National News 859

ગુરુવાર, 12 માર્ચ 2026
0

વીઝા મુદ્દે આગળ કઈ પણ નહીં બોલું : થરૂર

મંગળવાર,ડિસેમ્બર 29, 2009
0
1
બહુચર્ચિત રૂચિકા ગિરહોત્રા કેસમાં ચંડીગઢ પ્રશાસને હવે એ સ્કૂલ વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે જેમાંથી સપ્ટેમ્બર 1990 માં રૂચિકાને બહાર કાઢી મૂકવામાં આવી હતી. ચંડીગઢ પ્રશાસને સેક્રેડ હાર્ટ સ્કૂલ વિરુધ તપાસનો આદેશ આપ્યો છે. સ્કૂલે વગર કોઈ કારણે વર્ષ 1990 ...
1
2
દેશભરમાં ચલાવામાં આવનારા વૃહદ નક્સલ વિરોધી અભિયાનના ભાગરૂપે 80 હજાર સશસ્ત્ર કેંદ્રીય અર્ધ સૈનિક ટુકડીની મદદ માટે 10 હેલીકોપ્ટરોને લગાડવામાં આવશે. આ હેલીકોપ્ટરને ઝારખંડના રાંચી અને છત્તીસગઢના રાયપુરમાં તૈનાત કરવામાં આવશે. સીઆરપીએફના મહાનિદેશક એએસ ...
2
3
જાપાનના વડાપ્રધાન યુકિયો હાતોયામાએ ભારત સાથે પોતાના આર્થિક અને વાણિજ્યિક સંબંધોને નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે રિલાયંસ ઈંડસ્ટ્રીજ લિમિટેડના મુકેશ અંબાણી અને ટાટા સમૂહના રતન ટાટા સહિત દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે વિચાર-વિમર્શ કર્યો.
3
4
વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાએ નવા વીઝા નિયમો પર સાર્વજનિક રીતે પ્રશ્ન ઉઠાવવા માટે આજે પોતાના કનિષ્ઠ મંત્રી શશિ થરૂરને નિશાને લીધા. તેમણે કહ્યું કે, તેમનો જો કોઈ દૃષ્ટિકોણ હતો તો તેના પર સરકારની ચાર દિવાલોની અંદર ચર્ચા કરવામાં આવવી જોઈતી હતી.
4
4
5
છત્તીસગઢના રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હને આજે આંધ્રપ્રદેશના રાજ્યપાલ પદના સૌગંધ લીધા. તે એક વિશેષ વિમાનથી ગત રાત્રે હૈદરાબાદના બેર્ગુમપેટ હવાઈમથક પર પહોંચ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના રાજ્યપાલ એનડી તિવારીનું નામ સેક્સ સ્કેંડલમાં આવ્યાં બાદ ...
5
6
સરકારે સ્થાનીય નિગમોમાં મતદાનને અનિવાર્ય બનાવ્યાં બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હવે મતદાતા માટે નકારાત્મક મતદાનની વકાલત કરી છે.
6
7
આંધ્ર પ્રદેશના રાજ્યપાલ નારાયણ દત્ત તિવારીને એક સ્ટિંગ ઑપરેશનમાં કથિત રીતે ત્રણ મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવામાં આવવાના પગલે તેમના રાજીનામાને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે આજે કેન્દ્ર સરકાર પાસે મોકલી દીધું છે. સત્તાવાર સૂત્રોએ અહીં જણાવ્યું કે, ...
7
8

ન્યાયાયિક અટકાયતમાં રાજખોવા

રવિવાર,ડિસેમ્બર 27, 2009
ઉલ્ફા પ્રમુખ અરવિન્દ રાજખોવા અને સંગઠનના ‘ઉપ કમાંડર ઇન ચીફ' રાજૂ બરૂઆનો નવ દિવસની પોલીસ અટકાયતનો સમય ગાળો ખત્મ થયાં બાદ આજે એક કોર્ટે ન્યાયિક અટકાયતમાં મોકલી દીધા છે. કામરૂપના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ રોબિન ફૂકને ગૌહાટી કેંદ્રીય જેલમાં લગાડવામાં ...
8
8
9
બિહારના ઔરંગાબાદ જિલ્લાના બિરહની ગામમાં રવિવારે વહેલી સવારે માઓવાદીઓએ એક સરકારી સ્કૂલના ભવનને વિસ્ફોટથી ફૂંકી નાખ્યું. પોલીસે જણાવ્યું કે, આશરે 200 ચરમપંથીઓએ સ્કૂલના ભવનને ઘેરી લીધું અને ડાયનામાઈટથી તેને ફૂંકી નાખ્યું. વિસ્ફોટથી ભવનના ચાર ઓરડાઓ ...
9
10
સેક્સ ટેપમાં કથિત રીતે ત્રણ મહિલાઓ સાથે સામે આવ્યાં બાદ ચારે તરફથી દબાણનો સામનો કરી રહેલા આંધ્ર પ્રદેશના રાજ્યપાલ નારાયણ દત્ત તિવારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, શ્રી તિવારીએ 'સ્વાસ્થ્ય આધાર' પર રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું ...
10
11

વાજપેયીએ 86 મો જન્મદિવસ ઉજવ્યો

શનિવાર,ડિસેમ્બર 26, 2009
સાર્વજનિક જીવનમાં લાંબા સમય સુધી નજરે ન ચડનારા ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલબિહારી વાજયેપીએ શુક્રવારે પોતાનો 86 મો જન્મદિવસ ઉજવ્યો. વડાપ્રધાન મનમોહનસિંહ સહિત કેટલાયે નેતાઓએ કૃષ્ણ મેનન માર્ગ સ્થિત આવાસ પર વાજપેયી સાથે મુલાકાત કરીને ...
11
12
દિલ્લી મેટ્રોના પ્રમુખ ઈ શ્રીધરન અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીને શનિવારે એક કાર્યક્રમમાં 12 માં એસઆઈઈએસ શ્રીચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય સમ્માનથી સન્માનિત કરવામાં આવ્યાં. સન્માન મેળવનારા ચંદ્રયાનના નિર્દેશક મલયસામી અન્નાદુરઈ અને ...
12
13
અમન, શાંતિ અને ભાઈચારાનો તહેવાર નાતાલ શુક્રવારે સમગ્ર દેશમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે રાજધાની દિલ્હીના તમામ ચર્ચોને શણગારવામાં આવ્યાં હતાં આ ઉપરાંત ઘરો અને દુકાનોને પણ 'ક્રિસમસ ' ટ્રી સિવાય અન્ય રંગબેરંગી ચમકદારથી ...
13
14
તેલંગણા મામલામાં સંકટ વધુ ગંભીર થતો જઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ સરકારના 13 મંત્રીઓએ પોતાના રાજીનામા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફેક્સ કરી દીધા છે. દરમિયાન અલગ રાજ્યના સમર્થકોએ વાહનમાં આગ લગાવી દીધી અને કેટલાયે ક્ષેત્રોમાં હિંસા અને વધુ ઉત્પાત ...
14
15
કોટાથી આશરે વીસ કિલોમીટર દૂર કુન્હાડી પોલીસસ્ટેશન ક્ષેત્રના ડાબા વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટ કારીડોર અંતર્ગત સાંજે ધસી પડેલા નિર્માણાધીન હૈગિંગ પુલ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 40 થી વધુ હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં છ મૃતદેહો હાથ લાગી ચૂક્યાં છે. પોલીસે ...
15
16
સહયોગી કાંગ્રેસથી મળેલી તાકાતે ઝાવિમો અધ્યક્ષ બાબૂલાલ મરાંડીમાં પણ જોશ ભરી દીધું છે. તેમણે પોતાના શર્ટની બાંયોને ચડાવતા ગુરૂવારે જાહેરાત કરી દીધી કે, ઝારખંડમાં જો કોઈ સરકાર બનશે તો તે કોંગ્રેસ-ઝાવિમોના જોડાણની જ બનશે. ઝામુમોની તેને કોઈ જરૂરિયાત નહીં ...
16
17
રાજસ્થાનમાં કોટા-ઉદયપુર હાઈવે પાસેથી પસાર થતી ચંબલ નદી પર બની રહેલો પુલ અચાનક પડી જતા તેમાં દસ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. ચાલીસથી વધુ લોકો હજુ પુલના કાટમાળ નીચે દબાયેલા હોવાના સમાચારો મળી રહ્યાં છે. તંત્રએ બચાવ કાર્ય માટે સેનાને બોલાવી છે.
17
18
ઝારખંડમાં જનતાએ કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતિ આપી નથી. વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થયા બાદ સરકાર રચવા માટે રસાકસી શરૂ થઈ ગઈ છે. 81 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ અને ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક) નું ગઠબંધન 25 સીટો પર જીત હાંસલ કરી ...
18
19

આસારામના બચાવમાં આવ્યાં સિંઘલ

ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ) અધ્યક્ષ સિંઘલે ભારતીય જનતા પાર્ટી હાઈકમાનને અનુરોધ કર્યો છે કે, તે હિન્દૂ સમાજની ભાવનાઓનું સન્માન કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એ સૂચન આપે છે કે, તે આશારામ બાપૂ પર વગર તપાસ પડતાલે હત્યા કરવાના પ્રયત્નના આરોપને ...
19