0
ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, મૃતાંક 10 પહોંચ્યો
શનિવાર,જાન્યુઆરી 2, 2010
0
1
તેલંગાના આંદોલનમાં નક્સલિઓના પણ શામેલ થવાની ટિપ્પણી માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કે. રોસૈયાની તીખી આલોચના કરનારા રાજ્યના સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી કે. વેંકટ રેડ્ડીને કોંગ્રેસ હાઈકમાને કારણ બતાઓ નોટીસ જારી કરી છે. કોંગ્રેસના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ ...
1
2
ઉત્તરપ્રદેશમાં આજે સવારે સર્જાયેલી ટ્રેનો વચ્ચેની ટક્કરની અલગ અલગ બે ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું જ્યારે 12 યાત્રી ઘાયલ થયાં છે. બન્ને દુર્ઘટનાના કારણે ગાઢ ઘુમ્મસ હોવાનું બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટો અનુસાર ઈટાવા સાથે સરાય ભૂપત સ્ટેશન ...
2
3
શુક્રવાર,જાન્યુઆરી 1, 2010
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ શાસિત રાજ્યો માટે એક ખુબ જ સારા રોલ મોડલ છે પરંતુ તે પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકશે કે, નહીં તે હજુ નક્કી થયું નથી.
3
4
શુક્રવાર,જાન્યુઆરી 1, 2010
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આજે સવારે એક એસયૂવી ઉભેલા ટ્રક સાથે અથડાતા 11 લોકોના મૃત્યુ નિપજ્યાં અને સાત અન્ય ઘાયલ થઈ ગયાં.એસયૂવીમાં ક્ષમતાથી બે ગણા 18 લોકો મુસાફરી કરી રહ્યાં હતા જે શેરડીથી ભરેલા એક ટ્રક સાથે અથડાઈ ગઈ. ઘટનાના હતભાગીઓ એક પારિવારિક ...
4
5
શુક્રવાર,જાન્યુઆરી 1, 2010
ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી આગામી સપ્તાહ 5 થી 12 જાન્યુઆરી સુધી ત્રણ આફ્રીકી દેશોની યાત્રાએ જશે. આ યાત્રા દરમિયાન કોઈ સમજૂતિ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે, અંસારી દક્ષિણ પૂર્વી આફ્રીકાના જાંબિયા, મલાવી અને બોત્સવાની ...
5
6
શુક્રવાર,જાન્યુઆરી 1, 2010
રુચિકા ગિરહોત્રાના ભાઈ આશુએ ગુરૂવારે હરિયાણાના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક ‘ડીજીપી’ એસપીએસ રાઠોડ વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો કેસ દાખલ કરવા માટે પંચકુલા પોલિસ સ્ટેશનમાં એક નવી ફરિયાદ દાખલ કરી.
6
7
શુક્રવાર,જાન્યુઆરી 1, 2010
અસમ અને પડોશી દેશ ભૂટાનમાં ગુરૂવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. તાજેતરના બે દિવસમાં આ ક્ષેત્રમાં ભૂકંપનો આ બીજો આંચકો હતો. મેઘાલયની રાજધાની શિલોંગ સ્થિત ક્ષેત્રીય ભૂકંપ વિજ્ઞાન કેંદ્ર અનુસાર ...
7
8
ગુરુવાર,ડિસેમ્બર 31, 2009
સાઇંસ પોપુલરાઇજેશન એસોશિએસન ઑફ કમ્યૂનિકેટર્સ એંડ એજુકેટર્સ (સ્પેસ) ના નિર્દેશક સીબી દેવગને જણાવ્યું કે, પૃથ્વીના પડછાયાના અંધારા ભાગમાં થઈને ચંદ્રનો એક જ ભાગ પસાર થશે જેનાથી આંશિક ચંદ્રગ્રહણનો યોગ છે. નેહરુ તારામંડળના નિર્દેશક એન રત્નાશ્રીએ કહ્યું ...
8
9
ગુરુવાર,ડિસેમ્બર 31, 2009
પશ્ચિમ બંગાળ પશ્ચિમી મિદનાપુર જિલ્લામાં સંદિગ્ધ માઓવાદીઓએ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) ના બે કાર્યકરોની હત્યા કરી નાખી છે. પોલીસ અધિક્ષક એમકે વર્માએ જણાવ્યું કે, બેલપહાડી પોલીસ સ્ટેશનના બલૂચા ગામમાં ઝારખંડથી આવેલા લગભગ 50 ઉપદ્વવીઓએ માકપા ...
9
10
ગુરુવાર,ડિસેમ્બર 31, 2009
અહીં આજે સવારે એક ગેસ વિસ્ફોટ થઈ જવાથી 21 લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોમાં પાંચની હાલત ગંભીર છે. બધાને ત્રિવેદ્રમ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
10
11
વ્યાપક પરમાણુ પરીક્ષણ નિષેધ સંધિ પર હસ્તાક્ષર કરવાના જાપાન તરફથી દબાણ બાદ ભારતે તેની જવાબદારી અમેરિકા અને ચીન પર નાખતા કહ્યું છે કે, તેમણે આ દિશામાં પહેલ કરવી પડશે. પોતાના જાપાની સમકક્ષ યુકિયો હાતોયામા સાથે વાતચીત બાદ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું ...
11
12
શિબૂ સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બની ચૂક્યાં છે. મોહરાબાદી મેદાન પર યોજાયેલા સમારોહમાં સોરેનને રાજ્યપાલ શંકર નારાયણે પદ અને ગોપનીયતાના સૌગંધ લેવડાવ્યાં. તેમના સૌગંધ લેવાની સાથે જ રાજ્યમાં લાગેલું રાષ્ટ્રપતિ શાસન પણ હટી ગયું.શિબૂ સોરેન ...
12
13
દુનિયામાં દરેક વ્યક્તિની પસંદ-નાપસંદ અલગ અલગ પ્રકારની છે. અલગ અલગ વિષયો પર દરેક વ્યક્તિના વિચારોમાં પણ ભેદભાવ જોવા છે. વેબદુનિયા સર્વે 2009 એક એવું મંચ છે જે આપના ખુદના વિચારોને રજૂ કરવાનો એક મૌકો આપે છે. અહીં આપ પૂર્ણ રીતે સ્વતંત્ર છો. કોઈના પણ ...
13
14
ડેટ્રાયટ જઈ રહેલ એક અમેરિકી વિમાન પર હુમલાના નિષ્ફ્ળ પ્રયાસના કેટલાક દિવસો પછી ભારતીય હવાઈમથકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (બીસીએએસ)ના વર્તમાન પ્રણાલી નએ નિયમોમાં સમીક્ષાનો નિર્ણય કર્યો છે.
14
15
મંગળવાર,ડિસેમ્બર 29, 2009
બિહારના સમસ્તીપુર જિલ્લા પૂસા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં કથિત રૂપે વિષયુક્ત ભોજન ખાવાથી ચાર બાળકોના મૃત્યુ નિપજ્યાં છે. પોલીસના જણાવ્યાનુસાર બિશુનપુર બથુઆ ગામ નિવાસી રામશ્રેષ્ઠ પ્રસાદના ઘર પર રાખેલા ઘઉમાં કીટનાશક દવા ભેળવેલી હતી અને આ ઘઉને વગર સાફ ...
15
16
મંગળવાર,ડિસેમ્બર 29, 2009
દેશના નવા વીઝા નિયમો પર સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ‘ટ્વિટર’ મારફત પ્રશ્ન ઉભો કરનારા વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરે હવે કહ્યું છે કે, આ સંબંધમાં હવે આગળ કંઈ પણ નહીં બોલે પરંતુ આ મુદ્દે પોતાના વરિષ્ઠ મંત્રી એસ.એમ. કૃષ્ણા સાથે ચર્ચા જરૂર કરશે. ટ્વિટર પર ...
16
17
મંગળવાર,ડિસેમ્બર 29, 2009
બહુચર્ચિત રૂચિકા ગિરહોત્રા કેસમાં ચંડીગઢ પ્રશાસને હવે એ સ્કૂલ વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે જેમાંથી સપ્ટેમ્બર 1990 માં રૂચિકાને બહાર કાઢી મૂકવામાં આવી હતી. ચંડીગઢ પ્રશાસને સેક્રેડ હાર્ટ સ્કૂલ વિરુધ તપાસનો આદેશ આપ્યો છે. સ્કૂલે વગર કોઈ કારણે વર્ષ 1990 ...
17
18
દેશભરમાં ચલાવામાં આવનારા વૃહદ નક્સલ વિરોધી અભિયાનના ભાગરૂપે 80 હજાર સશસ્ત્ર કેંદ્રીય અર્ધ સૈનિક ટુકડીની મદદ માટે 10 હેલીકોપ્ટરોને લગાડવામાં આવશે. આ હેલીકોપ્ટરને ઝારખંડના રાંચી અને છત્તીસગઢના રાયપુરમાં તૈનાત કરવામાં આવશે. સીઆરપીએફના મહાનિદેશક એએસ ...
18
19
જાપાનના વડાપ્રધાન યુકિયો હાતોયામાએ ભારત સાથે પોતાના આર્થિક અને વાણિજ્યિક સંબંધોને નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે રિલાયંસ ઈંડસ્ટ્રીજ લિમિટેડના મુકેશ અંબાણી અને ટાટા સમૂહના રતન ટાટા સહિત દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે વિચાર-વિમર્શ કર્યો.
19