National News 861

0

રાષ્ટ્રીય રાજકારણમાં નવો નિશાળીયો : ગડકરી

રવિવાર,ડિસેમ્બર 20, 2009
0
1

ગુજરાતમાં હવે મતદાન ફરજિયાત !

રવિવાર,ડિસેમ્બર 20, 2009
ગુજરાતે તેના 50 મા વર્ષની સુવર્ણજયંતી ઉજવવા તરફ જઈ રહ્યું છે ત્યારે રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાર માટે મતદાન ફરજિયાત બનાવવાનો તેમજ મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા અનામત આપવાનો એક અત્યંત ઐતિહાસિક કાયદો ઘડે કાઢી ...
1
2
અમેરિકી મધ્યસ્થતામાં ભારત અને અન્ય ઉભરતા દેશો વચ્ચે કાયદાકીય રૂપથી બાધ્યકારી ઉત્સર્જન કપાત પર વિકસિત દેશની સાથે કોઈ પરિણામ ન આવ્યા પછી પ્રધાનમંત્રી મનમોહન સિંહ જલવાયુ પરિવર્તન સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનમાં ભાગ લીધા પછી આજે સ્વદેશ પરત આવ્યા.
2
3
વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના રંગનાથ મિશ્ર રિપોર્ટમાં અલ્પસંખ્યકોને 15 ટકા અનામતનો પ્રસ્તાવને અસવૈધાનિક કરાર આપતા કહ્યુ છે કે આ એક ષડયંત્ર છે અને તેના વિરુધ્ધ રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવવામાં આવશે.
3
4
સરકારે આજે કહ્યુ કે તેઓ ભારત અને ડેનમાર્કમાં આતંકી હુમલાનો શિકાર રચવાના આરોપમાં એફબીઆઈ દ્વારા ધરપકડ પામેલા ડેવિડ કોલમેન હેડલીના વીઝા સંબંધી કાગળોની તપાસ કરી રહી છે.
4
4
5
સરકારે દેશમાં મોટી સંખ્યામાં વિદેશીઓને પર્યટન અને અન્ય ઉદ્દેશ્યો માટે આકર્ષિત કરવા અને તેમને સારી સેવાઓ આપવા માટે વીઝા અને આવ્રજન પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત બનાવી રહી છે.
5
6
વર્ષ 2009 માં ભારતીય સાઇબરસ્પેસમાં યુવા હસ્તિઓનો દબદબો રહ્યો. આ વાત ગૂગલ ઇંડિયાના સર્વેમાં સામે આવી છે. ગુરૂવારે જારી થયેલા આ સર્વેમાં જાણ લગાડવામાં આવી છે કે, ભારતીય વર્ષભરમાં શું સર્ચ કરે છે. સર્ચિંગના મામલામાં રાહુલ ગાંધી સૌથી લોકપ્રિય નેતાના ...
6
7
મુંબઈ હુમલાના આરોપી આતંકવાદી અજમલ કસાબનું નિવેદન આજે કોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આ મામલામાં છ માસથી સતત ચાલી રહેલી સુનાવણી ખત્મ થઈ ગઈ. કસાબ વિરુદ્ધ કુલ 86 આરોપ છે. કસાબને તેના અંજામ સુધી પહોંચાડવાનો સમય હવે નજીક આવી રહ્યો છે. આજે સ્પેશ્યલ કોર્ટમાં ...
7
8

મનમોહન સિંહ ડેનમાર્ક પહોંચ્યા

શુક્રવાર,ડિસેમ્બર 18, 2009
કોપેનહેગન સમ્મેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મનમોહન સિંહ ડેનમાર્ક પહોંચી ગયાં છે. તે આજે સમિટને સંબોધિત કરશે. દરમિયાન કોપેનહેગન પહોંચેલા વિભિન્ન દેશોના મોટા નેતા સમિટમાં પોતપોતાની વાત રાખી રહ્યાં છે.
8
8
9
પશ્વિમ બંગાળના માલદા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સીમા પર સીમા સુરક્ષા બળના જવાનોએ બે લાખ રૂપિયાની નકલી નોટોનુ એક બંડલ જપ્ત કર્યુ. બીએસએફના અધિકારીઓએ જણાવ્યુ કે ચૌઉરી અનંતપુર ચૌકી નજીક બંડલ ગઈકાલે રાત્રે સીમાપારથી એ સમયે ફેંકવામાં આવ્યુ જ્યારે એ ...
9
10

ગોવા પર મોટા આતંકી હુમલાની શંકા

શુક્રવાર,ડિસેમ્બર 18, 2009
ગોવાના ગૃહ મંત્રી રવિ નાયકે કહ્યુ છે કે રાજ્ય સરકારને ગુપ્ત એજંસી તરફથી માહિતી મળી છે કે પાકિસ્તાન સ્થિત કેટલાક આતંકવાદી સંગઠન રાજ્યમાં મોટા પાયા પર ભય ફેલાવવાની તાકમાં છે.
10
11

...તો ભારત વધુ યોગદાન માટે તૈયાર

ગુરુવાર,ડિસેમ્બર 17, 2009
જળવાયુ પરિવર્તન સામે લડવા માટે સકારાત્મક વલણ અપનાવામાં આવવાની માગણી કરતા વડાપ્રધાન મનમોહનસિંહે આજે કહ્યું છે કે, જો ધનિક દેશોના નાણાકિય સમર્થન અને પ્રૌદ્યોગિકી હસ્તાંતરણ પર ભરોરાપાત્ર વ્યવસ્થા થશે તો ભારત વધારે યોગદાન આપવા માટે તૈયાર છે. ...
11
12

ચિરંજીવીએ પણ રાજીનામું આપ્યું

ગુરુવાર,ડિસેમ્બર 17, 2009
તેલંગણાને અલગ રાજ્ય બનાવવાની કેન્દ્રની જાહેરાતના વિરોધમાં આંધ્રની પ્રજારાજ્યમ પાર્ટીના પ્રમુખ અને ફિલ્મ અભિનેતા અને ધારાસભ્ય કે.ચિરંજીવીએ પણ રાજીનામું આપ્યું છે. ચિરંજીવી રાયલસીમા વિસ્તારના તિરૂપતિના ધારાસભ્ય છે.પાર્ટીના નેતા કે વિદ્યાધર રાવે ...
12
13
દેશમાં ખાનગી અને સરકારી બેન્કોના કર્મચારી બુધવારે હડતાળ પર રહ્યાં. બેન્ક કર્મચારી બેન્કો પરસ્પર વિલયની નીતિનો વિરોધ કરી રહ્યાં છે. સ્ટેટ બૈંકે ઑફ ઇંદૌરના સ્ટેટ બૈંક ઑફ ઇંડિયામાં વિલયના નિર્ણય બાદ બેન્ક કર્મચારી સંઘે હડતાલનું આહ્વાન કર્યું હતું. અખિલ ...
13
14
સરકારે આજે જણાવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2010 માં ભારત યાત્રાના નિમંત્રણને સ્વીકાર કરી લીધુ છે. વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાએ લોકસભામાં રમેશ રાઠોડના લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન ...
14
15
કેન્દ્ર સરકારે આજે જણાવ્યું કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન સ્વાઈન ફ્લૂથી બે ભારતીય હજ યાત્રીઓના મૃત્યુ નિપજ્યાં છે. વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂરે આજે લોકસભામાં જણાવ્યું કે, પ્રાપ્ત સૂચના અનુસાર અત્યાર સુધી સ્વાઈન ફ્લૂથી બે ભારતીય હજ યાત્રીઓના મૃત્યુ ...
15
16
તેલંગણાની પરેશાનીનો મુદ્દો બની જવા વચ્ચે રાજનીતિક મામલાઓની મંત્રિમંડળીય સમિતિની બેઠક યોજાઈ જેમાં એવું સમજવામાં આવે છે કે, યુપીએના કેટલાક ઘટક દળોએ અલગ રાજ્યની રચનાની જાહેરાત પર વિરોધ વ્યક્ત કર્યો. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ ઉંદર અને નાગ જેવી થઈ ગઈ ...
16
17
દેશનો સૌથી પ્રથમ સોલર પ્લાન્ટ ખાસ કરીને પંજાબની ભૂમિ પર સ્થાપિત કરવામાં આવ્યો છે. મંગળવારે અમૃતસરના રમદાસ નજીક આવેલા ગાંમ અવાનમાં દેશના પ્રથમ સોલર પાવર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય અક્ષય ઊર્જા મંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાએ કર્યો. આ પ્રસંગે પંજાબના ...
17
18
રેલ મંત્રી મમતા બેનર્જીએ બજેટમાં કરવામાં આવેલી પોતાની જાહેરાતોને પુન: યાદ દેવડાવતા કહ્યું છે કે, સંસદના મોજૂદા સત્રમાં તે રેલવેના કામકાજ પર શ્વેત પત્ર રજૂ કરશે.
18
19

આરૂષિ મામલામાં દાખલ અરજી ફગોવાઈ

મંગળવાર,ડિસેમ્બર 15, 2009
સુપ્રીમ કોર્ટે ચકચારી આરૂષિ અને તેના ઘરેલૂ નૌકર હેમરાજના બેવડા હત્યાકાંડની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓના સ્થાનાંતરણ કરવા અને પરત બોલાવવા પર રોક લગાડવાની માગણી લઈને દાખલ અરજી ફગોવી દીધી છે. આ અરજી એક વકીલે દાખલ કરી હતી.
19