0
તેલંગણા બંધ બીજા દિવસે પણ યથાવત
ગુરુવાર,જાન્યુઆરી 21, 2010
0
1
બુધવાર,જાન્યુઆરી 20, 2010
ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે આજે સવારે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે મુલાકાત કરીને તેમને દેશમાં કમરતોડ મોંઘવારી વિરુદ્ધ સામાન્ય વ્યક્તિની ચિંતાઓ વિષે વાકેફ કરાવ્યાં. વડાપ્રધાને પણ ભાજપા નેતાઓને મોંઘવારી રોકવાની દિશામાં જરૂરી પગલા હાથ ...
1
2
બુધવાર,જાન્યુઆરી 20, 2010
છત્તીસગઢ પોલીસે મંગળવારે દાવો કર્યો કે, બીજાપુર જિલ્લામાં નક્સલીઓ સાથે અથડામણમાં તેના કેટલાયે નક્સલીઓને ઠાર કરી દીધા. અનુમાન અનુસાર 12 નક્સલી ઠાર થયાં છે. આ કાર્યવાહી દરમિયાન વિશેષ પોલીસ ટુકડીનો એક જવાન શહીદ થઈ ગયો છે અને બે અન્ય ઘાયલ થયાં છે. ...
2
3
બુધવાર,જાન્યુઆરી 20, 2010
સેનાની પૂર્વી કમાનના મોજૂદા પ્રમુખ લેફ્ટીનેંટ જનરલ વી કે સિંહ નવા સેના પ્રમુખ હશે. સેના પ્રમુખના રૂપમાં જનરલ સિંહની નિમણૂક 31 માર્ચના રોજ પ્રભાવી થશે. જ્યારે મોજૂદા સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂર નિવૃતિ જાહેર કરી રહ્યાં છે. જનરલ સિંહ સેનામાં જનરલ કપૂર ...
3
4
મંગળવાર,જાન્યુઆરી 19, 2010
સમાજવાદી પાર્ટીમાં અલગ-થલગ પડી ગયેલા પાર્ટીના ભૂતપૂર્વ મહાસચિવના એ નિવેદનને કોંગ્રેસ પાર્ટીએ ફગોવી દીધું છે જેમાં તેમણે દાવો કર્યો હતો કે, તેમનું ડીએનએ કોંગ્રેસી છે. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે એ સંકેત આપ્યો કે, તેમની પાર્ટી અમરસિંહને પાર્ટી અને ...
4
5
મંગળવાર,જાન્યુઆરી 19, 2010
ગૃહ મંત્રી પી. ચિદંબરમે એ ખબરોને અસંગત ગણાવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના સુરક્ષા માળખામાં સુધાર લાવવાના તેમના પગલાનો નિવર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમકે નારાયણે વિરોધ કર્યો છે. ચિદંબરમે કહ્યું કે, સરકારનો આ મુદ્દે એવું કરવાનો કોઈ ...
5
6
મંગળવાર,જાન્યુઆરી 19, 2010
માકપા નેતા જ્યોતિ બસુની મંગળવારે નિકળનારી અંતિમ યાત્રામાં બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, નાણા મંત્રી પ્રણવ મુખર્જી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભાજપાધ્યક્ષ નીતિન ગડકરી, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ ...
6
7
મંગળવાર,જાન્યુઆરી 19, 2010
મુંબઈમાં 26/11 ના રોજ થયેલા આતંકવાદી હુમલા દરમિયાન એક માત્ર જીવિત પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કાસાબે ઉલટા-સીધા નિવેદનો જારી રાખતા સોમવારે કહ્યું કે, તાજ હોટલ પર હુમલો કરનારા ચાર આંતકી ભારતીય હતાં. વિશેષ જજ એમએલ ટહિલિયાની સમક્ષ કસાબે ...
7
8
સોમવાર,જાન્યુઆરી 18, 2010
પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને કહ્યું છે કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુ રાજ્યમાં ઓદ્યોગીકરણની અનદેખી કરવામાં આવવાથી ચિંતિત રહ્યાં હતાં. સેને એક સમાચાર ચેનલથી વાતચીતમાં કહ્યું કે, મુખ્યમંત્રીના રૂપમાં તેમણે એ અનુભવ ...
8
9
સોમવાર,જાન્યુઆરી 18, 2010
પોલીસે અહીંથી તીસ કિલોમીટર થલેસરી નજીક એક વેનમાંથી એક ટનથી પણ વધુ વિસ્ફોટક પદાર્થ જપ્ત કરી લીધો છે. આ મુદ્દે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ ઉપાધીક્ષક એસ. શશિધરને કહ્યું 500 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ, 150 કિલોગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 250 ...
9
10
સોમવાર,જાન્યુઆરી 18, 2010
સમાજવાદી પાર્ટીના તમામ પદોથી પોતાનું રાજીનામુ સ્વીકાર કરવામાં આવ્યાં બાદ અમરસિંહે કહ્યું છે કે, તે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહ યાદવના આભારી છે અને સ્વમાન મળવા પર તેમના માટે 'વફાદાર સિપાહી' ની જેમ કામ કરતા રહેશે. અમરે કહ્યું કે, હું યાદવનો આભારી છું ...
10
11
રવિવાર,જાન્યુઆરી 17, 2010
વયોવૃદ્ધ માકપા નેતા અને પશ્વિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનું અહીં નિધન થયું છે. તે 96 વર્ષના હતાં. બસુએ આજે સવારે 11.47 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. બસુ સ્વતંત્ર ભારતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેનારા પ્રથમ નેતા હતાં. સીપીએમની ...
11
12
રવિવાર,જાન્યુઆરી 17, 2010
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કાલે મોડી રાત્રે આઠ રાજ્યોના રાજ્યપાલોની નિમણૂક કરી. રાષ્ટ્રપતિ ભવનની અહીં જારી એક યાદી અનુસાર ઝારખંડના રાજ્યપાલ કે શંકરનારાયણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં છે અને તેમના સ્થાને શ્રી એમ ઓ એચ ફારૂખને ઝારખંડના ...
12
13
રવિવાર,જાન્યુઆરી 17, 2010
વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે અહીં કહ્યું છે કે, દેશને અંધવિશ્વાસમાં પડવાની જરૂરિયાત નથી. તેણે રૂઢિઓ અને જૂની પરંપરાઓથી મુકાબલો કરવા માટે બૌદ્ધિક ચિંતનનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાને સેંટ જેવિયર કૉલેજિએટ સ્કૂલની 150 મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત ...
13
14
રવિવાર,જાન્યુઆરી 17, 2010
રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટિલે ગરીબ મહિલા સ્વ સહાયકતા સમૂહોને ચાર ટકા વાર્ષિક દરે દેણું પૂરુ પાડવા માટે બેન્કોને વિશેષ દેણા પ્રણાલી વિકસિત કરવા માટે કહ્યું છે. પાટિલે રિજર્વ બેન્કની પ્લેટિનમ જુબલીના પ્રસંગે જણાવ્યું કે, બેન્ક દેશની અર્થવ્યવસ્થામાં ...
14
15
શનિવાર,જાન્યુઆરી 16, 2010
મલેશિયાના વડાપ્રધાન તુન અબ્દુલ રજાક પાંચ દિવસની ભારત યાત્રા પર 19 જાન્યુઆરીના રોજ અહીં પહોંચશે. શ્રી રજાક સાથે મંત્રીઓ, અધિકારીઓ અને ઉદ્યમીઓની એક મોટુ ગ્રૃપ આવી રહ્યું છે. તે ઉદ્યોગ વ્યાપાર સંગઠન (સીઆઈઆઈ) ના 12 માં વિશ્વ ભાગીદારી સમ્મેલનમાં પણ ભાગ ...
15
16
શનિવાર,જાન્યુઆરી 16, 2010
માકપાના અસ્વસ્થ નેતા જ્યોતિ બસુની હાલત ખુબ જ ગંભીર છે. તેમના કેટલાયે અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. તબીબોએ કહ્યું કે, છે કે, તેમને પૂરી રીતે જીવન રક્ષક પ્રણાલી પર રાખવામાં આવ્યાં છે. સોલ્ટ લેક સ્થિત એએમઆર હોસ્પિટલના અધિક્ષક દેબાશિષ શર્માએ ...
16
17
શનિવાર,જાન્યુઆરી 16, 2010
દેશમાં ઘુમ્મસના કારણે વધુ એક ટ્રેન અકસ્માત નોંધાયો છે જેમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં છે અને આશરે 12 લોકો ઘાયલ થયાં હોવાના સમાચાર છે. પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીથી કાનપુર જઈ રહેલી શ્રમશક્તિ એક્સપ્રેસને સવારે આઠવાગ્યે ટૂંડલા નજીક કાલિંદી ...
17
18
શુક્રવાર,જાન્યુઆરી 15, 2010
ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ આજે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવ્યો અને આ પ્રસંગે 7,312 કરોડ રૂપિયાની 264 વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન ગરીબો માટે એક વિશેષ યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી. મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આયોજિત એક ...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 15, 2010
પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને માકપા નેતા જ્યોતિ બસુ (95) ની હાલત અતિ ગંભીર બનેલી છે. સોલ્ટલેક સ્થિત એએમઆરઆઈ હોસ્પિટલમાં બસુની સારવાર માટે રચિત આઠ સભ્યોના મેડિકલ બોર્ડના એક સભ્યએ ડો. સુશ્રુત બેનર્જીએ પત્રકારોને જણાવ્યું કે, બસુની હાલત ...
19