0
હુ મુખ્યમંત્રી, પુત્ર નાયબ મુખ્યમંત્રી : સોરેન
ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
0
1
ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ) અધ્યક્ષ સિંઘલે ભારતીય જનતા પાર્ટી હાઈકમાનને અનુરોધ કર્યો છે કે, તે હિન્દૂ સમાજની ભાવનાઓનું સન્માન કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એ સૂચન આપે છે કે, તે આશારામ બાપૂ પર વગર તપાસ પડતાલે હત્યા કરવાના પ્રયત્નના આરોપને ...
1
2
ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં એક વાર ફરી કોઈ પણ જોડાણ અથવા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી શક્યો નથી પરંતુ 18 સીટો જીતીને ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ) સુપ્રીમો શિબૂ સોરેન કિંગ મેકર બનીને બહાર આવ્યાં છે. કોંગ્રેસ-જેવીએમ(પી) ને 81 સભ્યોની વિધાનસભામાં 25 અને ...
2
3
ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
ભારતીય નાગરિકો હવે રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકશે. શર્ત માત્ર એટલી જ રહેશે કે, ધ્વજ-સ્તંભ પર્યાપ્ત રીતે ઉંચો હોય અને ધ્વજ પર પૂરી રીતે પ્રકાશ રહે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આ નિર્ણય ઉદ્યોગપતિ નવીન જિંદલના સૂચન પર આપ્યો છે. શ્રી જિંદલ અગાઉ કોર્ટથી ...
3
4
મહારાષ્ટ્રના દિવંગત એટીએસ પ્રમુખ હેમંત કરકરેના બુલેટ પ્રૂફ જેકેટના ગાયબ થવા મુદ્દે જોડાયેલા કેસમાં આજે એ સમયે નવો વળાંક આવ્યો જ્યારે એક સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મીએ દાવો કર્યો કે, તેને ઘણા સમય પહેલા કચરામાં નાખી દેવામાં આવ્યું હતું. સફાઈકર્મી દિનેશ ...
4
5
ભારતની રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યું છે કે, ભારતને ભૂટાનની સફળતા અને તેની વધતી સમૃદ્ધિથી ઘણુ બધુ શીખવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, ભૂટાન દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખતા સંસ્કૃતિ અને વિરાસતનું સરંક્ષણ અને તેની સંતુલિત આર્થિક વૃદ્ધિ પ્રશંસનીય ...
5
6
ઝારખંડ વિધાનસભાની 81 સીટો માટે આજે શરૂ થયેલી મતગણનાના શરૂઆતી પરિણામોમાં ભાજપ 13 સીટો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ આઠ સીટો પર આગળ છે. શિબૂ સોરેનના ઝામુમો એકલુ જ ચૂંટણી લડી રહ્યું છે. ઝામુમો સાત સીટો પર આગળ હતું, જ્યારે લાલૂ પ્રસાદનું રાજદ ...
6
7
મંગળવાર,ડિસેમ્બર 22, 2009
કાશ્મીર પોલીસે આતંકવાદીઓ સામે ટક્કર લેનારી રાજૌરીની બહાદુર યુવતી રૂખસાના અને તેના ભાઈને 2.50 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. રૂખસાનાએ પોતાના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો સાથે રાજૌરી જિલ્લામાં ગત 27 સપ્ટેમ્બરના રોજ લશ્કર-એ-તૈયબાના સ્વયંભૂ ...
7
8
મંગળવાર,ડિસેમ્બર 22, 2009
આસારામ બાપૂની ગુજરાત પોલીસ પુછપરછ કરી શકે છે એવું કહેવું છે ગુજરાતના ડીજીપી એસએસ ખંડવાવાળાનું. આસારામ બાપૂ વિરુદ્ધ તેમના જ અનુયાયી રાજુ ચંડોકે એફઆઈઆર નોંધાવી છે. રાજૂએ આરોપ લગાવ્યો છે કે, આસારામ બાપૂના ગુંડાઓએ તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો. ...
8
9
મંગળવાર,ડિસેમ્બર 22, 2009
દેશની સૌથી મોટી ગુપ્તચર સંસ્થા આઈબીએ નાતાલ પર ચાર મેટ્રો સહિત 11 શહેરોમાં આતંકી હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે. ઇંટેલીજેંસ બ્યૂરોએ જણાવ્યું છે કે, સુરક્ષા બંદોબસ્તમાં થોડી સરખી પણ ભૂલચૂક આતંકીઓને પોતાના ઈરાદાઓમાં સફળ બનાવી શકે છે. જેઓ નાતાલના દિવસે ...
9
10
મંગળવાર,ડિસેમ્બર 22, 2009
આઈપીસીસી પ્રમુખ આરકે પચૌરીએ કાર્બન ટ્રેડિંગ કંપનીની સાથે જોડાયેલા હોવા સંબંધી આરોપોનુ ખંડન કરતા આને નિરાધાર બતાવ્યા છે.
10
11
મુંબઈ હુમલા મુદ્દે પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબે આજે વિશેષ અદાલતમાં એ વાતનું ખંડન કર્યું છે કે, તેણે 26 નવેમ્બરની રાત્રે પોલીસ અધિકારીઓ હેમંત કરકરે, અશોક કામ્ટે અને વિજય સાલસ્કરને ગોળી મારી. તેણે દાવો કર્યો છે કે, તે ઘટનાસ્થળ પર હાજર ન ...
11
12
ભાજપની કમાન સંભાળ્યાં બાદ પોતાની પ્રથમ જાહેરાતમાં નિતીન ગડકરીએ રવિવારે કહ્યું કે, તે આગામી ત્રણ વર્ષોના અધ્યક્ષીય કાર્યકાળમાં સંસદીય ચૂંટણી નહીં લડે અને પૂરુ ધ્યાન પાર્ટી મજબૂત બનાવામાં લગાડશે. તેમણે કહ્યું કે, તે જૂની રાષ્ટ્રીય કાર્યકારિણી બનાવીને ...
12
13
ભારતના રક્ષા મંત્રી એ કે એંટનીએ કહ્યું છે કે, સમાચારોના કવરેજ દરમિયાન મીડિયા સતર્કતા વર્તે. મલયાલમી વર્તમાન પત્ર 'મંગલમ' ની 20 મી વર્ષગાંઠ પ્રસંગે એંટનીએ મીડિયાને સમાચારોને સનસનાટી બનેલા બનાવાથી રોકવા અપીલ કરી. તેમણે કહ્યું કે, મીડિયાએ સમાચારો ...
13
14
પોલીસ અત્યાચાર (પીસીએપીએ) ના વિરોધના આશરે 2000 સશસ્ત્ર માઓવાદીઓ અને પીપલ્સ સમિતિના કાર્યકર્તાઓએ અશાંત મિદનાપુર જિલ્લાના હરણ ઉદ્યાનમાં આગ લગાવી દીધી. પોલીસે જણાવ્યું કે, માઓવાદીઓ અને માઓવાદી સમર્થિત પીસીપીએના સિદ્ધ કાનૂ મિલિશિયાના લોકોએ હરણ ઉદ્યાન ...
14
15
ભારતીય જનતા પક્ષના નવા પ્રમુખ નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં તેઓ નવા છે પરંતુ તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ પક્ષને ફરીથી પાટા પર લાવી દેશે.1980થી પક્ષની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના ગડકરી પક્ષના 9માં ...
15
16
ગુજરાતે તેના 50 મા વર્ષની સુવર્ણજયંતી ઉજવવા તરફ જઈ રહ્યું છે ત્યારે રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાર માટે મતદાન ફરજિયાત બનાવવાનો તેમજ મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા અનામત આપવાનો એક અત્યંત ઐતિહાસિક કાયદો ઘડે કાઢી ...
16
17
અમેરિકી મધ્યસ્થતામાં ભારત અને અન્ય ઉભરતા દેશો વચ્ચે કાયદાકીય રૂપથી બાધ્યકારી ઉત્સર્જન કપાત પર વિકસિત દેશની સાથે કોઈ પરિણામ ન આવ્યા પછી પ્રધાનમંત્રી મનમોહન સિંહ જલવાયુ પરિવર્તન સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનમાં ભાગ લીધા પછી આજે સ્વદેશ પરત આવ્યા.
17
18
વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના રંગનાથ મિશ્ર રિપોર્ટમાં અલ્પસંખ્યકોને 15 ટકા અનામતનો પ્રસ્તાવને અસવૈધાનિક કરાર આપતા કહ્યુ છે કે આ એક ષડયંત્ર છે અને તેના વિરુધ્ધ રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવવામાં આવશે.
18
19
સરકારે આજે કહ્યુ કે તેઓ ભારત અને ડેનમાર્કમાં આતંકી હુમલાનો શિકાર રચવાના આરોપમાં એફબીઆઈ દ્વારા ધરપકડ પામેલા ડેવિડ કોલમેન હેડલીના વીઝા સંબંધી કાગળોની તપાસ કરી રહી છે.
19