સુરક્ષા કારણોનો હવાલો આપતા કહ્યું છે કે, તેનાથી દેશની સંપ્રભુતા ...
2
3
શનિવાર,જાન્યુઆરી 30, 2010
આંધ્ર-પ્રદેશના દક્ષિણી ગોદાવરી જિલ્લામાં ગોદાવરી નદીમાં એક નૌકા ડૂબી ગઈ છે જેમાં કુલ 30 લોકો સવાર હતાં, આ તમામ લોકો પૂનમના દિવસે પૂજા માટે નિકળ્યાં હતાં. ઘટના સવારે છ વાગ્યાની છે અને અત્યાર સુધીમાં નદીમાંથી 10 લોકોના મૃતદેહોને કાઢવામાં આવ્યાં છે ...
3
4
શનિવાર,જાન્યુઆરી 30, 2010
ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ લાંબા સમય બાદ ફરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. મોદીએ ગુરૂવારે રાત્રે કહ્યું કે, દેશમાં વધતી મોંઘવારી તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે તે કોંગ્રેસ અધ્યક્ષને ઈટાલિયન ભાષામાં પત્ર લખશે. અમદાવાદ નજીક ...
4
5
શુક્રવાર,જાન્યુઆરી 29, 2010
જમ્મૂ અને કાશ્મીરમાં શુક્રવારે વહેલી સવારે સેનાની પેટ્રોલીંગ ટુકડી પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે જવાન શહીદ થઈ ગયાં છે. કિશ્તવાડ જિલ્લના તાંદર ગામમાં આતંકવાદીઓએ સેનાની પેટ્રોલીંગ ટુકડી પર હુમલો કરી હતી ત્યાર બાદ સેનાએ જવાબી કાર્યવાહી ...
5
6
શુક્રવાર,જાન્યુઆરી 29, 2010
સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશમાં હત્યાના એક કેસમાં મૃત્યુદંડની સજા મેળવનારા બે લોકોને એમ કહીને છોડી મૂક્યાં છે કે, તેમને માત્ર પારિસ્થિતિક પૂરાવાઓના આધારે દોષી ઠેરાવવામાં આવ્યાં. ન્યાયમૂર્તિ જીએસ સંઘવી અને અશોક કુમાર ગાંગુલીને એક પીઠે મુશીર ખાન અને બસંત ...
6
7
શુક્રવાર,જાન્યુઆરી 29, 2010
ગૃહમંત્રી પી. ચિદંબરમ આગામી માસે દક્ષેસ દેશોના ગૃહમંત્રીઓના સમ્મેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જઈ શકે છે. જો તે આ યાત્રા પર ગયાં તો મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન જનારા પ્રથમ મંત્રી હશે. એક ઉચ્ચસ્તરીય સૂત્રએ જણાવ્યું કે, વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ ...
7
8
શુક્રવાર,જાન્યુઆરી 29, 2010
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મુંબઈને પૂરુ ભારત કહેવામાં આવ્યાં વાદ વિવાદ થંભવાનું નામ લઈ રહ્યો નથી. પહેલા શાહરૂખ ખાન, પછી સચિન તેંડુલકર અને હવે મુકેશ અંબાણીને શિવસેનાએ પોતાના નિશાને લીધા છે. સામનાના અગ્રલેખમાં આજે બાલ ઠાકરેએ લખ્યું છે કે, મુકેશ અંબાણી ભલે ...
8
9
ગુરુવાર,જાન્યુઆરી 28, 2010
બિહારની પ્રમુખ વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ દ્વારા મોંઘવારીના વિરોધમાં આજે બિહાર બંધની જાહેરાત કરવામાં આવી છે. શરૂઆતી સમાચારો અનુસાર બંધની અસર દેખાતી નજરે ચડી રહી છે. જો કે, સવારે નવ વાગ્યા સુધી પટનાના માર્ગો સુમસામ દેખાઈ રહ્યાં હતાં અને સુરક્ષા ...
9
10
ગુરુવાર,જાન્યુઆરી 28, 2010
પાકિસ્તાનની જેલમાં કેદ સરબજીત સિંહના પરિજનો તેને છોડાવવા માટે હવે ઈંટરનેશનલ કોર્ટની શરણમાં જશે. સરબજીત 1991 થી જેલમાં છે તથા તેને ત્યાં બોમ્બ વિસ્ફોટ કરવાના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. સરબજીતની બહેન દલબીર કૌરે બુધવારે અહીં જણાવ્યું ...
10
11
ગુરુવાર,જાન્યુઆરી 28, 2010
સમાજવાદી પાર્ટીના વિભિન્ન પદો પરથી રાજીનામું આપી ચૂકેલા અમર સિંહને તેમના જન્મદિવસ પર પાર્ટીએ ઔપચારિક રીતે વિદાઈ આપી. તેમના સ્થાને પાર્ટી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે મોહનસિંહને મહાસચિવ સહ પ્રવક્તા નિમણૂંક કર્યાં છે. કેંન્દ્રિય સંસદીય બોર્ડમાં પણ તે અમર ...
11
12
ગુરુવાર,જાન્યુઆરી 28, 2010
પશ્વિમ બંગાળના દિવંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુના દાનમાં અપાયેલા પાર્થિવ શરીરમાંથી તેમના મગજને મેડિકલ રિસર્ચ માટે સુરક્ષિત કાઢવામાં આવ્યું છે. અહીંની એસએસકેએમ હોસ્પિટલે બુધવારે આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. હોસ્પિટલમાં શરીર રચના વિભાગના ...
12
13
બુધવાર,જાન્યુઆરી 27, 2010
કુંભ મેળા પર આતંકીઓની કુદષ્ટિએ ધર્મપ્રેમીઓને સંકટમાં નાખી દીધા છે. પાકિસ્તાન માટે કુંભ મેળામાં જાસૂસી કરવાના આરોપમાં પોલીસે હિજબુલ મુજાહિદીનના એક આતંકીની ધરપકડ કરી છે. આ ધરપકડ સ્થાનીય બીએસએમ કૉલેજ નજીક કરવામાં આવી છે. પોલીસને તેની તલાશી દરમિયાન એક ...
13
14
બુધવાર,જાન્યુઆરી 27, 2010
કર્ણાટકના બેલ્લારીમાં એક નિર્માણાધીન બિલ્ડિંગ પડી જવાથી પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ બિલ્ડિંગ પાસેની જ એક વિદ્યાર્થી બોર્ડિંગ પર પડી. બચાવ ટુકડીએ બહોળા પાયે અભિયાન શરૂ કર્યું છે. બોર્ડિંગમાંથી વિદ્યાર્થીઓના મૃતદેહોને કાઢી લેવામાં આવ્યાં છે. ...
14
15
બુધવાર,જાન્યુઆરી 27, 2010
જગતસિંહપુર જિલ્લામાં સ્થાપિત થનારી પાસ્કોની 51 હજાર કરોડ રૂપિયાની પ્રસ્તાવિત સ્ટીલ એકમ પરિયોજનાનો વિરોધ કરી રહેલા કાર્યકર્તા પરિયોજના માટે નિર્ધારિત સ્થળ પર અનિશ્વિત મુદ્દતના ધરણા પર બેસી ગયાં છે જ્યારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું છે ...
15
16
બુધવાર,જાન્યુઆરી 27, 2010
શ્રીનગરના લાલ ચોકમાં 19 વર્ષમાં પ્રથમ વખત ગણતંત્ર દિવસ પર ધ્વજારોહણ ન થયું. અત્યાર સુધી દર વર્ષે સુરક્ષા ટુકડી અહીં રાષ્ટ્રધ્વજ ફરકાવતી હતી. ધ્વજ ન ફરકાવાનું કારણ માત્ર એટલું જ છે કે, શ્રીનગરના માર્ગો પર હાલના દિવસોમાં સન્નાટો ફેલાયેલો છે. તેનું ...
16
17
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
આજે સમગ્ર દેશ ભારતનો 61 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે ત્યારે દેશ માટે લાંછન લગાડનારા એક સમાચાર પણ પ્રકાશમાં આવ્યાં છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની એક વેબસાઈટે એક મોટો છબરડો કર્યો છે. તેણે પોતાની વેબસાઈટમાં ભારત દેશના જમ્મુ કાશ્મીર અને ગુજરાત રાજ્યના ...
17
18
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
વડાપ્રધાન મનમોહન સિંહે મંગળવારે 61 માં ગણતંત્ર દિવસના અવસર પર અમર જ્યોતિ જવાન પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન સાથે રક્ષા મંત્રી એ.કે.એંટની અને ત્રણ સેનાના પ્રમુખ પણ ઉપસ્થિત હતાં. વડાપ્રધાન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યાં બાદ અમર ...
18
19
મંગળવાર,જાન્યુઆરી 26, 2010
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે દેશમાં વધતી મોંઘવારીની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દેશને બીજી હરિત ક્રાંતિઓની આવશ્યકતા છે. સાથે જ તેમણે કેન્દ્ર સરકારથી કૃષિ ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા અને બીજી હરિત ક્રાંતિની દિશામાં તુરંત પગલું ભરવા માટે કહ્યું. ...
19